Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 978
________________ ૧૧૮ ૧ છાતની શમિતા જ્ઞાતિને તેમ જ આત્માનંદ ભાને મેરી બોટ પડી હતી. આ સોરઠનાં એક નાનકડા ગામડામાં મોટા થઈ ઉગતી જુવાનીમાં પ્રસંગે તેમની સેવાઓને યાદ કરી તેમને અંજલિ આપીએ છીએ. મુંબઈ જઈને પોતાની કુશાગ્ર બુદિથી સ્વબળે આગળ વધીને વ્યાપારી જુની પેઢીના તેજસ્વી મહનુભાનાં તેમની ગણના થાય છે. અને સામાજીક ક્ષેત્રે અપાર કીર્તિ અને સર્વને પ્રેમ પ્રાપ્ત કરનાર શ્રી ગભરૂભાઈ જીવાભાઇ ઓઝાનું જીવન અદના આદમીમાંથી ઉત્તમ શેઠ શ્રી માહમાં અલાબક્ષ કરીના વેપારી તેમજ નાગરિક બનવાની અખૂટ શક્તિને આદર્શ ગાધકડાના વતની મહમદઅલી અલાબક્ષના જીવનની શરૂઆત નમુને પુરો પાડે છે. સૌરાષ્ટ્રના ઉના પામે આવેલ બેડીયા ગામમાં ગરીબ અવસ્થામાં થયેલ. તે મુંબઈ ગયા ત્યાં પહેલા વિશ્વવિગ્રહમાં તે સંવત ૧૯૫૪માં જન્મેલા શ્રી ગભરૂભાઈએ માત્ર છ ગુજરાતી સુધીને તેઓ ધંધામાં ખૂબ જ પગભર થઇ ગયા. ધંધાના વિકાસ માટે અભ્યાસ કર્યો. શરૂઆતમાં પિતાના ખેતીના ધંધામાં થોડો સમય યુરોપનાં અનેક રાષ્ટ્રોને પ્રવાસ ખેડ્યો. પરિણામે લક્ષ્મીની કૃપા ઉત્તર- વિતાવી તેઓ ૨૧ વર્ષની ઉંમરે મુંબઈ ગયા. ત્તર વધતી ગઈ. આ પુરૂષાર્થ વ્યક્તિએ ડાં વર્ષ કરી કરી હતી. પણ આ - ધનની સાથે અંગત સંબંધ વધારવામાં નિપૂણ એવા શેઠશ્રીએ થોડાં વર્ષના ગાળામાં તેણે ધંધાની રગ પકડી લીધી. જોતજોતામાં સૌરાષ્ટ્ર અને પંજાબના દેશી રાજ્યો તથા મુંબઈના ગવર્નર સાથે મુંબઈની મશહુર અને ખૂબજ પ્રતિષ્ઠિત “રાવસાહેબ તાત્યા રાવજી”ની વિશિષ્ટ સંબંધ બાંધ્યા-વિકસાવ્યા-જાળવ્યા. પરિણામે તેઓ જે.પી. પઢીમાં ભાગીદાર બન્યા. આ પિઢીની લગામ હાથમાં લીધા બાદ અને ખાન બહાદુરને ઈલકાબ પણ મેળવી શકયા રાજકરણનાં ક્ષેત્રમાં તેમણે વ્યાપાર વિકસાવ્યો અને આ પેઢીએ દેશમરમાં ખ્યાતિ પ્રાપ્ત મુસ્લિમ લીગનું સભ્યપદ એવા મુદા ઉપર છોડ્યું . ભારતના ભાગલા કરી. ધંધાકીય ક્ષેત્રે તેમની આ મહાન સિદ્ધિ હતી વ્યાપારમાં તે ન જ પડવા જોઈએ.’ તેઓ પાકિસાન થવાની વિરુદ્ધમાં હતા. સ્થાપચ્યા રહેતા હોવા છતા તેમના સેવાભાવી આભા સામાજિક, કામસમાં જોડાઈ બંને મમમાં એકવાકયતા અને સહાનુભૂતિ જળ- ધાર્મિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે કંઈક કરી છુટવા મથત હતો. વાઇ રહે તેવા પ્રયાને પ્રથમથી તે આજ સુધી અવિરત ચાલુ રાખ્યા તેમણે સૌરાષ્ટ્ર અને મુંબઇની અનેક સંસ્થાઓને આજસુધીમાં છે. તેમના પુત્રશ્રી તાહેરભાઈ મુસ્લિમ લીગ ઉમેદવાર સામે મુંબઈની વિવિધ સેવાઓ આપી છે અને હજુ આપતા જ રહ્યા છે. ૧૯૩૦ની નીસીપલ ચુંટણીમાં ઉભા રહ્યા હતા. અને પ્રચંડ બહુમતિથી આઝાદીની લડત વખતે તેમણે ખાદી વેચાણની પ્રવૃત્તિમાં આગેવાની Bગ્રેસ ઉમેદવાર તરીકે ફતેહમંદ બન્યા હતા. ભ ભાગ લીધો હતો અને તેમની રાહબરી હેઠળ મુંબઈમાં માંડવી શ્રીશેઠે ધી બેબે મર્કન્ટાઇલ બેન્ક કો. ઓપરેટિવ સ્થાપી, તેને લત્તામાં ખાદીનું વધારેમાં વધારે વેચાણ થઈ શકયું હતું. તેઓ મુંબઈની વિકસાવી અત્યારે નવી શાખામાં તેમને ફેલાવી છે. પ્રથમથી તે હાલ “બી” વોર્ડ જીલ્લા કોંગ્રેસ સમિતિના વર્ષો સુધી ઉપપ્રમુખ હતા. સુધી તેઓશ્રી તે બેન્કના ચેરમેન છે. આઝાદીની લડતમાં તેમને સક્રિય ફાળો હતો અને કેસો લાખે શ્રીશેઠે મુંબઈ ધારાસભામાં સભ્ય તરીકે સેવા આપી છે. મુંબઈમાં રૂપિયાનો ફાળો અપાવ્યો હતો. જેમાં તેમને અને તેમની પેઢીને અવારનવાર થતાં કોમી રમખાણોમાં, સિંધુરેલ સંકટમાં, છપ્પનિયા સારો સહયોગ હતો. મુંબઈની વ્યાપારી આલમ ઉપર તેમનું સારું દુષ્કાળમાં તથા ઈન્ફલ્યુએન્ઝાનાં રોગચાળા વખતે તેમણે તન, મન એવું વર્ચસ્વ છે. તેઓ એકધારા ૨૦ વર્ષ મુડી બજાર કરીયાણા અને ધનથી સેવા આપી છે. મરચન્ટસ એસેસીએશનના પ્રમુખ હતા. તે દરમ્યાન તેમણે મુડી બજારનાં વેપારીઓને અનન્ય સેવાઓ આપી હતી. તેમની આવડત, ગાધકડામાં કેળવણી, લાયબ્રેરી, કન્યાકેળવણી તથા શાળાનું મકાન વ્યવહારકુશળતા, ત્યાગ, લોકપ્રેમ અને વર્ચસ્વનું આ જીવતું જાગતું બનાવવામાં, નાશિક પોલિસ સેનેટેરિયમમાં, અલીગઢ યુનિવર્સિટીમાં પ્રમાણપત્ર છે. ઉપરાંત “બી "વડની રેશનીંગ એડવાઈઝરી બોડમાં વગેરે અનેક કામોમાં મૂંગા પશુઓના પિયાવાઓમાં આર્થિક મદદ . તેમણે વરસે સુધી સેવા આપી હતી. મુંબઈની સામાજિક અને . આપી છે. ગોહિલવાડના એક ગામમાં જૈનધર્મની મૂર્તિઓ દેરાસરમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં તેઓ હંમેશા મોખરે રહેતા હેઈ સંવત ૨૦૦૮માં મૂકાવી સર્વ ધર્મ સમભાવ બતાવ્યું છે. સરકારે તેમને જે. પી. અને માનદ ન્યાયધીશને હકાબ આપી ' સાવરકુંડલા અને જેસરમાં પચ્ચીસ પચ્ચીસ હજારનાં ખર્ચે તેમની સેવાઓની સુયોગ્ય કદર કરી હતી. મદે તથા ગાધકડામાં બે હજારના ખર્ચે મસા તૈયાર કરાવી કચ્છના ભૂકંપ વખતે ત્યાંની પીડીત જનતાની સેવા અર્થે મુંબઈમાં આપ્યા. તેમના ધર્મગુએ “નાસરો દાવતિઅલ હક’ને ઇદ્રકાબ રચાયેલ કરછમકંપ સમિતિમાં પણ તેઓએ અગ્રગણ્ય ભાગ લીધે આપે છે. વહેરા જ્ઞાતિ માટે પણ ખૂબ જ મદદગાર બન્યા છે. હતા. અને તેઓ આ સમિતિના ખજાનચી હતા. દેશની આઝાદી પછી શ્રા ગુજરભાઈ જીવાભાઇ એના જુનાગઢની આરઝી હકુમત સાથે શ્રી ગભરૂભાઈ સક્રીય રીતે સ ક ળાએલા હતા. ૧૯૪૭માં જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડા- ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મુંબઈ શહેરની સામાજિક, રાષ્ટ્રીય, વને નિjય કર્યો એ સામે મુંબઈમાં વસતા સોરઠવાસીઓએ શ્રી કૌક્ષણિક તેમજ વ્યાપારીક પ્રવૃત્તિઓમાં પોતાને અમુલ ફાળે પ્રદાન શામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે ઉપાડેલી લડતમાં તેઓએ સક્રીય કરી મુંબઈનાં ગુજરાતી સમાજમાં આપબળે આગળ વધેલી જે અમ- ભાગ લીધો હતો. જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલી ગયા પછી કર્ણ વ્યકિત એ લેકનજરમાં માનભર્યું સ્થાન મેળવ્યું છે, તેમાં ત્યાંની અસ્વસ્થ બનેલી લઘુમતી કોમના જાનમાલની સુરક્ષા ખાતર શ્રી ગભરૂભાઈ એઝાનું સ્થાન પ્રથમ હરોળમાં નિઃસંકેચ મૂકી શકાય. ગામડે ગામડે કરતાં શ્રી ગભરૂભાઈને આપણે સૌએ જોયાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041