________________
રાકૃતિક ઘર્ષ !
૧૫૫.
સરવૈયા લક્ષ્મીચંદ રાયચંદ શ્રી મમ્મુભાઈ મરચન્ટ ભાવનગર પાસેના થોરડી ગામના વતની છે. ગુજરાતી પાંચ ગુજરાતના ગૌરવશાળી ઉદ્યોગપતિઓમાં શ્રી અમુભાઇને પ્રથમ સાથે પહેલી અંગ્રેજી સુધી જ અભ્યાસ, પણ જીવનને ઉર્ધ્વગામી હરોળમાં મૂકી શકાય ઘણું જ..નેકદિલ અને પરગજુ સ્વભાવના, બનાવવા અનેક તાણવાણામાંથી તેમને પસાર થવું પડયું છે. સાહ- સામાજિક સેવાની ભાવનાથી રંગાયેલા શ્રી મમુભ ઈ ભાવનગરના સિકવૃતિ, સદવિચારો, પ્રારબ્ધ અને પુરૂષાર્થ સાથે જીવનની શરૂઆત વતની છે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને અન્ય દેશોમાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી ત્રણ વર્ષની ઉમરે માતુશ્રીને વિયોગ, બારમે વર્ષે પિતાશ્રીને કરવાને સદ્દભાગી બની શક્યા છે, વિયોગ, સાથે જ અભ્યાસની સમાપ્તિ. પંદરમે વર્ષે મુંબઈમાં નાનપણથી વ્યાપારી ક્ષેત્રે કાંઈક કરી છૂટવાનો મનસુબો સેવનાર નોકરીની શરૂઆત માસીક વેતન રૂા. ૨૮ લેખે, પચીસમે વર્ષે સ્વ. શ્રી મમુભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાને લઈ સ્વબળે તંત્ર ધંધે; મરચી, મસાલા, તેલ, ગોળ, વિગેરેનો. મુડી રૂ. ૩૦૧થી આગળ વધ્યા. ભાવનગરમાં સોહિલરાજ ઈન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન શરૂઆત. એકત્રીસમે વર્ષે તે જ જગ્યાએ ધંધાની ફેરબદલી કરી. કરી રહ્યાં છે. તેમની સામાજિક સેવાઓ પણ નોંધવા જેવી છે. મોટાભાઈ શ્રી પ્રેમચંદ રાયચંદનાં સંપૂર્ણ સહકારથી જ લાઈન- રોટરી કલબના પ્રેસીડેન્ટ તરીકે, ભાવનગર મ્યુનિસિપાલીટીના મેમ્બર ફેરવી ફેચ પોલીસ, મટેરીઅસ તથા કમકરસનું કામ શરૂ કર્યું. તરીકે, ભાવનગર ઓઈલ મીલર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે થોડા જ ટાઇમમાં પુણ્ય જાગૃત થયું અને મોટા વેપારી બન્યા, ઝળકતી કારકીદી પસાર કરી છે. એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે આબરૂ વધી ત્યારે મોટો જબરજસ્ત ફટકો પડ્યો, જેનો સંપૂર્ણ સમાજમાં તેમનું ઘણુ ઉંચુ સ્થાન છે. ભાવનગરના શ્રીમતમાં તેની સહકાર હતો તેવા મોટાભાઈ અકસ્માતથી રવર્ગવાસી થયા. તેઓને ગણના મોખરામાં થાય છે. તેમનું જીવન ધાર્મિક વાંચનથી અને આધાર સ્તંથ તૂટી પડ્યો. એકતાલીશમે વર્ષે સામાજીક કાર્યોની શરૂ- ધર્મ પાલનથી ઓતપ્રોત છે. દાન એ એમની પ્રિય પ્રવૃત્તિ છે. કાબેલ આત કરી એકાવનમે વર્ષે નિવૃત્ત જીવન તરફ જવાની તૈયારી. અને કુનેહબાજ આ યુવાન ઉદ્યોગપતિએ પોતાના વેપાર અને અઠ્ઠાવનમાં વર્ષે તેઓ ધંધામાંથી નિવૃત્ત થયાં.
ઉદ્યોગને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પોતાના કુટુંબનો પણ ઉકર્ષ આશરે ૨૪ વર્ષની ઉંમરે મુંબઈમાં માસીક રૂા. ૬પની સરવીસ સાથે. ધર્મ અને સમાજસેવાના કામે આથી પણ વધારે પ્રમાણમાં શરૂ હતી, તે ટાઇમે જૈન આચાર્ય ભગવંતની પ્રેરણાથી બાધા લીધી તેઓ કરી શકે અને વધુ યશનામી બને તેવી હાર્દિક શુભે છા. કે એક લાખ રૂપિયાથી વધારે મૂડી થાય તે શુભ કાર્યોમાં વાપરી
શ્રી કરશનભાઇ ચકભાઇ નાખવી. પ્રારબ્ધ ખુલવાનું હશે એટલે નોકરીમાંથી રાજીનામુ આપીને તેલ પળોને ધધો શરૂ કર્યો, ફાવ્યા નહી. નોકરી સારી હતી. ગંધી- વબળે આગળ વધેલા લોહાણા જ્ઞાતિના કેટલાંક અગ્રણી યાણામાં કયાં ફસાયા ? મોટાભાઈની હીંમતથી લાઈન બદલી, નસીબ ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓમાં શ્રી કરશનભાઈ પણ ધંધાકીય પણ બદલ્હાયું. વોર ટાઈમમાં સારું કમાયા લાખ રૂપિયાની મુડી છે આપણા ગૌરવ બન્યા છે.
ભાના મુડા ક્ષેત્રે આપણુ ગૌરવ બન્યા છે. થઈ જવાની લગોલગ પહોંચ્યા. નિયમ મુજબ વાપરવા લાગ્યા.
ભાવનગરના વતની છે. નાનપણથી જ સ્વધર્મ પ્રત્યે દઢ અભીપછી વેપારમાં તડકા-છાયા જોવા પડ્યા. પણ દીલને સંતોષ જ રહ્યો
રૂચી રાખનારા અને નાનીમેટી ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનો છે. (કોઈ વખત વિચાર પણ થશે નથી કે પાંચ લાખની બાધા
કિંચિત ફળ હોય જ, મેટ્રીક સુધી જ અભ્યાસ પણ પિતાની રાખી હોત તો ઠીક.) ઉલ્ટાનું બાધા રાખવાથી જ મોટી રકમ દનમાં અપાણી છે.
દીર્ધદષ્ટિથી ધંધામાં સફળતા પ્રાપ્ત કરતા ગયાં. શરૂઆતના કેટલાંક ૧૯૪૩ ધડ કા વખતે વડગાદી વિરતાર ખાલસા કયે. વષો મુંબઈમાં અનુભવ મેળવ્યા તે પછી છેલ્લા પચીસ વર્ષથી મોટાભાગનાં મકાનો બળી ગયેલા અથવા સુરંગદ્વારા તોડી પાડેલા. ભાવનગર
ભાવનગરમાં સ્થિર થઇને રંગના ધંધામાં ઝંપલાવ્યું. ટૂંકી મુડીથી તેઓ તો તે જ દિવસે સર્વસ્વ મકીને પહેરેલા કપડે જાન બુઓ ધંધાની શરૂઆત કદી પણ પોતાની શુભનિષ્ઠા અને મીલનસ ૨ માનીને સગાઓને ત્યાં ગયા. ઘર -દુકાન બવું જ ખલાસઃ બાવા
સ્વભાવને લઈ સૌના સન્માનીય બનતા ગયા. હોલીવુડ કલર કુાં ના બની ગયા. પંદર દિવસે કબજો મળ્યો ત્યારે પાઇ ૫૫ હાર નામથી ચાલતા તેમની પેઢી દ્વારા શ્રી છાપ સ ગુજરાત, મધ્ય. થઈ ગયું. રામ રાખે તેને કોણ ચાખે? અ૯પ નુકશાન સાથે બધું
પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વિગેરે જગ્યાએ પહોંચે છે અને બહાર
જ જ સહી સલામત મલ્યું. બન્ને મકાન બચી ગયા હતા અને બાવા પણ
એવા ઘણી જ સારી ખ્યાતિ પામ્યા છે. પણ મટી ગયા હતા.
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે. સ્થાનિક લેહાણા - કુમાર અવસ્થામાં સત્યાગ્રહની ચળવળ વખતે મુંબઈમાં સ્વયં મહાજન વાડીની સાથે પણ સંકળાયેલું છે. દેશમાં લગભગ બધી સેવક તરીકે સેવા બજાવી, ૪૧ વર્ષની ઉંમરથી દેરાસરમાં ટ્રસ્ટી, જગ્યાએ પર્યટન કર્યું છે. નાની વયમાં આફ્રિકા સુધી લઈ આવ્યા છે. મંડળમાં અને જ્ઞાતિમાં કાર્યવાહી કમિટિઓમાં કાર્ય કરે છે. બચપણથી શ્રી કરશનભાઈને ધંધાકીય ક્ષેત્રે કાંઈક કરી બતાવવાને ઘાટ પર દેરાસર, તળાજા ઉપાશ્રય, પાલીતાણા ઉપાશ્રય, થોરડી શેખ હતો. વિગેરે સ્થળે જુદી જુદી જગ્યાએ બે લાખ ઉપરના દાન આપ્યા ધંધામાં મળેલી સફળતાને યશ તેઓ કુદરતની કૃપા ગણે છે. છે. ઘણું જ ઉદાર અને પરગજુ સ્વભાવના છે. ગુજરાતનું તેઓ આ ઉદ્યોગમાં તેમની સાથે એટલાં જ આશા ઉત્સાહથી ખંભાળીયાના ગૌરવ છે.
વતની શ્રી મંગળદાસભાઈએ ધંધાને સંગીન પાયા ઉપર મૂક્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org