________________
[ગુહાગુજરાતની ગરિકતા શ્રી નરસિંહ હિંમતસિંહ ચૌહાણ
મંડળના મંત્રી તરીકે પણ સેવા આપી છે. તેઓ સન તેઓ છોટા ઉદેપુર નગર પંચાયતના સભાપતિ છે. ત્યાંની ૧૯૫૮થી મહાદેવ દેસાઈ સ્મારક ટ્રસ્ટ, નવજીવન કાર્યાલય, લાયન્સ કલબના પ્રમુખ છે. હાલ ખેતીવાડીનું કામ કરે છે. અમદાવાદના વેતનધારી સેવક છે. આ વર્ષે તેમને ગુજરાત સરકાર તરફથી માનદ્ મેજીસ્ટ્રેટની
શ્રી ધીરજલાલ મોહનલાલ શેપદવી એનાયત કરવામાં આવી છે. શ્રી નારણજી વસનજી દેસાઈ
ભરૂચ જિલ્લાના હાંસોટ ગામના રાષ્ટ્રભક્તિના રંગે
રંગાયેલા શ્રી ધીરજલાલ શેઠ ગુજરાતના પ્રખર દેશભક્ત - વલસાડ જીલ્લાની આગેવાન વ્યક્તિમાં શ્રી નારણભાઈની
શ્રી અંબુભાઈ પુરાણીના હાથ નીચે ઘડાયેલા ઉત્સાહી અને ગણના થાય છે. વાપી તથા પારડીની અનેક સરકારી, અર્ધ
ધગશવાળા કાર્યકર છે. સન ૧૯૩૦ તથા ૧૯૪રની રાષ્ટ્રીય સરકારી તથા બિન સહકારી સંસ્થાઓ સાથે તેઓ ઘણા
૭ ચળવળોમાં તેમણે આગળ પડતું ભાગ લઈ બ્રિટીશ સરવર્ષોથી સંકળાયેલા છે. વાપીના ગ્રામપંચાયતના માજી
કારની ખફગી વહોરી લેવામાં હર્ષ અને ગર્વ અનુભવ્યા સરપંચ તરીકે ૨૩ વર્ષથી સેવા આપી છે. ગુજરાત સરકારે
હતા. દાંડીકુચ પછી તેઓ કેન્ચેસના સક્રિય કાર્યકર થયા. તેમને માનદ્ ન્યાયાધીશ નીમ્યા છે. ૧૯૪૨માં ‘હિંદ છેડા”
તેમણે કૅગ્રેસના મહાલના કામમાં થતી સહકારી પ્રવૃત્તિ ની લડતના ઠરાવના ઘડવૈયા તરીકે સુરતમાં તેમણે આગળ
ઓમાં પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. સન ૧૯૨૧ પડતો ભાગ ભજવેલ.
થી સહકારી ગ્રામ્ય મંડળીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા શ્રી મોહનલાલ ખેતશીભાઈ પરીખ
છે. સહકારી મંડળીઓમાં કપાસના ઉત્તમ જાતના બી, બનાસકાંઠા જિલ્લાના થરાદગામને વિકસાવવામાં શ્રી વાવેતર તથા ખેતીનું કામ કરી ઊંચી જાતિનું રૂ પેદા કરી મોહનભાઈને ફાળે અત્યંત મહત્વનો છે. થરાદની સામાન્ય ખેડૂતોને આબાદ બનાવ્યા. જીક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય રસ લીધે
શ્રી ગોકળદાસ ચુનીલાલ પટેલ – છે. જુદા જુદા વ્યવસાયને એમને સારો અનુભવ છે. થરાદમાં લેકે પગી કામો કરી જનતાની સારી ચાહના વડોદરા જિલ્લાના ચેલામલી ગામના પ્રતિષ્ઠિત આગેવાન મેળવી છે. ગુજરાત સરકારે તેમને માનદ ન્યાયાધીશની છે. પ્રાથમિક શિક્ષણ લીધું છે. છોટા ઉદેપુરમાં પ્રજા સેવા પદવી આપી છે. અમદાવાદ અને થરાદ જેડતા ઘેરીમાર્ગ સંઘના મંત્રી હતા. જબુગામ તાલુકા તથા વડોદરા જિલ્લા ઉપર વાહન વ્યવહારને પ્રશ્ન ઉકેલી પ્રજાના વિકાસમાં સારા પંચાયતનાં અગ્રગણ્ય કાર્યકર હતા જમીન વિકાસ બેંક એવો ફાળો આપે છે.
ઉત્પાદન સમિતિ, સહકારી મંડળી વગેરે પ્રવૃત્તિઓમાં શ્રી ચીમનભાઈ પરસેતમ પટેલ
નોંધપાત્ર સેવા કરી છે. ખેતીમાં ખૂબ રસ છે. ૧૯૬પથી આજ
દિન સુધી સરકારે માનદ મેજીસ્ટ્રેટ બનાવ્યા છે. - ચીમનભાઈને જન્મ વલસાડ જિલ્લાના રાનકુવા ગામમાં આદિવાસી કુટુંબમાં થયે હતા. સન ૧૯૪૫ માં મુંબઈ નાગરદાસ ગાંધી યુનિવર્સિટીની બી. એ.ની ઉપાધિ મેળવી અભ્યાસકાળ
ભાવનગર જિલ્લાના ઢસા ગામમાં પૂ. સ્વ. શ્રી દરબાર દરમિયાન શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા પ્રખર સાક્ષરનો પ્રેમ
સાહેબની પ્રેરણાએ જીવનમાં વિકાસના બીજ વાવ્યા, નાનસંપાદિત કર્યો. સુરતના અનાવિલ વિદ્યાથી આશ્રમમાં રહી
પણથી તેમણે રાષ્ટ્રીયતાની જ ભેખ લીધી હતી. તેથી જ વિદ્યકાળ દરમિયાન જીવનના વિકાસ માટે અનિવાર્ય સેવા
રાજકારણ કરતાં રચનાત્મક પ્રવૃત્તિને વધુ મહત્વની ગણી સદગુણો અને સત્યાચારિત્ર્યનું પાથેય બાંધ્યું. સંજોગોના
જીવનમાં અપનાવી લીધી. કપરા દબાણ હેઠળ બ્રિટીશ રાજ્યની નોકરી સ્વીકારી પણ પછાત કેમના હોવાથી અન્યાયનો ભોગ બનતા રહ્યા. સન ૧૯૪૫ તથા ૧૯૪૬માં તેઓ પૂજ્ય મહાત્માજીનું આની સ્વમાન ખાતર કરીને, તિલાંજલી આપી કુટુંબી- સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી થયા સેવાગ્રામમાં પૂજ્ય જનોનાં મેણું ટાણું સહન કરી લીધા પણ સ્વમાનભેર પિતા- બાપુના નજીક આવી જીવનને નવી જ દિશામાં વાળ્યું. ના સમાજની નિઃસ્વાર્થ સેવા કરવાનું વ્રત ચાલુ રાખ્યું. રાષ્ટ્રીય અને રચનાત્મક પ્રવૃત્તિના માધ્યમ દ્વારા આધ્યા૧૫૧માં પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાયા પણ જ્યારે ભિક ક્ષેત્રમાં કેવી રીતે જઈ શકાય તે પૂજય બાપુના કોગ્રેસે લોકશાહી સમાજવાદના સિદ્ધાંત સ્વીકાર્યો ત્યારે જીવનમાંથી શીખ્યા. ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં પણ સેવા તેઓ કોંગ્રેસમાં જોડાયા ત્યારથી આજદિન સુધી ગામમાં કરી સર્વોદયના પૂજ્ય બાપુના સિદ્ધાંત તેમને અવિચલ તાલુકામાં તથા જિલ્લામાં કેસની ટીકીટ ઉપર વિજયી શ્રદ્ધા છે. ખાદીગ્રાનાદ્યોગ, બાલપ્રવૃત્તિ, સહકારી ક્ષેત્ર, ખેતી બની પ્રજાની સેવા કરી. ૧૯૬૮થી તેઓ માનદ મેજીસ્ટ્રેટ ગોપાલન તથા અન્ય રચનાત્મક કાર્ય કરી ગ્રામજીવનમાં તરીકે સેવા આપી રહ્યા છે. રૂલ વિભાગના કેળવણું જીવનના દિવસો સુખેથી પસાર કરી રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org