________________
[ બૃહદ ગુજરાતની અસ્મિતા ક્રાંતિકારી પ્રવૃત્તિથી જુનાગઢ ચાંકી ઉઠયુ –આ લડતને દાખી
શ્રી નારણભાઇ ગઢીયા
જીવનમાં પડયા છે. જનસેવાની લગનીએ નાની ઉંમરથી લેાકસ'પક અને પ્રશ્નોની ઉઉંડી સમજ ધરાવે છે. માંગરાળ તાલુકામાં તેમની લાકપ્રિયતાએ તએ ધારાસભ્ય તરીકેના માનવતા હાર્દ ભાગવી રહ્યાં છે. ઘણી સ'સ્થાઓ સાથે સ'કળાયેલા છે. પાંચાયત અને સહકારી ક્ષેત્રે પણ તેમનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે. નાનામેટા સામાજિક સવાલેામાં પેાતાની બુદ્ધિશકિતના તેમણે દન કરાવ્યા. ઘણા જ મહેનતુ અને અન્યને ઉપયાગી બનતા રહ્યાં છે.
માંગરોળ પાસે શીલના વતની છે. ઘણા વર્ષોથી જાહેર દેવા પેાલીસદમન લાદવામાં આવ્યુ. છતાં પણ પેાલીસને થાપ આપી એક જ રાતમાં ઘેાડા ઉપર ફરીને ચાલીશ ગામના ગીરાસદારાની સહીઓ લીધી અને આ અરજી ઉપરથી ભારત સરકારે ખાખરિયાવાડના સ્વતંત્ર રાજ્ય તરીકેના દરઅજો સ્વીકારીને લડતને નમતુ... આપ્યું આ સિદ્ધિ નાનીસુની ન જ ગણાય.
પ્રચંડ વ્યક્તિત્વને જ આ બધું આભારી ગણી શકાય
શ્રી નારણભાઇ ભગવાનભાઇ માર
કોડીનાર તાલુકાના દેવળી ગામના વતની છે. ૬ ગુજરાતી સુધીનાજ અભ્યાસ છતાં પણ કોડીનાર પથકમાં કેળવણી, આરોગ્ય, અને સામાજિક ક્ષેત્રે જેમની સેવાએ મહેકતી રહી છે. કાડીનાર તાલુકા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના ડાયરેકટર, કાડીનાર તા. સ. ખ. સંઘના ડાયરેકટર, કાડીનાર તા. ખેતીવાડી બજાર સમિતિના ઉપપ્રમુખ, કોડીનાર તા. સહકારી બેંક યુનીયનના ડાયરેકટર કેાડીનાર તાલુકા સર્વોદય મંડળના પ્રમુખ તેમજ દેવળી વિ. કા. સ. લી. ના ડાયરેકટર તથા જીલ્લા સહકારી બેાના ડાયરેકટર, ઉપરાક્ત સસ્થાઓમાં હાલમાં સ્થાન શૈાભાવીને યસ્વી કામગીરી કરી રહ્યાં છે.
કોડીનાર તાલુકા કોગ્રેસના મંત્રી તરીકે, ત્યાર પછી પ્રમુખ અને અમરેલી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે, તેમજ જિલ્લા સહકારી ખેમાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કરેલ છે.
તેમની પ્રગતિમાં મુખ્ય ભાગ ભજનાર સ્વ.શ્રી ભગવાનભાઇ ભાભાભાઈ બારડ આ તાલુકાના નિસ્વાસ્થ્ય આગેવાન હતા. અને પ્રજાના કલ્યાણમાં રસ લીધેા હતા. તેમજ જીલ્લાના મુક સેવક સ્વ. શ્રી બાબુભાઇ ભટ્ટ જાળીયા વાળાએ સેવા કરવાની પ્રેરણા આપી, અને આજ તાલુકાની પ્રજાની સેવા કરવામાં પોતાની શક્તિ દિવસ રાત વાપરી રહ્યાં છે.
શ્રી દેવાયતભાઇ કાળુભાઈ વરૂ
નાગેશ્રી ગ્રામપંચાયતના સરપંચપદે પંદર વર્ષાં સુધી કામ કરીને સારા એવા માન અને આદર મેળવ્યા છે. આમ તે પેઢીદરપેઢીથી તેમનું કુટુ બ એ વિભાગમાં આખરૂદાર અને આગેવાન કક્ષાનું ગણાયું છે. ખાખરિયાવાડના વિકાસ અને ઉત્થાન માટે આ કુટુંબને મૂલ્યવાન ફાળા રહ્યો છે. જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યુ. ત્યારે તેમણે આખરીયાવાડના ગરાસદારોની આગેવાની લઈને જુનાગઢ સામે ખંડ પેાકારેલું અને બાબરિયાવાડને જુનગઢથી છુટુ પાડવા સફળ ઝુંબેશ ઉપાડા તેમની
Jain Education International
ખાખરીયા જ્ઞાતિ સુધારણા કામને પણ એટલેા જ તેમણે સમય આપીને ઘણી મેાટી સેવા બજાવી ખાટા રીતરીવાજો નાબુદ કરાવ્યા. નવા જમાના સાથે તાલબદ્ધ રીતે ચાલવા, કેળવણી ઉપર ખાસ ભાર મૂકવા, તન, મનથી કામ કરતા રહ્યાં છે. રાજકીયક્ષેત્રે ૧૯૬૧થી જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહીને ઉપરાંત તાલુકા અને જિલ્લાની જુદી જુદી કમિટિએમાં રડાને સારૂ એવું કામ કર્યુ છે.
સાળે કળાએ ખીલી ઉડયા છે. ખાખરિયાવાડમાં તેમને માન મરતબે। અને પ્રતિષ્ઠા
શ્રી વીરપુતભાઈ ત્રીભુવનદાસ મહેતા ઃ
માંગરાળના લેાકસેવકશ્રી મહેતા ઉપલેટાના વતની અને ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક અનેલા છે. છેલ્લા ૩૮ વર્ષ થી ખાલશિક્ષણ ક્ષેત્રમાં એક ધારી રીતે કામ કરે છે. વચ્ચે દરેક વર્ષે બાલમદિર સાથે ખાલઅધ્યાપન મંદિર પણ ચલાવ્યું હતું. બસા જેટલા બહેનોને બાલિશક્ષણની તાલીમ આપી આજે સૌરાષ્ટ્રના ધણા ગામેમાં આ મ્હેનેા ખાલશિક્ષણુનું કામ કરી રહી છે. ખાશિક્ષણ ઉપરાંત વિદ્યાર્થી મંડળ, પુસ્તકાલય, હિન્દી પ્રચાર અને એવી બીજી અનેક(વધ પ્રવૃત્તિમાં જીવન ગુંધાઈ ગયેલું છે. વિદ્યાથી પ્રવૃત્તિ ઉપરાંત માંગરોળ તાલુકાની વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર તેમની સંસ્થા બની ગઇ છે. અસ્પૃશ્યતા સિવાય ખાદી ગ્રામેાદ્યોગ પ્રચાર, સહકારી પ્રવૃત્તિ, વિકાસ કાય, સહકારી અને બીન સહકારી અનેક મ'ડળા અને સંઘેા તેમના નેતૃત્વ નીચે ચાલી રહ્યાં છે. તેમની સેવાઓને લક્ષમાં રાખી ગુજરાત સહકારે જે પીના ઈલ્કાબ આપ્યા છે. નાનપણમાં રાષ્ટ્રિય આગેવાનો પાસે શિક્ષણ અને જાહેર સેવાના કામેાની દોરવણી મળી. ચળવળમાં ભાગ લીધે। જેલયાત્રા ભાગવી ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકની પદવી મળ્યા પછી એક ધારા ૩૮ વષૅથી ખાલશિક્ષણમાં મૂવી ગયા છે. પેાતાના જીવનમાં મીશનની સ્પીરીટથી કામ કરતા રહ્યાં છે, મીશનની ધૂનમાં સમગ્ર જીવન કઈ રીતે પસાર થયુ તેને પણ તેને કદી ખ્યાલ રહ્યો નથી તેમનું જીવન હમેશા ધન નિરપેક્ષ રહ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrarv.org