Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1007
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ] ૧૯૪૩ હ હાની ઈચ્છા કરી રાખીને જાણીતી છેસમાગમ મંદિરના ટ્રસ્ટી તરીકેની તેમની સા શ્રી મુળચંદ વાડીલાલ ન્યુ ભારત એજીયરીંગ વર્કસના નામથી ઓઈલ એજીન મોટર અને લેથ બનાવવાના વિશાળ કારખાનામાં દર માસે ૪૦૦ માણસાના વતની છે. ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ એનછન ઈલેકટ્રીક મોટશે તથા લેથમશીન બને છે. ચાલુ સાલથી વ્યવહારદક્ષતાને લઈ વ્યાપારમાં સફળ થયાં. દાદાએ શરૂ કરેલી એજને તથા લેથ મશીન પરદેશ પણ જાય છે. સુતરના વ્યાપારની પેઢીમાં જોડાઈ ગયાં, વ્યાપારમાં પણ પ્રમાણીકતા સામાજિક ક્ષેત્રે સેવા કાર્યની લગની પણ એવી જ. ૧૯૩૬માં અને સચ્ચાઈના દર્શન કરાવ્યાં. ધંધામાં બે પૈસા પ્રાપ્ત કર્યા તો જામજોધપુરમાં પ્રજામંડળમાં જોડાઈને સ્વયંસેવક તરીકે શરૂઆત તેને પણ સદુઉપયોગ કર્યો. પિતાશ્રીના નામે વતન માણસામાં કરી તે આજ સુધી ચુસ્ત કાંગ્રેસી તરીકે સેવા ચાલુ રાખી છે. કુમારશાળ બંધાવી આપી સારૂ એવું દાનનું ઝરણું વહાવ્યું. કાઈ હાદાની ઈછા કદી રાખી નથી. જામ ગર, રાજકોટ, જામજો પાલીતાણા જૈન આગમ મંદિરના ટ્રસ્ટી તરીકેની તેમની સેવાઓ ધપુર, પટેલ કેળવણી મંડળના છાત્રાલયમાં ટ્રસ્ટી તરીકે, જામનગર જાણીતી છે, આણંદજી કલ્યાણજની પેઢીના પ્રતિનિધિ તરીકે, ગોડી- પાંજરાપોળને ઉપપ્રમુખ તરીકે, વિદ્યોતેજક મંડળની કારોબારીમાં જના જૈન દેરાસરમાં, બોડેલી ક્ષત્રીય પ્રચારક સભામાં. મુંબઈના શારદામંદિર હાઈકુલના સંચાલક મંડળમાં, આણદાબાવા આશ્રમના આધ્યત્મ જ્ઞાન મંડળમાં. સાહિત્ય વિકાસ મંડળ, જૈન વિકાસ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યાં છે નાનપણમાં તકલીફની પરવા મંડળ માણસા વિગેરે સંસ્થાઓમાં તેમની નિસ્વાર્થ સેવાઓ કર્યા વગર હિંમત અને ખંતથી સમજણપૂર્વક આગળ વધ્યા, સારા મિત્રોને સાથ મળ્યો કંડકાળાઓમાં છૂટે હાથે દાન કરતાં રહ્યાં છે. શ્રી પોપટલાલ કેશવજી દેશી આજે ૬૬ વર્ષની ઉમરે પણ એક યુવાનને શરમાવે તે રીતે કામ કરી રહ્યાં છે. શ્રી પિટલાલભાઈ સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની છે. બગ- શ્રી મનસુખલાલ મગનલાલ વોરા સરામાં તેમના વડવાઓ રિદ્ધિસિદ્ધિ પામેલા કુટુંબવાળા હતા પણ સમય જતાં પડતી આવી અને કૌટુંબિક જવાબદારીઓ તેમને શીરે પાલીતાણાના વતની શ્રી મનસુખલાલભાઈ મેટ્રીક સુધીનો અભ્યાસ આવી પડી. મુંબઈ આવી અહીતહીં ગરીબસ્થિતિમાં દિવસે કરી નાની ઉમરમાં જ ધંધા મુંબઈ ગયા. ત્યાં પોતાની કુનેહ પસાર કરવા પડ્યાં. સમય જતાં ધાર્મિક શિક્ષક બન્યા. ઝવેરાતના અને શક્તિથી પ્રમાણીકપણે ધંધાને ખીલ અને વિકસાવ્યો. ધંધામાં હીરાની દલાલીમાં જોડાયા ઉત્તરોત્તર સમય સુધરતે ગ. ધંધામાં શ્રી વાડીભાઈને સહકાર, વડીલોના આશિર્વાદ અને કુદરતની ને પોતાની સ્થિતિ સારી બની. ધાર્મિક શિક્ષણ ઉપરનો ભાવ કૃપાદૃષ્ટિ થઈ અને બે પૈસા કમાયા. વિશેષ બનતો ગયો, જૈન બાલાશ્રમમાં રૂા. ૫૦૦૦ આપી ધાર્મિક બોમ્બ સાઈઝ ઘેડ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે ટ્રસ્ટ ફંડની સ્થી પના કરી. તેઓ મુંબઈમાં ઘણી ધાર્મિક અને. તેમની ઉજજવળ સેવાઓ પડી છે. જૈન અને જૈનેત્તર સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગુપ્તદાનનું ઝરણું વહાવ્યું છે. નાના મોટા અને ફંડફાળાઓમાં આ કુટુંબે ઉદારભાવે યત્કિંચિંત ફાળો આપ્યો છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં શ્રી શામજીભાઇ ખીમજીભાઇ પટેલ ખાસ કરીને તન-મન-ધનને ભોગ આપે છે. વ્યવહારિક ક્ષેત્રે મૂળ જામજોધપુરના વતની અને ગુજરાતી સાત ધોરણ સુધીનો તેમનું માર્ગ દર્શન લેવાય છે. નિષ્ઠાવાન વેપારી તરીકેની તેમની સારી જ અભ્યાસ પણ સાહસિકતાના બળે જામનગરમાં આજે એક એવી પ્રતિષ્ઠા છે. અગ્રણિ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. જીવનની શરૂઆતમાં શ્રી ગોરધનભાઈ હરિભાઈ કેરેકટર શિક્ષક તરીકેની કારકીર્દિી શરૂ કરી પણ ભાવી ઉદ્યોગપતિ બનનાર સૌરાષ્ટ્રમાં–રાજુલામાં એક ખાનદાન લુહાર કુટુંબમાં તેમને આ યુવાન એક વર્ષમાં જ શિક્ષકની નોકરી છોડી વેપાર અર્થે જન્મ થયો. માતાનું નામ રામબાઈ અને પોતાનું નામ હરીભાઇ. દક્ષિણ ભારત ગયાં, અનુભવ મેળવ્યું. પિગીઝ, ઈસ્ટ આફ્રિકા શરૂઆતનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હતું પણ મુશ્કેલી સામે ગયાં, ત્યાં પણ બહુ જ અનુભવ મેળવ્યો, ને કરી સ્વીકારી અને ઝુકી ન પડવાની સુદઢ ઈચ્છાશક્તિ અને ભારે આવરણે સામે સમય જતા સ્વતંત્ર ધ ધ સરૂ કર્યો પણ તબીયતની અનુકુળતા ને પણ ટકકર ઝીલવાની તેમની કિંમતે ધંધામાં સફળતા અપાવી. રહેતા ભારત પાછા ફર્યા. ઘણું સમય પહેલા મુંબઈમાં આગમન થયું. કેન્સેકટ લાઈનમાં વતન જામજોધપુરમાં મગફળી અને કપડને ધંધે કર્યો, તેમની કારકીર્દિને પ્રારંભ થયો. તેમની ખંત, પ્રમાણિકતા, સેવા ૧૯૬માં જામનગર આવી ધંધાની શરૂઆત કરી, હાજર મગફળી, અને સનીષ્ઠા ભર્યા કામે તેમને અનેક વ્યાપારી પેઢીઓના સપતેલ શીંગદાણાનું કામ અને કમિશન એજન્ટ તરીકે કામ કરતા કેમાં આપ્યા. મુશ્કેલીઓ સહન કરતા ગયા અને તેમાંથી મામું ૧૯૪૨માં ઓઈલ મીલનો ધંધો શરૂ કર્યો. ૧૯૫૧માં શ્રી તારાસિંહભા- કાઢીને આગળ વધતા ગયાં, તેમની સચ્ચાઈ, સેવાની ભાવના, નાનીની સાથે ફેકટરીની શરૂઆત કરી સંપ, સહકાર અને એકતાથી મોટી દરેક બાબતમાં ઝીણવટપૂર્વકની ચોકસાઈ, આયોજન અને તેમાં એકધારી પ્રગશિ થતી રહી છે તેમની દીર્ધ દૃષ્ટિને આભારી દીર્ધદષ્ટિએ તેમને સારી એવી યારી આપી રાજાલા લુહાર બે ડિગમાં છે. ચાલુ સાલમાં નવા સાહસ તરીકે ઇલેકટ્રીક કરનેશથી ચાલતી તેમણે સારૂ એવું દાન આપ્યું છે, રાજૂલા અને મુંબઈની ધણી ફાઉન્ડ્રી માટેનું બાંધકામ ચાલુ છે. જામનગર મશીનરી સ્ટોર્સનું સામાજિક સંસ્થાઓને તેમણે આર્થિક હુંફ અને બળ આપ્યા છે. સફળ સંચાલન તેમને આભારી છે. શત્રુશલ્ય ઓઈલ મીલ દ્વારા સમાજ સેવાના સંસ્કાર અને ઉચ્ચ વિચારોએ સમાજમાં તેમનું રોજનું ૧૦૦૦ ડબા તેલનું ઉત્પાદન છે. સ્થાન સારૂ એવું ઉભુ થયું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041