________________
ખૂહદ ગુજરાતના અરિમતાં
અઢાઈ મહેત્સવ પણ કર્યો હતો.
ભાવનગર આયર્ન એન્ડ સ્ટીલ મરચન્ટ એસેસીએશનના હમણાં બિહાર રાહત કંડમાં પણ પિતે જાતે બજારમાંથી પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છે. ખરીદીને સાડીઓ તથા ધતીજોરા જૈન સમાજના આગેવાન શ્રી. ચિત્રભાનુ મહારાજ મારફત મોકલી આપી પોતાની પવિત્ર ફરજ
સ્વ. નાગજીભાઈ ખેતાણી અદા કરી છે.
માનવને ગામડાંમાંજ પાકે છેસૌરાષ્ટ્રની ભૂમીનું તળ એને થોડાક મહીના પહેલા માણસા કોલેજના ફંડ માટે સંસ્કાર માટે રસાળ છે. ભય સૌરાષ્ટ્રના જુનાગઢ તાબાનું મેરવાડા ગામ કાર્યક્રમમાં સારી એવી જહેમત ઉઠાવી ફંડ એકઠું કરવામાં કલે- એ શ્રી નાગજીભાઇ ખેતાણીનું જન્મસ્થાન. પિતા શ્રી કેશવજી જના દાતઓને સારો એવો સહકાર આપ્યો હતો.
મનજી તથા માતુ શ્રી રતનબાઈ. સને ૧૮૯૩માં એમને જન્મ શ્રી નઝરઅલી કે. એડનવાલા
થયેલે સને ૧૯૬૧માં રવર્ગસ્થ થયા. જુનાગઢ સ્ટેટ ફર્સ્ટ કલાસ
ગણુતુ. રાજ્યમાં કે રી અને દેકડા એ. સીકકા ચાલતા તથા પિતા જ્ઞાતિમાં દાનનો ધોધ વહાવનારા દાતાઓ આજે અનેક સંસ્થાના જુનાગઢમાં પારુલ ર.૫ ૫ણ ચાલતા નવસો નવાણુ મળી આવે છે પણ સાથે સાથે જાહેર દાન કરવાની વૃત્તિવાળા પાદરનું સંસ્થાન જુનાગઢ ગણાતું છતા શિક્ષણ ખાતું ધણુજ ગરીબ સજજનો સૌનું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. અમરેલી હતું. મેરવાડ ગામમાં નિશાળ નહિ તેથી પિતાશ્રીએ મિત્રને ત્યાં જીલ્લામાં આવેલા બગસરા ગામે શ્રી નઝરઅલીભાઈ એડનવાલા ના ભાદને ભણવા મોકલેલ એમ પાંચ ગામ મળીને ગુજરાતી એક મુક દાતા તરીકે ખાસ જાણીતા છે. તેઓએ પિતા ી વોહરા ચાર ચોપડીને અભ્યાસ થયે. કેમ માટે સૌરાષ્ટ્રના વિદ્યાર્થી એ ને કેલરશીપ મળી શકે, એવું એતો કયા અને વેપારીઓ ભાગ્યા, પિતાશ્રી કેશવજીભાઈ એક ટ્રસ્ટ કરેલ છે. જેનો લાભ છેલ્લા પંદર વર્ષેથી તેમની જ્ઞા તને સને ૧૯૦૩માં મે ટ કુટુંબના નીભાવ અર્થે મુંબઈમાં જઈને નાકમળતો રહે છે. પણ હાલમાં જ તેઓએ બગસરા શહેરને મુંઝવતા રીએ લાગ્યા. પાંચભાઈ અને એક બહેન નાગજીભાઈ સહુથી મોટા, શાળાની તંગીના પ્રશ્નને લક્ષમાં લઈ રૂા. ૩૩૦ ૦૦ નું દાન આપી, એટલે ઘર વ્યવહારનો બેજે તેમણે સંભાળ્યો. સને ૧૯૦૭માં સરકારી સહાય સાથે રૂા. ૬૪૦૦૦ ની શાળા નિર્માણ કરી આપી નાગજીભાઈએ પણ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. પ્રથમ તેર રૂપીયા શહેરની એક સાચી જરૂરીઆત પૂર્ણ કરી છે. આ ઉપરાંત તેઓ અને વધીને પાત્ર સ રૂપિયા પગાર થયો. પછીતે , સેના-ચાંદીના શહેરના દરેક નાના મોટા પ્રમોમાં રસ લઇ પિતાની સઃ કમાઈને દાગીના બનાવી દેવાનું ઘરનું કામ શરૂ કર્યું. તેમના લગ્ન અને લાભ સૌને ઉદારતાથી આપતા રહે છે. ગુજરાતના સમાજ જીવનમાં ૧૯માં જયાકુવર બહેન સાથે થયા. તેમને ત્રણ દીકરા અને ત્રણ આવા દાનેશ્વરીઓએ આપેલા યાદગાર શાળાઓને ગુજરાતની જનતા દીકરી. તેમાં હાલ બે દીકરા તથા ત્રણ દીકરી હયાત છે. કુટુંબમાં કયારેય વિસરી શકશે નહીં. માનવ કલ્યાણની પ્રતિઓએ વાચા ભાઇઓને સુમેળ ઘણો તેથી ઝડપી પ્રગતિ થવા માંડી. સને ૧૯૨૩મો. આપનાર દાતાશ્રી નઝરઅલી કે. એડનવાલાનું નામ અમરેલી જીલ્લાના જાપાનની સફર રેશમી કાપડના ઇમ્પોર્ટ માટે કરી પ્રતિકુળતાને બગસરા ગામ માટે સેવાની એક મધુર સુવાસ તરીકે ચીર રમણીય કારણે બે મહિનામાં પાછા ફર્યા આવીને મુંબઈમાંજ રેશમી કાપબની રહેશે એ નિર્વિવાદ છે.
ડની દલાલી શરૂ કરી ધણી તકલીફમાં પસાર થયેલા. જવનના શેઠ શ્રી રમણલાલ અમૃતલાલ
અનુભવોને કારણે સમાજના દુ:ખીભાઈ બહેનની સુખાકારી માટે
જ્ઞાતિના મંડળો મારફત તન, મન અને ધ થી સેવા શરૂ કરી દીધી શેઠશ્રી રમણલાલભાઈ ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ છે. સને ૧૯૭૩માં વળી પાછી મિત્રોની સહાયથી હોઝીયરીની પેઢીમાં ભાવનગરની અનેકવિધ સામાજિક સંસ્થાઓના પ્રાણસમાં શ્રી ભાગીદાર બની જાપાનની સફરે કુટુંબ સાથે ઉપડયા. તેમાં સારી રમણભાઈ બચપણથી જ સ્વધર્મ પ્રત્યે દ્રઢ અભીરુચીવાળા અને સફળતા સાપડી, રાષ્ટ્રિયતાને વરેલા છે. ભાવનગરમાં ઔદ્યોગિક ક્ષેત્રે જે પ્રગતિના
જીવન ઘડતરના કડવા-મીઠા ઘા પ્રસંગે પ્રાપ્ત થયા હતા. મંડાણ થયા તેમાં ધી ભારત આયર્ન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના એક અટાર વર્ષની વયે જૈન સાધૂના સમાગમે વૈરાગ્ય જાગતા સન્યાસ ભાગીદાર તરીકે રહીને ઘણો મોટો પુરૂષાર્થ કર્યો છે.
લેવાના ભાવ પણ થયેલ કારણ કે તે સારી પરિગ્રહ પર પૂર્વ તેમના પિતાશ્રી સ્વ. અમૃતલાલભાઈ ૫ણ સમાજ સેવક તરીકે જન્મથીજ મમત્વ રહિત પડ્યું હતું. જે જીવનના અંત સુધી ટકી જાણીતી વ્યક્તિ છે. જૈન સંધના અને પોતાની જ્ઞાતિના જાહેર
રહ્યું અને બહોળા કુટુંબ પરિવારમાં રહેવા છતાં જળ-કમળવત હિતના કાર્યોમાં ઘણા વર્ષોથી ઉંડો રસ લઈ રહ્યાં છે.
જીવન જીવ્યા. જાપાનની ત્રણ ત્રણ સફર કરવા છતાં અને ઘર બ રે ભાવનગર જૈન સંધ કાર્યવાહક સમિતિ અને વ્યવસ્થાપક અબ સખી છતાં ગરીબોના દુ:ખ નિવારવાની તેમની સમિતિના તેઓ શ્રી સભ્ય છે. આમાનંદ સભામાં તેમને સારા ભત હતી. બીમારની સુશ્રષા બેકારને નોકરી, વસ્ત્રહીણાને વસ્ત્રો
રાશન વગરનાને રોટલો એરડી વગરનાને એટલો એ વાતની ચિંતા સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સુખડીયા સમૃત—અમૃત વિદ્યાર્થી ગૃહનું એમને સદાય ઉજાગરો કરાવતી. સ ચાલન પણ તેઓ સુંદર રીતે કરી રહ્યાં છે. ભાવનગરના વ્યાપારી ગમે તે માગવા આવે ત્યારે ખીસામાં હોય તેટલું તરત ખાલી આલમમાં તેમનું સારું એવું સ્થાન છે.
કરે, પછી મિત્રને ચીઠી લખાને સહાય અપ વે અને તેટલેથી ન
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org