________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ]
૧૦૩૭
શેઠશ્રી ચુનિભાઈ ભ. મહેતા
નહિ, થોડી રકમ જુદી મૂકવી, જેમાંથી દર વર્ષે સાંઢીયા મહાદેવમાં ગરીબ માણસને પ્રસંગોપાત અન્ય પ્રકારની નાની મોટી મદદ કરતા ચોરાસી જમાડવાની વ્યવસ્થા આજસુધી ચાલુ છે. દુષ્કાળ વખતે રહ્યા છે. ઘોઘારી જૈન સેવા સમાજના કાર્યક્રમોમાં તેમની હાજરી સસ્તા અનાજની દુકાન શરૂ કરી મોટી નુકસાની વહેરી હતી. અચૂક હોય જ. ગાંધીજીની મોટી અસર હતી. સાદાઈથી રહેતા. સ્વદેશી કાપડનું જીવનભર મૃત હતું. સમય જતાં સિદ્ધપુરા આયર્ન વર્કસની શરૂઆત કરી જે આજે પણ તેમના પુત્ર પ્રાણજીવનભાઈએ એ કલાને જીવંત રાખી છે. ફેબ્રીકેશન અને ડેકેરેશનના કામમાં સૌને સંતોષ આપો. છે. ઉપરાંત ફરીન ટીમરો તૈયાર કરીને ૨૫ થી ૩૦ હજારનું
જન સમુદાયમાંથી મેળવેલી મારી પાસેથી મૂડી ઉપર માત્ર હુંડીયામણ રળી આપે છે હમણાં જ સ્વીટઝરલેન્ડની એક સ્ટીમરનું
ભારે જ નહીં પરંતુ મારા દેશ બાંધને પણ અધિકાર છે અને ૯૦૦૦ હે. પા નું મશીન વેડીંગ કરી આપ્યું. તેમના સુપુત્રો પણ
દેશને આબાદ બનાવવા માટેના વિકાસ કાર્યોમાં આર્થિક મદદ
કરવાનો મારો ધર્મ છે. તેમ સમજી દાન આપવાવાળા કુંડલા આ દીશામાં આગળ વધી છે.
તાલુકાના પીઠવડી ગામના વતની દાનવીર શેઠશ્રી ચુનિલાલ ભગવાનસ્વ. શ્રી ફતેચંદ ઝવેરભાઈ
દાસ મહેતાનું નામ સૌરાષ્ટ્રના નામાંકિત દાનવીરોમાં સદા અંકિત
રહેશે. સાદા અને સરળ સ્વભાવના અપ્રસિદ્ધને ચાહવાવાળા શેઠશ્રી ભાવનગર અને મુંબઈના જૈન સમાજમાં જેમનું આગવું સ્થાન ચુનિભાઈએ પૂર્યાસ્થામાં આર્થિક મુશ્કેલી, દુઃખ અને અનેક વિટંહતું, ધાર્મિક પ્રવૃત્તિઓમાં જેઓ હંમેશાં મોખરે હતા, વિદ્વાન બણને સામનો કરતાં જોખંડના વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ સાધતા અભ્યાસીઓ માટે જેમનું નિવાસસ્થાન ચર્ચા અને ચિંતનની સભર ગયા છે. વેપારી સાહસિકતા, નિતીમય પ્રમાણિક જીવન, સાદા અને રહેતું, અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં સંચાલનમાં જેમને સીધે યા સરળ વિચારે તથા દલીતવર્ગ પ્રત્યે હંમેશા સહાનુભૂતિ અને સેવા આડકતરો હિરો હતો. એવા શ્રી ફતેચંદભાઈનું પાલીતાણા જન્મ- સહકાર આપવાવાળા આ દાનવીરે ગુજરાતની અનેક સંસ્થાઓ, સ્થાન હતું. પૂર્વપુણ્યના યોગથી અને મુનિવર્યોના સમાગમથી અનેક વિકાસના કાર્યો તથા લેકો ઉપયોગી ક્ષેત્રનાં છૂટા હાથે દાન આપી જૈન શિક્ષણ સંસ્થાઓના અધિષ્ઠ તા બન્યા હતા. એક યશસ્વી યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી છે. પોતાના વતન પીઠવડી ગામે શ્રી વેપારી તરીકે તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમને ધાર્મિક ચુ ભ. મહેતા પ્રા. શા. તથા મુકતાબેન ચુ. મહેતા બાલમંદિર અભ્યાસ વિશાળ હતો, લેખનશકિ સુંદર હતી અને ઘણે ભાગે તથા પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે ભગવાનદાસ ન. મહેતા દવાખાનું સ્થિતપ્રજ્ઞ રહેતા. તેમનું બહાળું કુટુંબ ખુબજ સંસ્કારી અને તથા સા. કુંડમાં મુકતાબેન ચુ. મહેતા મહિલામંડળ તથા કે. કે. કેળવાયેલું છે.
હેપીટલ ઓપરેશન થીયેટર તથા કપાળબેડિંગમાં સારો ફાળો
આપી છે. આ સિવાય જેસરમાં ચુ. ભ. મહેતા ધર્મશાળા, તથા શ્રી શાંતિલાલ સુંદરજી શેઠ
છાપરી ગામે શાળાનું મકાન તથા કે. કે. હાઇસ્કુલમાં સારો ફાળો કાઠિયાવાડીઓ વ્યાપારી ક્ષેત્રે સાહસ અને શૌર્યતાની યશગાથાથી
આપ્યો છે. આ સિવાય અનેક ગામોમાં તથા શહેરોમાં અનેકવિધ જગતભરમાં મશહુર બન્યા છે તેમાં કેટલાક ધર્માનુરાગી મહાનુ
ક્ષેત્રોમાં દાનો આપ્યા છે. ભાવોની આધુનિક યુગને જે સુંદર ભેટ મળી છે તેમાં મુંબઈના જાણીતા દાનવીર શ્રી શાંતિલાલ સુંદરજી શેઠને આગલી હરોળમાં વસાણી કાતીલાલ ખીમચંદ મૂકી શકાય પ્રાચીન શહેર તરીકે પંકાયેલું (સિંહપુર) આજનું શિહેર એ એમનું મુળ વતન, ત્રણ અંગ્રેજી સુધીનો જ અભ્યાસ
બોટાદના વતની અને માત્ર છ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ તેમની બુદ્ધિ પ્રતિભાએ સિદ્ધિનું સંપાન સર કરવામાં યારી પણ બચપણથી સાહસિકતાના ગુણે જ લઈ વ્યાપારમાં આગળ આપી અને જૈન ધર્મના વિજય પતાકાને ઉંચે લહરાવવામાં વધવાને મન સેવતા હતા. શિક્ષણમાં જો કે આગળ પડતા યશભાગી બન્યા ચાલીશ વર્ષ પહેલા પોતાની સાધાર, સ્થિતિ, પણ રાષ્ટ્રિય ચળવળની હાકલને માન આપીને ૧૯૪રમાં શાળાના ગરીબાઇમાં દિવસો વિતાવેલા એટલે સખ્ત પરિશ્રમ અને વૃત-જપ
ત્યાગ કર્યો. સમય જતાં તેમની સાહસિકવૃત્તિએ ધંધામાં સ્થિરતા તપથી જીવન ઘડતરમાં સતત જાગૃતિ બતાવવી પડી હતી. વર્ષો
અપાવી. ગોહિલવાડમાં સૌ પ્રથમ ઓઈલ એજીને બનાવવાનું પહેલા મુંબઈમાં વાસણની લાઇનમાં નેકરીની શરૂઆત કરી. નિષ્ઠા અને પ્રમાણીક્તાથી કામ કર્યું જૈન ધર્મના વારસાગત સંસ્કારોના
શરૂ કર્યું. છેલ્લા એંશી વર્ષની જુની પેઢી વસાણી હરિચંદ નરસીદર્શન બચપણથી જ કરાયા હતા. એમની એ દિશામાં ભારે મોટી
દાસની પેઢીના ભાગીદાર છે. આ પેઢીએ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો જ તપશ્ચર્યાએ પ્રગતિની મંઝીલ વેગવાન બની. સમય જતાં કરી
વિકાસ સાચો છે જય ભવાની એજી. એન્ડ ફાઉન્ડ્રી વર્કસ ટાદ કરતા તેજ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર ફર્યું લક્ષ્મીની
જય ભવાની એન્જ. સ્ટોર્સ, વસાણી બ્રધર્સ ભાવનગર, વસાણું કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલ પુરૂષાર્થથી મેળવેલી ટ્રાન્સપોર્ટ ક. બોટાદ, વસાણી મશીનરી એન્ડ કુ. બોટાદ ઉપરોક્ત સંપત્તિને જરાપણું મેહ રાખ્યા વગર છૂટે હાથે દાનપ્રવાહ વહેતો પેઢી તથા કારખાનામાં વ્યક્તિગત રીતે પણ રસ લે છે અને રાખ્યો વિશેષ કરીને ગુપ્ત દાનમાં માનનારા છે. જૈન જ્ઞાતિના ઉત્તરોત્તર વિકાસ કેમ થાય તેની ઝંખને છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org