________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ].
૧૦૩૯
એ બાંધીને ખાલી તથા વન
સી. એમ. હાઈસ્કુલ, પાલીતાણુ નમસ્કાર મહામંત્ર મંદિર રા ૧૨૫૦૦) બાલમંદિર પુસ્તકાલય, ગ્રેસ ભવન, વૈદ્યકીય વિગેરે તેમની દેણગીને આભારી છે. શ્રાવકાશ્રમ બડેલી જૈન આશ્રમ સંસ્થાઓ શિક્ષણ અને સામાજિક સંસ્થાઓ, બ. વિ. મંડળ રાજનભર ધામક ઈનામી સંસ્થાથી માંડીને અનેક સેવાભાવી સંસ્થા (વડોદરા) તથા અન્ય નાની મોટી પ્રવૃત્તિઓમાં આમ એકંદરે રૂા. એને ઉદારદિલે ફાળો આપ્યો છે.
એક લાખ સુધીની રકમનું દાન તેમણે આપ્યું છે. જે આપણી
જ્ઞાતિનું નામ સમાજમાં અને દેશ ઉજજવળમાં કરનાર છે શ્રી પ્રતાપસિંહ વાઘજીભાઈ બ્રહ્મભટ્ટ એમ કહી શકાય ઉત્તર ગુજરાતમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં જ્ઞાતિબંધુઓમાં અને વહે
તેઓશ્રીના જયેષ્ઠ પુત્ર શ્રી ભગવતપ્રસાદ એક તેજસ્વી અને પારી વર્ગમાં જેમનું નામ સારી રીતે જાણીતું છે તે શ્રી પ્રતાપ
આશાસ્પદ યુવાન હતા તેમના અકાળ અવસાનથી તેમના કુટુંબ સિંહભાઈ ઊંઝાના એતિહાસિક કુટુંબ ભુપતસિંહના વંશજ છે.
પર એક મોટી ન પુરાય તેવી ખોટ પડી છે. તેમને બીજા પુત્ર શ્રી તેમને અભ્યાસ મેટ્રીકને છે, તેઓ એક પ્રખર વહેપારી છે,
શ્રી ઘનશ્યામભાઈ ધંધામાં તેમની સાથે છે તેમની ભાગીદારીમાં (૧) ધી ઊંઝા ઓઈલ મીલ કુ. (૨) ધી
20 ધી તદ્દન નિરાભીમાની નિખાલસ અને મિલનસાર સ્વભાવ એ કૃષ્ણ ૫સ મીસ કાં અને (૩) ધી ઊંઝા જીનીગ ફેકટરી ઊંઝામાં
તેમની વિશિષ્ઠતા છે. આતિથ્ય સત્કારની ઉચ્ચ ભાવના, જ્ઞાતિ ચાલે છે.
પ્રત્યે સંપૂર્ણ સ્વમાન અને પ્રેમભાવના, જ્ઞાતિ ની ઉન્નતિના હાર્દિક આ ઉપરાંત તેઓશ્રી ધી આબુરોડ ઇલેકટ્રીસીટી એન્ડ ઇન્ડ. ચાહક અને તે માર્ગે સતત પ્રયત્નશીલતા એ એમની વિશિષ્ટતાઓ સ્ટ્રીઝ કુ. લી. આબુરોડ (રાજસ્થાન)ના મેનેજીંગ ડીરેકટર છે
તેમના સંપર્કમાં આવનાર સૌ કોઈને જણાયા વગર રહેતાં નથી. તેમણે ઊંઝા મ્યુનિસિપાલીટીને પાછલાં ૨૦ વર્ષ સુધી પ્રમુખ શ્રી ગાંધી જગજીવન ગેવિંદજી તરીકે રહીને સેવા આપેલી છે અને તે સમય દરમ્યાન મ્યુ. એ
પાલીતાણા પાસે સમઢીયાળાના વતની નાની ઉમરમાં માતા ખૂબ જ સારાં કાર્યો કરેલાં છે. ઉપરાંત તેઓ ઊંઝા કેળવણી
પિતા ગુજરી ગયા. એકલવાયા જીવનથી ભારે મોટો આંચકે અનુમંડળ, ઊંઝા પાંજરાપોળ, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ તરીકે
ભવ્ય-ધર છોડીને ખાલી ગજવે ચાલી નીકળ્યા મુંબઈમાં પગ મકા હાલ પણ સેવા આપી રહેલા છે. ઊંઝા કલ્યાણ મંડળના ઉપ પ્રમુખ છે. રોટરી કલબ ઊંઝા તથા ઊંઝા ગ્રેઈન એન્ડ સીડસ મર
કોઈ બાંધી ઓળખાણું નહીં. માત્ર હિંમત અને શ્રદ્ધ એ કપરા દાડા
પસાર કરી દોરા બટનને ધંધો શરૂ કર્યો. સપ્ત પરિશ્રમ અને ચટ એસોસીએશનમાં ૨૦ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેલા છે. હાલમાં તેઓ ગુજરાત વહેપારી મહામંડળમાં કારોબારી સભ્ય
મહેનતથી કુટુંબનું ભરણપોષણ કર્યું. અનેક તડકા છાંયા જોયા પછી તરીકે છેલ્લાં ૧૪ વર્ષથી કો-ઓપ્ટ થાય છે તે તેમની વહેપારી
પણ ધાર્મિક મૂલ્યોને કદી ન ભૂલ્યા જીવનના છેલ્લા શ્વાસ સુધી ચઉમંડળની જોકપ્રિયતા બતાવી આપે છે. જ્ઞાતિના ક્ષેત્રે અને ખાસ
વિહાર ચાલુ રાખ્યો કબુતરની જુવાર અને અન્ય મદદ કરવાનું કરીને દઢાવ વિભાગની કેળવણભૂખને સંતોષવા માટે અપાયેલા
સમાજસેવાનું વ્રત કયારેય ચૂકયા નહી પછી તે ઈશ્વરે યારી આપી.
ધંધામાં બરકત વધતી ગઈ તેમના પુત્ર પરિવાર (૧૧ માણસનું શ્રી દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ અને ભૂપતસિંહ કિરતસિંહ વિદ્યાથી ભુવન વિસનગરના તેઓ શ્રી એક સ્થાપક અને દાતા છે. મંડળની
કુટુંબ ) આજે ખૂબ જ સુખી છે. આખું કુટુંબ ધર્મપ્રેમી, સમાજ પ્રવૃત્તિ દ્વારા કેળવણવાંછુઓને સહાય મળે તેવા પ્રયત્ન કરી
પ્રેમી અને ગુપ્ત દાનમાં માનનારૂં છે. રહેલા છે. બ્ર. વિ. મંડળ વડોદરાના તેઓશ્રી ટ્રી હતા અને તે શ્રી નારણદાસ હરગોવિંદદાસ વળીયા મંડળને પણ સારી રકમોનાં દાન આપેલાં છે. તેઓશ્રી હાલમાં સરકાર તરફથી ઊંઝામાં સેકન્ડ કલ સ ઓનરરી મેજીસ્ટ્રેટને માન
સૌરાષ્ટ્રમાં મહુવા પાસે વીરભૂમ વાઘનગરમાં એક ખાનદાન ભર્યો અને ગૌરવવંતે હદે ધરાવે છે. ઊંઝાના અગ્રણી નાગરીક
કુટુંબમાં જન્મ લઈ, અમરેલીમાં થોડો અભ્યાસ કરી નાની ઉંમરમાં
મુંબઈ તરફ પ્રયાણ કર્યું. દેશમાં રાષ્ટ્રિય ચળવળ પૂરબહારમાં ચાલતી તરીકે તેઓનું સ્થાન મે ખરાનું છે. ઊંઝાની તમામ જાહેર પ્રવૃત્તિ
હતી તેવા સંજોગોમાં ધંધામાં ઝંપલાવ્યું. વતતની ગરીબી અને એમાં તેમનું સ્થાન હંમેશાં અગ્રણી તરીકે રહેતું આવ્યું છે.
અજ્ઞાનતામાં સબડતી પ્રજાને કંઈક ઉપયોગી બનવાની ઉમદા લાગણી તેઓશ્રીની દાનશીલતા ઘણી જ છે, તેમની દાનમાં અપાયેલી
સાથે ધંધામાં પ્રગતિ સાધતા ગયા. લક્ષ્મીદેવીની કૃપા થઈ અને મુખ્ય રકમની યાદી નીચે મુજબ ગણાવી શકાય.
સંપત્તિને સદ્ ઉપયોગ કરતાં રહ્યાં ગામ વાવનગરમાં શૈક્ષણિક રૂા. ૫૧૦૦૦) સ્વ. ભગવતપ્રસાદ પ્રતાપસિંહ બ્રહ્મભટ્ટ આર્ટસ સવલતો ઉભી કરી, દુષ્કાળ કે અન્ય આફતો વખતે યોગ્ય મદદ કોલેજ માટે.
મોકલીને સૌના આશીર્વાદ રૂપ બન્યા રામજી મંદિર અને ધાર્મિક રૂ. ૧૦૦૦૦) શ્રી ભુપતસિંહ કિરતસિંહ વિઘાથી ભુવન માટે કાર્યોમાં પણ એને હિરસો જરાય ઓછો નથી. પંચાયત મહિલા વિસનગર છાત્રાલયમાં (તેમના સમગ્ર કુટુંબ તરફથી રૂ. ૧૫૦૦૦) પ્રવૃત્તિ કે સહકારી પ્રવૃત્તિ તેમના દેરીસંચાર અને માર્ગદર્શન નીચે રૂા. ૧૦૦૦૦) ઊંઝામાં હોસ્પીટલ માટે.
ચાલુ છે. વાડાબંધી અને કોમવાદના તેઓ કટ્ટા શત્રુ છે. ગામની રૂા ૧૫૦૦) ઊંઝા કેળવણી મંડળને.
અન્ય જરૂરીયાતો સેનેટરી વેસ, રાસમંડળ જેવી સંસ્કારિક પ્રવૃત્તિરૂા૩૦૦૦) ઊંઝા પાંજરાપોળને.
એમાં ઉોજન આપતા રહ્યાં છે. પ્રસંગોપાત વતનને યાદ કરીને રૂ. ૩૦૦૦) પ્રાથમિક સ્કૂલ [ઊંઝાના મકાને માટે માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચુકવી રહ્યાં છે.
નથી કાનને લઈ હિંમત અને જ ધાર્મિક સ.
એ. વાળમાં કરી રહેલા છે
છે રાતિને તેમની વાત
ને અને
રવિવારજાજસેવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org