Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1004
________________ ૧૦૪૦ હદ ગુજરાતની ગરિમત શ્રી એચ. કે. દવે શ્રી મોહનલાલભાઈ વિગેરેને આફ્રિકા તેડાવ્યા અને ટાંગાનીકા, યુગા ન્ડા અને કેન્યામાં કોટન જીનીંગ પ્રેસીંગના ઉદ્યોગોમાં તથા કાપડ પિતાની સ્વયંશકિતથી વ્યાપાર ક્ષેત્રે સૌરાષ્ટ્રભરમાં સારી એવી કેટન અને લોકલ પ્રોડ્યુસના આયાત નિકાસના વેપારમાં ખૂબ જ નામના મેળવનાર શ્રી એચ. કે દવેનું મુળવતન ભાવનગર છે. હરણફાળ પ્રગતિ સાધી શ્રી ભગવાનજીભાઈની દીર્ઘદ્રષ્ટિ અને આપશી પીંગ અને ફેરવર્ડગના ધંધામાં તેમની પેઢીને પ્રથમ હરોળમાં સૂઝથી સિદ્ધિના સોપાન સર કરતા ગયા. વતનમાં અને મુંબઈમાં મૂકી શકાય. ગુજરાતના તમામ બંદરો ઉપર તેમના નામની પેઢી છે. મેળવેલી સંપત્તિનો છૂટે હાથે સદઉપયોગ કર્યો. ધાર્મિક અને માન માત્ર ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ બચપણુથી એક વતાની પ્રવૃત્તિઓમાં મન મૂકીને ઉદાર દિલે કાળે આપ્યા. સૌથી યશસ્વી વ્યાપારી તરીકેના લક્ષણ દેખાતા હતા. શરૂઆત જુદી જુદી નાનાભાઈ શ્રી મોહનલાલભાઈ આફ્રિકા રહે છે, આ કુટુંબની માટી જગ્યાએ ટુંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી ખંત સખાવતોમાં કેશોદમાં મીડલસ્કૂલ, હાઇસ્કૂલ, જનતા હોસ્પીટલ બધિઅને પ્રમાણીકતાથી કામ કરી સૌના હૃદય જીતી લીધા અને બંદરને વામાં મોટી રકમ ખચી છે. લગતા કામકાજમાં માલની ઝડપી હેરફેર માટે કામમાં મન પરોવ્યું. થોડી મુશ્કેલીઓનો સામને પણ કરવું પડ્યું અને છેવટે વેપારી શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી સાહસિકતાને સિદ્ધ પ્રાપ્ત સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને ધર્મપ્રેમી શેઠશ્રી બકુભાઈ થાય જ છે એવી દૃઢ પ્રતીતિ થતી પોતાની ઉચ્ચત્તમ આદર્શોની અને પુર્વને પુણ્યથી મેળવેલી લક્ષ્મીને પણ સમાજોપયોગી કામોમાં ભોગીલાલભાઈ સરલ, વિનમ્ર, દયાળુ અને પરોપકારી સ્વભાવને કારણે તેઓ જનતામાં ખૂબ જ લેકપ્રીય થઈ પડ્યા છે. ભાવનગરને સદઉપયોગ કરતાં રહ્યાં. જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે લોક ગણે એવી એકેય સંસ્થા નહિ હોય કે જેમાં એમનો સહકાર ના ચાહના પામ્યા છે. તેમના પરિવારના ત્રણ પુત્રો શકરભાઇ દવે શ્રી ધનુ ભાઈ દવે, દીનકરભાઈ દવે, બે પુત્રીઓ, બે સદર અને અન્ય હેય. કલાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે સંગીતક્ષેત્રે સારા સારા કલાકારોને એમના બહોળુ કુટુંબ આજ સુખી છે. નિરાડંબર તેમના વ્યક્તિત્વની તરફથી ઉત્તેજન મળ્યું છે. મળતું જાય છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે તેઓ કલાપ્રેમી આત્મા છે. બાળકોમાં શિસ્તસંયમ ખાસ વિતિષ્ટતા હતી. તેમની દેણગીએ ભાવનગરમાં સામાજિક અને ચારિત્ર્યની ભાવનાદઢ થાય તે માટે કેળવણી ક્ષેત્રે પણ તેઓ ઉડો કામોમાં ઘણી મોટી સુંદર ભાત પાડી છે. રસ લઈ ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલને વિકસાવી રહ્યા છે. શ્રી રમણીકલાલ છગનલાલ પટેલ શ્રી ચંદુલાલ ટી. શાહ રાજકોટ જિલ્લાનું ભાયાવદર ગામ તેમનું મૂળ વતન. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ પણ સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક દિશામાં છેલ્લા વીલેપાર્લાના રહીશ અને વિમાના સુપ્રસિદ્ધ વિમા એજંટ શ્રી દસકામાં જ યુવાનોએ હામ ભીડી છે. તે હરોળમાં શ્રી પટેલને મુકી ચંદુલાલ એક પ્રથમ પંકિતના સજજન છે. તેઓ કેન્ફરન્સના શકાય કારણ કે ધંધા અંગેના ઊંડા અભ્યાસને લઈ નાની ઉમરમાં જૂના મિત્ર-ચાહક છે અને કોન્ફરન્સ જયારે સેવા માગે ત્યારે ચંદુઠીક ઠીક પ્રગતિ સાધી શક્યા છે. તાજેતરમાં પોટરીઝ ઉદ્યોગ, ભાઈ હસ્તે મુખે મોખરે હોય, જેથી કેન્ફન્સની સાથે તેમને પણ સાલ્વન્ટ એકટ્રેકશન પ્લાન, બીડીપા તથા તમાકુના વ્યાપારમાં જય જય’ વર્તાય. ચંદુભાઈ એટલે “અમારા સી. ટી. શહ.એટલા જય જય વતાય ચ દુભાઈ એટલે અમારા સા. ટો કામગીરી કરી રહ્યા છે. ઓરિસ્સા રાજ્યમાં ચાલતી ગુજરાતી સમાજ બધા તેઓ જૈન સમાજમાં દ્વાર છે. ચંદુભાઈ ભૂતપૂર્વ ૧૭ વર્ષ સંસ્થાઓની સ્થાપના અને સંચાલનમાં અગમ્ય ભાગ ભજવેલ છે સુધી જે. પી. અને ૧૦ વર્ષ એનરરી મેજર હતા, મોરબીમાં ભાડીયાદ પોટરીઝની સ્થાપના ૧૯૫૯માં ભડીયાદ નામના ૨૫૭ માણસોની વસ્તીવાળા ગામમાં કરવામાં આવી આજે ગુજરાત શ્રી શામજીભાઇ હરજીવનદાસ મહેતા રાજ્યમાં નળીયાનું મોટામાં મોટું કારખાનું થઈ ગયું છે. કારખાનામાં સેવા આપી રહ્યા છે. પટેલ જ્ઞાતિમાં તેઓનું આગવું સ્થાન રહ્યું સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિએ જે કેટલાંક સાહસિક નરરત્નોની છે. એટલું જ નહિ, મોરબીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સારૂ એવું સમાજને ભેટ આપી તેમાં અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની ઉરોજન તેમના તરફથી મળતું રહ્યું છે. શ્રી શામજીભાઈ એક ભદ્ર પુરૂષ તરીકે જ નહિ પણ યશસ્વી ઉદ્યોગપતિ તરીકે દેશભરમાં સારી એવી કીતિ સંપાદન કરી છે. શ્રી ભગવાનજી સુંદરજી નથવાણી યાણાની દુકાનમાં પાંચેક વર્ષ કામ કર્યું. સત્તર વર્ષની ઉંમરથી ધંધાકીય અનુભવ મેળવવો શરૂ કર્યો કરીકેશોદનિવાસી શ્રી ભગવાનજીભાઈ નથવાણીનું જીવન ભવિષ્યની સમય જતાં મીનરસની લાઇનમાં મન પરોવ્યું અને એ જ પેઢીને બેધ, બળ અને પ્રેરણા આપે તેવું છે. સેરઠના ઇતિહાસમાં લાઈનમાં એકધારૂ પચાસ વર્ષથી ધૂણી ધખાવી બેસી ગયા છે આખા નાથાણી કુટુંબ સાહસિકતાના ઉમદા ગુાએ એક અનોખું પ્રકરણ હિન્દુસ્તાનમાં તેમને પ્રથમ નંબર આવે છે. કોઈ પણ કામમાં તપ રહ્યું છે. બહુજ નાની ઉંમરમાં પિતાશ્રી સાથે આફ્રિકામાં વેપારમાં શ્રેર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત નથી થતી એમ શ્રી શામજીભાઈ દઢપણે જોડાયા. કાર્ય કુશળતાના બીજ બચપણથી જ રોપાયા. પિતાની માને છે. એક પણ દિવસ એમણે રજા લીધી નથી આરામને હરામ ઉત્તરોત્તર પ્રગિતને લઈ નાનાંભાઈઓ શ્રી સવજીભાઇ, લીલાધરભાઈ, ગણે છે. આખું યુરોપ-આફ્રિકા જાપાન વિગેરે દેશોનો પ્રવાસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041