Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 989
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ] અને ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવી તેમાં સેવાના મોટા હિરસા આપી રહ્યા છે તેનું કારણ તેમનેા સ્વભાવ, સરળ, સદાચારી, સહિષ્ણુ, સુવિવેકી, સત્યપ્રિય છે. સમાજસેવાના નાના મેાટા પ્રસ ંગોમાં તેમની હાજરી અચુક હાય જ. આ પ્રદેશમાં ૧૯૨૫માં આવ્યા પછી બીડીનું કારખાનું શરૂ કર્યુ. ખત મરે ન અને ભાણીનાને ને જીજ્કાલ મણીલાસ એન્ડ કંપની, પૈડીના મેનેજીંગ પાર્ટનર બન્યા. અને પાતામાં કરેલી કાર્યદક્ષતાના લીધે પેાતાનું સત્વ આ પેઢીમાં હજારો મજદુરા અને પુષ્કળ કમ ચારી કામ કરે છે, તેમના પુત્રો તથા પુત્રીઓ શિક્ષિત અને સરકારી છે, એટલુ જન્મી, દાનગંગા પ્રસંગોપાત વહેવડાવવામાં પોતાના ધમ સમન્ત્રા છે. ગેદિયામાં આ કુટુંબ આગળ પડતું સ્થાન ધરાવે છે, ગાંદિયા સૌરાષ્ટ્રના નાના ગામ જેવું લાગે છે જ્ઞાનધર્મ પ્રત્યેની પુરી બાની પણ કટુપે પ્રતીતિ કરાવી છે, શ્રી સુલ્તાનઅલી કાસમઅલી લાદીવાલા શાંત અને સૌજન્ય પ્રકૃતિવાળા, તદ્દન સામાન્ય સ્થિતિમાંથી આપમેળે અને સખ્ત પત્રિમે ઔદ્યોગિક સેત્રે સૌરાષ્ટ્રમાં નાના મેળવન૨ શ્રી સુલતાની ગાદીવાસાનું નામ બણીતુ છે. ભાવનગરના વતની શ્રો લાદીવાલાએ ઇન્ટર સાયન્સ સુધીના જ અભ્યાસ સૌ પશુ પોતાની તૈયાઉલન અને કાર્ય કુશળતાને નાની જ ધંધામાં પ્રાવિસ્તૃતા મેળવતા રહ્યા. ખેતાલીશ વર્ષની ઉમરના શ્રી લાદીવાલાએ ૧૯૮ થી ૯૫૫ના સમયકાળ દરમિયાન મુજામાં શયુક્ત કુટુંબ સાથે કપાત-એક પાર ના પાના ઘરે જ બઢાના અનુભવ પ્રાપ્ત કર્યા. ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવવાના સ્વપ્ન ચપથી મેતા હતા. સમય જતાં તેમણે ૯૫૫થી ટાર્ક હસ મેન્યુરી'મના સ્વતંત્ર ધંધા ભાવનગરમાં શરૂ કર્યા સાથે મારબલ કટીંગ પેાલીસીંગનું કામ શરૂ કર્યું જે કામ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તેમણે શરૂ ક્યું અથવા તો સૌરાષ્ટ્રમાં બીજુ કાર છે નહિ, ટુરી મુડીથી શરૂ કરેલા સાહસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડે. અનેક હતના તાલુવાણામાં શ્રી સાદીયાઝને પસાર થવુ' પડ્યું. એકમાત્ર શ્રદ્ધાને બળે કામ અવિરત ચાલુ રાખ્યું. તેમણે ધંધામાં છેવટે જે કાંઈ સિધ્ધિ હાંસલ કરી તેમની પાળનું ઘેરાબળ તેમના સ્વ. ધર્મપત્નિ હતા. સ્વ. ઝરીનાબેનના નામ ઉપરથી ઉજ્જવળ યાદગીરીરૂપે તેમણે ‘રીના ટાઇલ્સ 'ના નામે ધંધાની શરૂઆત કરી, ઉચ્ચ ચારિત્ર્ય અને આદર્શ નારીના સ ગુગ્ગોની પ્રતિભા ધરાવતા ૨૬. ઝરીનાબેને ધૃવનની પોતાની ફરતે ઉપરાંત ધંધાને ચિંકસાવવામાં વધારેમાં વધારે રસ ધા હતા. જે અહીં નાંધ્યા વગર રહી શકાતુ નથી. શ્રી માદીવાળાનું આધ્યાત્મિકતાથી રંગાયેલ વન છે. વનમાં નવુ જાણવા, જોવા અને સમજવાની લગનીએ યુરેપના ઘા દેશનું તેમણે પર્યટન કર્યું છે. Jain Education International i:" નિપાત્ર, નિરાળીમાની અને કદાર ત્રિ એવા આ બુથ ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. દાન એવી રીતે આપવું કે જમણા હાથે દઇએ તેા ડાબા હાથને પણ ખબર ન પડે એ ઉકિતને સંપૂ 'પણે વળગી રહેનાર શ્રી લાદીવાલાએ ભાવનગરની ઘણી સંસ્થાઓને ક .પી . ભાવનગરની રેટરી કલબના સભ્ય છે. પેાતાની ધંધાકીય પૈકીના સ્ટાફને અને માણુસેને આપ્તજન જેમ ગણે છે, ઋતુ પ્રમાણે ચીજ-વસ્તુ પોતાના માણસોને આપી એક કુટુંબની ભાવનાને અમલી બનાવી છે. પેાતે સ ́પત્તિના ટ્રસ્ટી છે એમ માનીને મેાકળ મને અને ઉદાર હાથે એક યા બીજી રીતે સૌને ઉપયાગી બનતા રહ્યાં છે. તેમને ત્યાંથી કદી કાઈ નિરાશ થઇને પાછું ગયું નથી એવી એમની ઘણી વિશિષ્ટતા છે. ભવિષ્યમાં પરદેશમાં પેાતાની ઓફિસ ખોલીને અહિંથી માલ મૈકલવાની કા ધરવે છે. ખરે જ આ ધરતીનું તે ગૌરવ છે. સ્વ. શ્રી માવજી હીરજી અને શ્રી હંસરાજ માવજી તે મૂળ રહેવાશી જુનાગઢ નજીકના મજેવડી પાસેના ગામ ગાધરના હતા. શ્રી માવજીભાઈનો જન્મ સ”, ૧૯૬માં ભી તેમના સ્વર્ગવાસ સ.૯૨માં અમરેલીમાં થયો. માવજીભાઇ આભયથી જ મહાપ્રતાપી, અત્યંત બુદ્ધિશાળી, તેજસ્વી અને મહાન મુત્સદી હતા. તેમનામાં ાણિક કરતાં ક્ષત્રિય તત્ત્વ વિશેષ પ્રમાણમાં હતુ. જ એ વખતે કાફિયાવાડમાં એખાના વાઘેરે અને કાર્ડિ લેકેને ખાવાના ત્રાસ તો હતા વાઘેર અને જાવંતનો બાય ગાય ભાથી સહન ન થ અને તેઓએ તેનો બારી પૂર્વક સામના કર્યાં. તેઓ ભેટ બાંધી ઝુકાની ભીડી ખભે માટી ઢાલ, માત્રા તેમજ 3 તવવાર બાંધતા. એ વખતે છાલીયા વાઘેરના કાળા કેર વર્તાતા. એક દિવસે તે અને તેની ટાળી એ એ ગામે ભાંગતી ગાયકવાડના એક જીવા જમાદારને કોઈ અપરાધ માટે ખડેરાવ મહાર જે ગુસ્સે થઇ હદપાર કર્યાં, અને જીવાભાઇ પણ આ ટાળીમાં ભળી ગયા. માવજીભાઇએ જીવાને સાધ્યા અને તેની મદદ વડે વાઘેરની ટાળીનેા માટે ભાગ પકડાઇ ગયા. ખંડેરાવ ગાયકવાડ આ સમાચાર સાંભળી બહુ રાજી થયા, અને માવજીભાઇના બ વપરાક્રમથી તેઓ ભારે પ્રભાવિત થયા અને તેને પચાસના ( અમરેલી, ધારી, કૈાડીનાર, દામનગર દ્વારકા વિ) તમામ વહીવટ સુપ્રત કર્યા. ત્યારથી માવજીભાઇ ગાયકવાડના પૉંચમહાલના સુબા થયા, અને તેમના મૃત્યુ સુધી તેએ વહીવટદાર રહ્યા માવજીભાઇએ કરી બતાવેલા પરાક્રમના કારણે માવજીભાઈને વંશપરંપરા દર મહિને ખસે. બાબાસાઈ રૂપિયા મળે તેવા લેખ કરી આપ્યા અને મા પૅન્શન સ. ૧૯૩૦ની સાલ સુધી તેના કુટુમ્બીનાને નાં કરતુ . સ. ૧૯૧૮માં આપ્યાનાં વધાઓ મોટુ ભંડ ઉદ્ભાસ્' અને મૈં વખતે બ્રિટિશ સરકારની કોજના પણ અનેક ભાન ઘેટાંની માફક કાપી નાખવામાં આવ્યાં. એ બંડાળાના મુખ્ય નાયક મુળુ મારેક અને તેના મા જોધા માણેક હતા. આજે પતુ આ નમો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041