________________
૮૬૦
[બૃહદ ગુજરાતની અસ્મિતા શ્રી મેહનભાઈ એમ. સોલંકી :
પ્રકૃતિના વિજયમાં રસ લેતા કર્યા અને તે Aviculture - લીલીયાના વતની છે. જુના જમાનાના સિકકાઓ,
એટલે પક્ષી પાલનનું વિજ્ઞાન આ શોખને લીધે તેઓ પિતે ભાષા, પત્રો અને જાણવા જેવી જુની હકીકતોના સંગ્રહ- જેમને પોતાના ગુરૂ ગણે છે તે ભાવનગરના સદૂગત વડકાર છે. વૈદ્ય છે. આખું કુટુંબ સંસ્કારી છે. સાહિત્ય નગરા નાગર ગૃહસ્થ શ્રી કંચનલાલ ગીરજાશંકર દેસાઇ, સંશોધનમાં ઘણું જ સારે રસ ધરાવે છે, ભારતના મુક્તિ જેએસગપણમાં તેલમાં બનેવી થતા હતા. તેમના અંગત સંગ્રામના અનેક લડવૈયાઓની જીવનકથાઓ તેમના ખુબ જ પરિચયમાં આવ્યા ને પક્ષી જગતનું કંઇક નવું, પાસેથી મળી શકે છે. રાજ્ય સરકારના પુરાવખાતામાં
નોખું જ્ઞાન તેઓ તેમને આપતા. તેમના ગુરૂને પક્ષી છેલા ૧૭ વર્ષથી પિતાની સેવા આપી રહ્યા છે. શરૂઆ- શોખીનો કંચન કાકાના નામથી ઓળખતા હતા. તેઓએ તમાં તેઓ રાજકોટ, જામનગર અને કચ્છના મ્યુઝીયમના કંચન કાકા પાસેથી સારૂં જગત જ્યારે ભરનિંદ્રામાં પિઢયું કયુરેટર તેમજ મુંબઈ સરકારમાં પુરાતત્ત્વવિદના પદે હતા. હાય ત્યારે પલેટ અને તેના વિષયોમાં જેમ સંવાદને ચર્ચા
તવમા એ ય તારી એ ડ દ્વારા જ્ઞાન અપાતું તે પ્રમાણે અનેક અખંડ રાત જાગીને તેમજ રાજ્ય પુરાતત્વ અને મ્યુઝીયમ તેમજ રેકર્ડસ
તેઓએ પ્રશ્ન અને ઉત્તરની પદ્ધતિ પ્રમાણે પક્ષી અંગેનું વિષયની નિષ્ણાત કમિટીઓમાં સભ્ય તરીકે કામ બજાવ્યું
સમગ્ર જ્ઞાન મેળવેલું. છે. પુરાતત્વ વિષય અંગેની આંતરરાષ્ટ્રિય પરિષદે તેમજ
' તેઓના પ્રકૃતિના શોખને લીધે તેમને દેશી રાજાઓના અખિલ ભારતીય કક્ષાની પરિષદમાં તેમણે અવારનવાર
પરિચયમાં પણ આવવાનું થયું હતું. જેમાં ખાસ આ ગુજરાત રાજ્યનાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધે છે, તેમજ
રજવાડામાંથી તેમને જેટલું પ્રકૃતિના લાડકવાયા જંગલી સભ્ય પદે રહ્યા છે. ગુજરાત ઇતિહાસ પરિષદના તેઓ એક
પ્રાણીઓ વિષે જાણવા મળ્યું, તેટલું જ તે વખતના રજવખતના ઉપપ્રમુખ હતા.
વાડાને પણ અદ્દભુત અનુભવ પ્રાપ્ત થએલો. ત્યાર પછી
તેઓ ભાવનગર શહેર સુધરાઈની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદપુરાતત્વ વિષયમાં તેમણે ઠીક ઠીક ફાળો આપે છે.
વાર તરીકે ચુંટાયા અને ઉત્તરોત્તર કામગીરી બજાવી. અને તે વિષયના લગભગ ૧૦૦ જેટલા લેખો તેમજ વાયુ
તેઓએ જુદી જુદી સિક્ષણ સંસ્થામાં શિક્ષણ તરીકે જોડાવાર્તા, કાવ્ય પ્રસિદ્ધ કર્યા છે. મેન્યુમેન્ટલ લેન્ડમાર્કસ
ઈને કામ કરેલું પરબંદરની ગુરૂકુળ સંસ્થામાં શિક્ષક ઓફ ગુજરાત” નામનું એક ખાતાકિય પ્રકાશન તેમણે કરેલી ...
ન તણ તરીકેની કામગીરી કરીને હમણાં જ નિવૃત થયા છે. બહાર પાડ્યું છે. મેટાં પુસ્તક જેવાં કે “ સીલીંગ્સ ઓફ ધી ટપલ્સ ઓફ ગુજરાત” અને “એયડરી એન્ડ શ્રી જોરાવરસિંહ જાદવ (એમ. એ.) : બીડ વર્કસ ઓફ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ” તેમના સહકાર્ય જુદાં જુદાં સામયિકો અને નિકોને પાને સતત ચમકી કરો સાથે ખાતાંકિય પ્રકાશન પ્રગટ કરેલાં છે.
રહેલાં ૨૪ વર્ષના નવજવાન શ્રી જોરાવરસિંહ જાદવે શ્રી કપીદ્રલાલ માધવલાલ મહેતા :
સંસ્કૃતિ અને ઇતિહાસના ખાસ વિષય સાથે ગુજરાત
યુનિવર્સિટીમાંથી એમ. એની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ આજથી લગભગ અર્ધી સદી અને દસ વર્ષ પહેલાં લેકવાર્તાઓ, વિવેચન લે છે ઉપરાંત ના લખે છે. અને અમદાવાદમાં તેમના સાળમાં વિ. સં. ૧૯૬૨ ને વૈશાખ ભજવે પણ છે. હાસ્ય અને કટાફા લે છે પર પણ તેમની સુદ ૨ ને બુધવારના રોજ જન્મ થયે. તેમનું બાલ્યકાળનું કામ ચાલે છે. તેમની કૃતિઓ અંગ્રેજી અને મરાઠીમાં જીવન અમદાવાદમાં પસાર થયેલું, તેઓએ ભાવનગરની અનુવાદિત થવા તવાખા છે. કયારેક હિંદીમાં પણ તેઓ લખે આડ હાઈસ્કુલમથી મુંબઈ યુનિવર્સીટીની એન્ટ્રન્સ છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦ જેટલાં લોકપરીક્ષા પસાર કરીને ભાવનગરની શામળદાસ કોલેજમાં ગીત નું સંશોધન કર્યું છે. લોકસાહિત્ય અને સંસ્કૃતિ પ્રીવીયસન વગમાં દાખલ થયા. તે કેલેજના પ્રીવીયસના પરના લગભગ ૨૦૦ ઉપરાંત લેખે પ્રસિ ધ થઈ ચુકયા છે. વર્ગમાં પરીક્ષા પસાર કરી ગુજરાત કેલેજમાં ઇન્ટર સાય
સને ૧૯૫૯માં મુંબઈ મુકામે મળેલા અખિલ ભારત ન્સના બી ગ્રુપમાં દાખલ થયા. ત્યાર પછી ભાવનગર
લોકસાહિત્ય પરિષદમાં ગુજરાતના પ્રતિનિધી તરીકે હાજરી આવીને સામળદાસ કોલેજના ઈ-૨ આર્ટસના વર્ગમાં
આપી હતી. ગુજરાતી લોકસાહિત્ય સમિતિ તરફથી સિદ્ધ દાખલ થયા ને વિજ્ઞાન છોડીને ૧૯૩૫ માં ઇતિહાસ અને
થયેલા લોકસાહિત્યમાળા ભાગ ૨-૩ અને ૪માં ભાલપ્રદેઅર્થશાસ્ત્ર લઈ સામળદાસ કોલેજમાંથી બી. એ થયા.
શના લોકગીતનું સંપાદન કર્યું છે. તેમનો પ્રિય વિષય પછી ગુજરાત કેલેજમાં જે એક વર્ષ રહ્યા તે દરમિ- સંશોધનનો છે. એમ. એ. થયા બાદ અમદાવાદની સેંટ યાન તેમને પ્રે. અનાતા પાસેથી અને પ્રો. સુતરીયા પાસેથી ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે થડા વર્ષો કામ કર્યું જે પ્રકૃતિ વિશેનું જ્ઞાન મળ્યું તે તેમના ત્યાર પછીના જીવ- છે. હાલમાં તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન નમાં ખુબ ઉપયોગી અને રસમય થયું. ગુજરાત કોલેજમાં અધિકારી તરીકે કામ કરે છે અને “ સહકાર” સાપ્તાહિક એક વર્ષના વિજ્ઞાનના અભ્યાસથી તેમને એક તદ્દન નવીજ તથા ગ્રામ સ્વરાજ’માસીકનું સંપાદન કાર્ય સંભાળી રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org