________________
[ ૬ ગુજરાતની અસ્મિતા
માંડણ ભગત ભગવાનની ઝાંખી કરવા માટે ભીડમાંથી અાગળ આવ્યા. ભગવાનના સિદ્ધાસન રણી નજર કરી પણ ભગવાનના દર્શન ન થયાં. સિહાસન ખાવી જણાયું. * બાપ ! ઈશાના દરબારમાં અગવડ! ઈશરાના ઘર-માંડણ ભગતને દશન ન થયાં. માંડણ બગાની આંખમાં આંસુ બારમાં ન ાય અગવડ કે ન હોય ઊણપ પ..... ' તવેથી માંડણ ભગત બોલતા અટકી પડ્યા.
આવી ગયાં. મદિર બહાર જઈને ચોધાર આંસુએ રડી પડયા.
બાપ ! દ્વારકાના નાથ ! મુંને દન નહિ ! મધુ છાડી નારે દ્વાર આવ્યા અને નિરાશ ! બાપ ! હવે જીબીને શું કરવું છે ? તે પણ મને તોડયો ? હવે જીવતર શા ખપનું ",
આમ વિચાર કરી માંડણ ભગત દૂર દૂર સમુદ્ર કિનારે ચાલ્યા ગયા. અહીં જ દેહ પાડવા એવા નિશ્ચય કરી મગ ૬માં કે... સમાવવા તૈયાર થયા.
સમુદ્રમાં ભગતને પ્રભુના દર્શન થયાં. નાથ ! આ દાસ ઉપર અવકૃપા કેમ ? પ્રભુ ! મારો શો ગના
“માંડ્યુ તારૂ અભિમાન બે તારા ગુનો છે. મારા ભક્ત અભિમાની બને એ હું કેમ સાંખી શકું ? તે ચવદાનજીને દુભાવ્યા છે. એટલે હું નારાજ થયા. હવે મક્રિકમાં જા ત્યાં તને મારાં દર્શન થશે."
“પ્રભુ ! મારો નાથ ! આ તારા ચારણને તાવ સાથે પાઘ બધાય નો જ નારી ચારણ હવે. નહિતર હવે તારા ચરણમાં સમાવી ૐ નાથ ! મારા ગના માફ કર."
“માંડણ ! મંદિરમાં જા. તારી મનાકામના પૂર્ણ શે.” સમુદ્રમાં સ્નાન કરીને માંડણ ભગત પાછા આવ્યા મંદિરે દ્વારકાશનાં મંદિરમાં વાઘેર જુવાના, વૃદ્ધો અને વાઘેરા દ્વારકાધીશનો ઉત્સવ ઊજવી રહ્યાં હતાં.
ડ્રી
માંડણ ભગતનાં અંતરનાં દ્વાર ખુલી ગયાં હતાં. ખુલ્લા ગળે ભગવાન દ્વારકાધીશને બિરદાવી રહ્યા હતા. આસપાસ ઊભેલા લેાકેા ભગતની વાણીના ભાવે શાંત ઊભા રહી ગયા હતા. માંડણ ભગતે લલકાર્યુ :
“ દ્વારકાના ધણી જદુપતિ દવા દલડા તણાં કાવ્યા અધમાહારક મુને પાવન કીધા મું પાપન માઘ.
ડાઘ,
“અમ્મા જાદવરાયને! છપ્પન કાર્ડિ દવાના સુગમિને ! બાપ ! તારા ચારણ તારી પાસે યાચના કરવા આવ્યા છે. દ્વારકાના મહારાજ ! મુ ધાવને પાધ’
આ સમયે મંદિરમાં વીજળી જેવા ચમકારો થયા. ભગ વાન દવારકાપીશની મૂર્તિના જમણા હાથ ઊંચા થયા અને ખભા ઉપરના ખેશના એક છેડા પકડીને માંડણ ભગત તરફ ૩બાવ્યું..
૯૯૦
“ ભગત ! આપને કઈક માઠું લાગ્યું હોય એમ જશુાચ છે. આપ કોચવાયા હૈ એમ મને લાગે છે. શું આાપને અહિં કઈ અગવડ પડી છે ? ખાતર બહાસમાં ઊણપ લાગી છે ? '
“ ભગત ! કહે: શું છે ? આપ અટકી કેમ ગયા ? ’’ “ ઈશરાજી ! આ આપનુ ગામ છે. આપ ગામધણી છે અને બાટલી બધી હત્યા ? માછીએ. જાળ નાખીને હજારો માછલાં પકડે છે. ઈ બંધ ન કરાવાય ? હું તે। આ બધું જોઇને સાવ ઠરી ગયા ”, '
“ ભગત ! હું ગામધણી ઈ સાચું, પશુ ગામધણીથી કોઈનો ધંધા બંધ કરાય ખરા ? ધણી ઊંડી ધધા બંધ કરાવે ઈ મારા વાલીડા કીમ સાંખે ! બાપ! કોઈના ધધા સુધી ન લેવાય. એવા કાળા કામ ન કરાય ”
“ પણ ઈ કાકાને શ્રીજો કામ ધંધા ન અપાય ? '' “ ભગતજી ! ઈ લોકો બીએ ધપા કરે પણ શુ? અને ધંધા બંધ કરાવીએ તો બીજે કાળું જઈને બમણા એથી ઈ જ બધા કરવાના. મારો રામ આપે પછે સૌને કામ. ગામ ધણીથી કાઈના ધંધા ને જુંટવાય.
»
“ આપવા ! તારે ઈમ કહેાને કે તમારી દાનત નથી તે છે. જેવી ડાકર મારાજની મરજી.
ય
23
માંડણ ભગત ઈશ્વરદાનજીના આવા જવાખથી ખૂબ નાશ થઈ ગયા. તેમણે રજા માગતાં કહ્યુ, “ બાપ ! ઈશરા ! નીચે હવે રજા વૐ'! જય દ્વારકાધીશ. 'કે
માંડણ ભગત વધુ વાતચીત કરવાથી વધારે કાચવારો એમ ધારીને ધાનજીએ ભગતને રોકવાનો મત પડતા મૂકયા અને જવાની રજા આપી.
“ રામ રામ બાપા, ઈબોચુત ચાક્ષુ' માટે " ભગત ! રામ, રામ કઈ અવિવેક થયો હોય તો માફ કરશે. રામ રામ બાપલા, રામ, રામ"
માંડણ ભગત સચાણાથી ઊપડયા અને લીધા દવાના પથ. પંથ કાપતા કાપતા ભગત પહોંચી ગયા દવારકાને પાઉં, દવારકાધીશ રણછોડરાયજીના ગગનચુ’બી. મ’હિંના શિર પરથી ધજાના દેશ”ન થતાં માંડણ ભગતનાં હરામાં મિની છેડો માંડી ઊડવા, ચા બાપ વાહ.. ારકાના ધણીને ખમા. જાદવરાય વારી જાઉં મલહારી છે તારી.”
માંડણ ભગત ગાનિકાર્ડ મારી પામ્યા. શોમનિ સંગમ ઉપર સ્નાન કરીને દવારકાધીશના દર્શને મંદિરમાં પોંચ્યા. દિરમાં આરતીની તૈયાર થઈ રહી હતી. ભગ યાન દવારકાધીશની મૂર્તિ આડા દેશ આવી ગયા હતા.
સૌ ભાવિકે દર્શન માટે આતુર અની ઊભા હતાં. ઘટનાદ થયો, ડેરા ખુટયા, દ્વારકાધીશકી જયના ગગન ભેદી નાદાથી મદિર ગાજી રહ્યું. શ'બ, નગારા, ઝાલર વાગી રહ્યાં. દ્વારકાધીશની આરતી થઈ રહેવા આવી હતી.
Jain Education International
""
પ્રેસના ઝંડા ખાતા ખાતા માંડણ ભગત પાસે આવ્યા. ભગતે છેડા પકડી લીધા અને માથે માંડયા વીંટવા.
દવારકાધીશના મદમાં હાજર રહેવા સૌ શક્તિ થઈ ગયા. ભગતને ભગવાન પાઘ બધાવી રહ્યા હતા પર’તુ પાચનો ૐ આવતા ન હતા. માથા ઉપર પાઘ મોટી થઈ રહી
For Private & Personal Use Only
www.jainelibrary.org