Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 975
________________ સરકૃતિક સંદર્ભ ન ] ૧૦૧૧ સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કલ્યાણ અર્થે તેઓશ્રી હમેશાં દાનને પ્રવાહ સતતપણે વહેવડાવતા શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળના ઉપપ્રમુખ છે. જ રહ્યા છે. શ્રી તાલવજ જૈન વિદ્યાર્થીગૃહમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમના નેતૃત્વ હેઠળ કેળવણીના અનેક કેન્દ્રો વિકસતા રહ્યા છે. શ્રી મહાવી. જૈન વિદ્યાલયની કાર્યવાહક સમીતીના સભ્ય છે. એમના માર્ગદર્શન અને રાહબાર હેઠળ ઘણી સંસ્થાઓ, સામા શ્રી ગોડીજી જૈન દેરાસર (મુંબઈ)ના છેલ્લા ૧૦ વર્ષથી જિક અને ધાર્મિક ટ્રસ્ટ પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યા છે. ટ્રસ્ટી છે અને તેમાં તેમણે ૧૪ વર્ષે મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા ઓડીટર તરીકેનું તેમનું સફળ સંચાલન ખરેખર તેમના નામને આપી છે. યશનામી કરે છે. શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સના એકઝીકયુટીવ કમીટીના સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતી સભ્યપદે છે. વ્યકિત છે. સ્વ પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં રૂા. ૨૫૦૦૦ જેટલી શ્રી લક્ષ્મીચંદભાઈ મુંબઈ સીક મરચન્ટસ એસોસીએશનના વિપુલ ધનરાશિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આર્થિક સંકડામણું ભ ત્ર' પદે છેલ્લા ૨ વીથ રહી પોતાની ધંધાકીય આવડત અને જ્ઞાનનો લાભ આપી રહ્યા છે. તેઓ ઉદ્યોગપતિ હાઈ વ્યાપારી અનુભતા વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત, બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કુલ તેમજ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી ક્ષેત્રે પણ તેઓએ સારી એવી પ્રતિષ્ઠા અને કીર્તિ સંપાદન કરી છે. ધંધાના વિકાસ અર્થે હજુ બે વરસ પહેલા જ વિદેશની જ્ઞાનપરબ ખોલી. મુસાફરી કરી ઉપયોગી માહિતી અને અનુભવ લઈ આવ્યા છે તેમ જ શત્રુંજય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરીમાં જૈન ઉપાસામાજીક ક્ષેત્રે પણ તેઓ પોતાની સેવા આપવામાં આગળ શ્રય બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપ્યો. કેટલીએ સંસ્થાઓમાં માનનિય ઓડીટરની રે ઓ આપીને ઘણું રહ્યા છે. ભાવ ગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી મેમેરીયલ લાયન્સ પિલી ધાર્મિક ટ્રસ્ટનું સફળ સંચાલન કરીને તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરીને સમાજના વિકાસ ક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળે કલીનીકમાં રૂા ૧૦૦૦નું દાન આપવાની જાહેરાત થોડા સમય પહેલા જ કરેલ છે. નોંધાવ્યો છે. આમ ઉમદા પ્રકૃતિના શિક્ષણ પ્રેમી, બાહોશ ચાર્ટર્ડ માયાળુ મીલનસાર અને લાગણીપ્રધાન સ્વભાવ ધરાવતા શ્રી એકાઉન્ટન્ટસ અને આજીવન સેવાપરાયણ અને ઉદાર દિલના લક્ષ્મીચંદભાઈ કેઈનું પણ યથાશકિત કામ કરી આપવાની મહાનુભાવી શ્રી જયંતિભાઈ શાહ ખરે જ ગુજરાતનું ગેરવે છે. ભાવનાવાળા છે શ્રી હીરાલાલ જુઠાભાઈ શાહ કેળવણીક્ષેત્રે તેમનું મન ખુબ જ ઉદાર જોવા મળે છે. મધ્યમ અને સીઝાતાવર્ગ માટે તેમના અંતરને ખુશ કાયમ સામાજીક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે પોતાની શક્તિને પુરેપુરે માટે કોમળ હોય છે. ભેગ આપવાની શુભ ભાવના જેમનામાં ભરપુર જોવા મળે છે તે સેવાનું ક્ષેત્ર તેમની અ યારની બહુ જ તંદુરસ્તી ન કહી શ્રી હીરાલાલ જુઠાલાલ શાહ, જેથી છેલ્લા ૨૧ વર્ષથી સેવાના શકાય તેવી તબીયતે પણ તેમણે જે જાળવ્યું છે એ એમની સેવા ક્ષેત્રને “Its a Labour of Love ” માને છે. ભાવના પુરવાર કરી જાય છે. તેમની કાર્ય કરવાની આગવી રીતથી કોઈપણ વ્યક્તી પ્રભાવીત થાય છે. જે કાર્યને હાથ ઉપર લીધુ હોય તેને ખુબજ વ્યવસ્થીત શ્રી જયંતભાઈ માવજીભાઈ શાહ રીતે પાર પાડે. આ કાર્યશક્તિ મેળવવી તે કુદરતની કોઈ અદષ્ય પરિશ્રમ અને પુરૂષાર્થને બળે નિરંતર આગળ ધપનારા કેટલાંક શક્તિની સહાય સીવાય બની ન શકે, જે તેમને પ્રાપ્ત થઈ છે. વિરલાઓની સમાજને જે ભેટ મળી છે તેમાં શ્રી જયંતભાઈને સમાજના મધ્યમવર્ગ પ્રત્યે તેમનામાં હંમેશ માટે ઊંડી હમગણી શકાય. સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતભાઈ દર્દી અને સહાનુભુતિના દર્શન થાય છે. કેળવણી તરફનું તેમનું આપબળે પિતાને મળેલા ટાંચા સાધનને સંપૂર્ણ પણે સદુપયોગ દષ્ટીબીંદુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી શિક્ષણને ક્ષેત્રે આગળ વધ્યા. દિવસના વીસ વીસ કલાક જેટલો કરી છુટે છે. તેમના જીવનમાં ધમ પ્રત્યેની ભાવના અનોખી રીતે પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુણો સાથે ૧૯૫રમાં બી. કોમ.ની પદ પ્રાપ્ત ગુંથાયેલી છે. તેમણે ધર્મના ઘણું પ્રસંગો હોંશભેર અને ભવ્ય રીતે કરી. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતભાઈ ઉજવ્યા છે. જેવા કે શ્રી ગોડીજી પાર્શ્વ જૈન દેરાસર-ભાવનગરમાં ૧૯૫૫માં સી. એ. થયા અને મુંબઈમાં કાલબાદેમી રોડ ઉપર પ્રભુ પ્રતિષ્ઠા મહોત્સવ, સકળ સંઘને સ્વામીવાત્સલ્ય તેમજ બીજા જયંત એમ શાહ નામની કાં. શરૂ કરી. અનેક પ્રસંગે જણાવી શકાય. શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ- મુંબઈ બાલ્યકાળથી જ ધર્મપરાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કારે તેમને તરફથી સમેતશીખરની અને ગુજરાત-કરછના યાત્રા પ્રવાસે તેમની વારસામાં મળેલા એટલે કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ છેક આગેવાની નીચે થયા છે. તેમના ધર્મ પનિ પ્રસબેન પણ એટલા જ બચપણથી ખેંચાયા એક સજજન પુરૂષમાં હોવા જોઈતા સદ્- ધ પ્રેમી છે. તેઓની તપસ્યાની નોંધ અપ્રતિમ છે. ગુણોનો તેઓશ્રીમાં સંપૂર્ણપણે સમન્વય થયેલો છે. માતાપિતાના છે.યુન હિરાલાલભાઈ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે નીચેની ઉચ્ચત્તમ સંસ્કારોની પ્રાપિ તથા પિતાની સદવતા દ્વારા સમાજ- સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. - પદ - ઉજન્મ પ્રતિષ્ઠા મહંત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041