________________
૧૧૦.
[ Pહદ ગુજરાતની અસ્મિતા
જતાં અંત, નિષ્ઠા અને કુનેહથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ધર્મ, વિવેક અને વ્યવહારકુશળતાના સંસ્કારના સીંચનથી પ્રભુભક્તિ, એજ વ્યાપારી પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાની વીશ વર્ષની ગુરૂભક્તિ, કુટુંબભક્તિ અને વ્યવહારકુશળતાના તેમના જીવનમાં જે ઉંમરે ધંધાની સૂઝને કારણે પેઢીને તમામ વહીવટ પોતે સંભાળ્યો. દર્શન થાય છે તે અનુકરણીય અને અભિનંદનીય છે.
ઉદ્યોગના સંચાલનની કાબેલિયતે વેપારી જગતમાં તેઓ ઘણું વડીલબંધ સ્વ. ચુનીભાઈએ ભાવનગરમાં ટી. સી. બ્રધર્સને નામે મોટું માન અને આદર પામ્યા.
લેખંડ, પાઈપ, રંગ વિગેરે ધંધાની દુકાન સ્થાપી–જમાવી જેને | વેપારમાં સાહસિકતા અને ઉદારતાના ગુણાએ તેઓ દિન-પ્રતિ- તેમણે વિશાળ પાયા ઉપર મૂકી, વેરાવળ-મહુવા-મુંબઈ વિગેરે દિન પ્રગતિ કરતા ગયાં અને , ૭ વાની ઉંમરે જ કલકત્તામાં સ્થળે શાખાઓ સ્થાપી વ્યાપાર ક્ષેત્રે અગ્રગણ્ય-નિષ્ઠાવાન વ્યાપારી તેમણે ભારત એલ્યુમીનીયમ વર્કસ નામનું વાસણનું કારખાનું તરીકે કીર્તિ સંપાદન કરી છે, તે આપની કાર્યદક્ષતા બતાવે છે. સ્થાપ્યું અને વેપારી આલમમાં નામના મેળવી.
અજારા તીર્થમાં ભોજનશાળા સ્થાપી સંગીન પાયા પર મૂકી સૌરાષ્ટ્રમાં પણ આ ધંધાની સારી તક દેખાતા, અઢાર વર્ષના
આપી જે યાત્રાળુઓને ઉપયોગી બની છે, તેને યશ તેમને અને કલકત્તાના વસવાટ પછી, સૌરાષ્ટ્રમાં આવીને અહીં પણ ઔદ્યો
તેમના કુટુંબીજનોને ફાળે જાય છે અને તે તેની ધર્મભ વના બતાવે ગિક એકમના મંડાણ શરૂ કર્યા.
છે. તદુપરાંત વર્ષોથી શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમ-પાલીતાણા અને પોતાની ૩૩ વર્ષની ઉમરે સને ૧૯૩૨માં રાજકોટમાં ધી જ
ભાવનગરના શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરની કમિટીમાં રહીને મેટલ વર્કસના નામથી ગુજરાતભરમાં સૌ પ્રથમ પીત્તળના વાસણ
આપી રહ્યા છે બનાવવાનું કારખાનું સ્થાપ્યું અને ૨૭ વર્ષ સુધી તેનું સંચાલન
તેમના વડીલબંધુ ૩. ચુનીભાઈએ તથા આપશ્રીએ જીવનપર્યત કર્યું. ઔદ્યોગિક ક્ષેત્રે બીજી ઘણી આઈટમો તેમણે ઉભી કરી.
અનેક સંસ્થાઓ હૃદયમાં સ્થાપી પ્રેરણા, માર્ગદર્શન અને કિંમતી ભારતભરમાં ચાંદીના વેપારમાં પણ તેમણે ઘણી મટી નામના
સહાય આપી છે. જેની હૃદયના ભાવપૂર્વક નોંધ લેતા આનંદ થાય મેળવી હતી
છે. તેમના કુટુંબીજનોને ધર્મ તેમજ સમાજની પ્રવૃત્તિમાં પ્રેરણાસાહસિકતા અને ઉદારતા તેમના લેહીમાં રગેરગમાં વણાઈ
દાયક ફાળો હમેશાં રહેતો આવ્યો છે. આપીને છુટી જવું–કર્તવ્ય ગયેલા.
પરાયણ રહેવું એવા સદગુણોથી ભરેલું તેમનું જીવન છે. વિવેક, વ્યાપાર ઉદ્યોગની નિપુણતાની સાથે સાથે શ્રી કુલચંદભાઈમાં
અતિથિસત્કાર, સાધર્મિક ભક્તિ, સૌજન્યતા, વ્યવહારકુશળતા, સાદાઈ સમાજસેવાની ધગશ પણ નાનપણથીજ જાગી હતી. સમાજને
અને ધર્મપરાયણતાના સદગુણોના આપના જીવનમાં દર્શન થાય છે, વિકાસ સાધી શકે એવા પ્રગતિશીલ વિચારોને સમજવા તથા
તે ખરેખર પ્રશંસનીય છે. અપનાવવા તેઓ હમેશાં પ્રયત્નશીલ રહેતા; અને તેથી જ તેઓએ જામનગર મ્યુનિસિપાલીટીમાં પ્રમુખ તરીકે એકધારી છ વર્ષ સુધી
વડીલ બંધુના સુપુત્રો તેમના સુપુત્રો અને કુટુંબીજને વડીલેના સેવા આપી હતી.
પંથે ચાલી સમાજ-ધર્મ-વ્યાપાર ક્ષેત્રે જે સૌરભ પ્રસરાવી રહ્યા છે સૌરાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ–વિધાનસભાના કોંગ્રેસી ધારા
તે વડીલોના સંસ્કાર અને પુણ્યાઈની પ્રતીતિ છે. સભ્ય તરીકે પણ સારું એવું કામ કર્યું હતું. ઉપરાંત નવાનગર
આવા સૌના પ્રણેતા-વડીલ નાયક ભાવનાભરેલા શ્રી ત્રિીભવનચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્રની અનેકવિધ દાસ દુલ છ પારેખ આપણુ ગરિ
2 કિ દાસ દુર્લભજી પારેખ આપણું ગૌરવ છે. સંસ્થાઓના અગ્રણી તરીકે રહીને સારી એવી હું આપી હતી. શ્રી લક્ષ્મીચંદ દૂલભજી શાહ
સ્વ. ના ઉદાર અને દાનેશ્વરી સ્વભાવથી ભારતની તમામ ગુજરતી પ્રજામાં તેઓ લોકપ્રિય બન્યા હતા. જૈન સમાજમાં દાનેશ્વરી સહૃદયી, વિનમ્ર અને પરોપકારીવૃતી ધરાવતી એક સૌજન્યદષ્ટાંત તરીકે મુનિવર્યો અને મહાત્માઓ તેમને દાખલો આપતા મૂર્તિ સમા શ્રી લક્ષ્મીચંદભાઈ ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને હતા.
- સામાજીક ક્ષેત્રે તન, મન અને ધનથી પોતાની સેવાઓ ઘણું દાન-ધર્મ, ચારિત્ર્ય અને સાહસિકતના વિશિષ્ટ ગુણેથી તેઓ વર્ષોથી આપતા રહ્યા છે. ઉચ્ચ કેળવણી ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં શ્રી મહાવીર સમાજના દરેક ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી વ્યકિત તરીકે આગળ જૈન વિદ્યાલયની ભાવનગરમાં શાખા ખોલવા માટે તેમણે સફળતા આવ્યા હતા.
મેળવી છે. તેમના બંધુ સ્વ. મણિલાલ દુલભ શાહના મરણાર્થે જામનગર કોંગ્રેસને ગઢ એકધારો વિશ વર્ષ સુધી અજય રાખ- શ્રીમતી જયાબેન મણીલાલ તથા તેમના પુત્ર શ્રી શીરીષભાઈએ વામાં તેમને અગ્રગણ્ય ફાળો રહ્યો છે. આવા આ કર્મવીર ૭૧ રૂા. ૧૨૫૦૦૦ (સવાલાખ) અને શ્રી લક્ષ્મીચંદભાઈએ રૂ. ૫૧૦૦૦ વર્ષની ઉંમરે તા. ૧૩-૧૦-૬૦ ના રોજ સ્વર્ગવાસી થયાં. જામ- નું દાન આપેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલ્યના બીડીંગનું નગરની પ્રજાએ તેમને આપેલી અંજલી તેમના જવલંત વિજયનો બાંધકામ અત્યારે શરૂ થઈ ગયું છે. પુરા છે.
આ ઉપરાંત તેઓશ્રીના પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે શ્રી
આણંદજી પુરશોતમ જૈન સાર્વજનિક દવાખાનામાં શ્રી દુલ્લભજી શ્રી ત્રીભોવનદાસ દુર્લભજી પારેખ
મૂળચંદ પેથોલોજી વિભાગ ચાલે છે અને તે અંગે પણ તેમણે શ્રી ત્રીભોવનભાઈ (પપુભાઈ) ભાવનગરના વતની છે. ઉચ્ચ સારી એવી રકમનું દાન આપેલ છે. શિક્ષણ નહિ લીધું હોવા છતાં ઉચ્ચ શિક્ષણ પ્રેમી છે. માતા-પિતાના તેઓશ્રી ધામક, શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે નીચેની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org