Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 973
________________ સ્કૃિતિક થઇ અન્ય 1 ખેલાવી હતી. અને એ રીતે અગ્રક્રમ વિભાગોને સહારૂપ બનાવાની જરૂરત ના સૌ પ્રથમ આંગળાં ચીધી હતી. શ્રી પ્રવીભાઇ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ આ કામ એન્ડ ઇન્ડસ્ટ્રીની સમિતિના એક અગ્રપદ ધરાવતા સભ્ય છે. ૧૯૬૭માં ફેડરેશનને ઉપક્રમે ભારતીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેઓ જાપાન ગયા હતા, અને હવે તેઓ ઈન્ડિયા-કુનેદ જાપાન બિઝનેસ ક્રુ-ઓપરેશન કનિટના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૯૯ ના મે-જૂનમાં તેમણે ફેડરેશન તરફથી નિમાયેશા પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે લેટિન અમેરિકાના દેશોની મુલાકાત લીધી હતી અને તેં'બૂલ, તૂર્કીમાં ભરાયેલી ઈન્ટરનેશનલ ચેમ્બર એક્ કામના ૨૨મા અધિવેશનમાં તે સંસ્થાના પ્રમુખ તરીકે હાજી બાપી હતી. ચાલુ વર્ષે (૧૯૬૯) તે ઈન્ટરનેશનલ ચેમ્બર એક ક્રામની ઇન્ડીયન નેશનલ કમિટિના અધ્યક્ષપદે ચુંટાયા છે. તે એલ ઈન્ડીયા શીપ કાઉન્સીલના પનુ પણ છે. તે ન્ડિયન બેન્ક એસએરાનની કાર્યવાહક સમિતિના સભ્ય કે. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ એ બેના વા તથા બના સભ્ય છે. અને રિવ એક એક ઇન્ડિયાની બે ટ્રેનિગ કોલેજ ૧ સલાહકાર સમિતિના સભ્ય છે. ૧૦૯ શેઠશ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાલાના જન્મ ઢાળુાનિવાસી રોશ્રી વિકલદાસ ધનજીભારત માં નમનગર મુકામે ધભંગેની સરકારી, માનુધી તનબાઇના બે વ સ'. ૧૯૬૮માં થયા હતા. નાના પાયાના ઉદ્યોગથી જીવનની શરૂઆત કરી આજે ગુજરાતના અગ્રગણ્ય ઉદ્યોગપતિનું સ્થાન પ્રાપ્ત કરેલ છે, જે સાહસિક વૃત્તિ, ધંધાની અને પ્રમાણિકતાના ત્રિવેસ્ટ્રી સંગમનુ પાિમ છે, જાનનગરમાં વેપારીઓનું સગડન કરી સીડસ એન્ડ મેઈન ગ× અન્ટ એસસીએશન, ચીંધાન થાયદા માટે રીંગ, ભાળના વાયદા માટે મેઇલ કેસ ઝોસીએશન મર્ચન્ટ ઉપરાંત બીજી અનેક નાની માટી સંસ્થા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજા છે. ઉપરાંત ધી એક એક ઈન્ડીયા શ્રી. જામનગરની સ્થાનક કમિટિના ચેરમેન પડે ીને બેંકને વિરાટ સ્વરૂપ આપ્યું છે. ઉપરાંત અનેક પેઢીઓમાં (કંપનીમાં) ડાયરેકટર પદે રહીને જામનગરના નનિર્માણમાં મહત્વના કાળા મા છે. આ ઉપરાંત અનેક પ્રાદેશિક, સામાય અને ખિલ ભારતીય જાહેર સંસ્થાઓમાં પણ એમની ભૂતકાલિન વમાન માનવસેવા નોંધપાત્ર છે. મેમ્બે પેા` ટ્રસ્ટ, એમ્ને કસ્ટમ્સ એડવાઇઝરી કમિટી, સેન્ટ્રલ ડાયરેકટ ક્રિક્ષા કોડવાઝટી કમિટિ, બોમ્બે ટિશન એડ વાઇઝરી કમિટી, નહારાષ્ટ્ર સ્ટેટ કાર્બનાન્સિયલ પેર્પોરેશન, મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ એડવાઈઝરી કમિ,િ ગુજરાતર ફાઈનાન્સિયલ કાર્પેશિન, ગુજરાત સ્ટેટ પ્લાનિંગ એડવાઈઝરી ખાડ, એક્સપેટ, ક્રેડિટ એન્ડ ગેરી કાર્પેન્શન વગેરે સંસ્થાઓમાં ભાપની સેવા ખાસ ઉલ્લેખનીય છે. શ્રી જામનગર પાંજરાપાળ, શ્રી આણ ખાવા અનાથ આશ્રમ, લાયન્સ કલબ ઉપરાંત અનેક સામાજીક સંસ્થાઓને નવચેતન આપી કાઉસર્વાંગી વિકાસમાં આપના અમૂલ્ય કાળા સંસ્થાના સદભાગ્યે સાંપડી રહ્યો છે. Jain Education International " તેમના પૂ. પિતાશ્રી શ્રી વિશદાસ ધનભાઈ બાવડાનવાલાની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તેવા ઉદ્દેશથી “ શેથી વિશ્વાસ ધનન્ડભાઇ બારદાનવાલા ચેરીટી ટ્રસ્ટ ” રૂપી પરબની સ્થાપના કરી છે. આ પરબમાંથી સમાજના દરેક વર્ગની પીને પોતાના જીવનનો સર્વાંગી વિકાસ સાધી ક્યા છે, શેઠશ્રી વિઠ્ઠલદાસ ધનછમાઈ બાલમંદિર, વાખાનું, સ્તનબાઈ કન્યા બિંદ્યાલયની સ્થાપના કરી છે. ઉપરાંત ડી. સી. સી. હાલ, કાયમ એન્ડ બે પાલેજની સ્થાપના કશ્યામાં આપશ્રીએ સક્રિય ભાગ ભજપે છે. અ. સૌ, લીલાવંતી ુત બારદાનવાસાએ આપના દરેક કાર્યમાં સાથ, સહકાર આપીતે બારદાનવાલા કુટુંબના નામને જામનગરના તિવાસમાં સુત્ર બહાર મૂલ છે. સ્વ. શ્રી ફુલચંદ પરશાતમ તબેલી ધર્માનુરાગ અને સેવાભાવનાથી જેમનું જીવન ઉજ્જવળ હતું. જૈન સમાજને અને ખીજી અનેક સામાજિક સંસ્થાઓને જેમની સેવાનો લાભ અહર્નિશ મળતા રહેતા. ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર આગેવાન તરીકે મશકલગી પ્રાપ્ત કરનાર શેઠશ્રી ફુલચંદભાઇ તખેાલીના ઇ. સ. ૧૮૯૯માં જામનગર જિલ્લાના જામવણુથલી મુકામે એક જૈન સુખી ગૃહસ્થને ત્યાં જન્મ થશે. સામાજીક અને સાકારિક પ્રવૃત્તિઓને સમાવતા એક વિશાળતમ ક્ષેત્રમાં પણ એમને એટલા જ રસ છે. તે વેસ્ટર્ન ઈન્ડીયા આરામ ખાધ એસોશિએશનના પ્રમુખ હતા. ઈન્ડીયન નેશનલ થિયેટરના પ્રમુખ છે, અને સાર્તીવિંદા ભવન, શ્રી બહૂદ ભારતીય સમાજ, સર હરિકસનદાસ તરાતમદાસ હેારપીટલ તથા બીજી અનેક ખાવતી અને લોકકલ્યાણકારી સાંસ્કૃતિક અને સામાજીક દ્રષ્ટાના ટ્રસ્ટી છે. તે રાટરી પ્રવ્રુત્તમાં પણ ઉત્સાહભર્યાં ને સક્રિય ભાગ લે છે અને આ વર્ષે ટરી ક્લબ એક એમ્બેના ઉપપ્રમુખ તરીકે ચુંટાયા છે. આજના જમાનામાં વ્યવસાયી અગ્રણીઓમાં બહુ ઓછા, પ્રવીગુભાઈની માફક પ્રૌઢ વયની પરિપકવતા અને પૌત્રનના નક્કર આશાવાદના સુભગ સમન્વય ધરાવતા હરી. વ્યવહાર અને વર્તનમાં તેમના જન્મ પછી પિતાની આર્થિક સ્થિતિ નબળી બનતી સભ્ય ને સૌજ કરી તપો કાર્ય કરવામાં કુર્તિલા બે પ્રીજીબાગ, ઉચ્ચ અભ્યાસ કરવાની બુદ્ધિ હતી, તમન્ના હતી પણ વિદ્યા સમા ચે વધુ ને વધુ કેળુ વિ પથરાયે પાપુ છે. શેઠશ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ ઉપાર્જન કરવાને બદલે અકાજ કરવાની હાકલ કરતી હતી નાની વયમાં જ કૌટુંબિક જવાબદારીઓ પોતાને શીરે આવી પડી. ચૌદ વર્ષની નાની ઉંમરે કલકત્તા ગયાં અને એક વાસણુના વેપા સમાજ અને રાષ્ટ્રની મૂક સેવા કાજે સંપત્તિની સરિતાને વહે-રીને ત્યાં નાકરીથી ધંધાકીય જીવનની શરૂઆત કરી. નોકરીની વડાવી સમાજમાં શાન, માન અને ગૌરવવંત સ્થાન પ્રાપ્ત કરનાર શરૂઆત વખતે ભાવીનું નિર્માણુ એ જાણ્યું ન્હાતુ પણ આગળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041