________________
[ બહદ ગુજરાતની અસ્મિતા
ધર્મના અભ્યાસનો રસ જાગે. પ્રગતિશીલ મુનિ મહારાજ શ્રીઓન અર્થે “ શ્રી કેશવલાલ ટી. શેઠ ચીલ્ડ્રન હોરપીટલ ”ની સ્થાપના કરી, સતસંગમાં રહી જૈન ધર્મના ઉંડા મમર્થને સમજવાનો પ્રયાસ અને આજે હજારો ગરીબ કુટુંબો તેમને લાભ મેળવી રહ્યા છે. કર્યો તેમાંથી જૈન સમાજમાં નવચેતન લાવવા જૈન-યુવક સંઘની આજે આ હરિપટલ રાજકોટમાં ગૌરવ સાથે ચાલી રહી છે. સ્થાપના કરી. જૈન યુવક-સંધ મારફત બાળ લગ્ન, વૃદ્ધ લગ્ન, શહેરનાં વિસ્તાર સાથે મજુરોનાં વિસ્તાર પણ વધ્યા, મજાની પ્રેતભેજન વગેરે કુરીવાજોને તીલાંજલિ આપવા નવયુવાનોના જથ શિક્ષણ અને આરોગ્ય માટે પણ સંસ્થાઓ ઉભી કરવાની શ્રી રચી રચનાત્મક કાર્ય હાથ ધરી પ્રવૃતિ શરૂ કરી. સાથો સાથ ગુલાબભાઈની ભાવના હતી. તે માટે ભક્તિનગર સોસાયટીની બાજુમાં યુવક સંઘ મારફત શિક્ષણ, પુસ્તકાલય, ગરીબોને મદદ, પીડિતાને કેડારીયા કેલેનીના મજુર વિસ્તારમાં સારું એવું દાન આપી રાહત, એવી અનેકવિધ પ્રવૃતિ હાથ ધરી અને તેનું સફળતા “શ્રી શેઠ હાઈસ્કુલ”ની સ્થાપના કરી અને તેની બાજુમાંજ બહેને પૂર્વક સંચાલન કર્યું.
માટે પ્રસુતીગૃહ અને આરોગ્ય કેન્દ્ર પણ મોટું દાન આપી ચાલુ કર્યા. સને ૧૯૨૬ માં તેઓશ્રી કાંતાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા.
વિકાસગૃહમાં જેમ તેમના એક ભત્રીજી શ્રી હિરાબેન સેવા આપે છે, માંડ બે વર્ષનું લગ્નજીવન ભગવ્યું ત્યાં દેવસંગે ૧૯૨૮માં
તેમ આ આરોગ્ય અને પ્રસુતિગૃહને તેમના બીજી ભત્રીજી શ્રી શ્રી કાન્તાબેન ર૦ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. પત્નીની બીમા
સુશીલાબેનની સેવા મળે છે. રીમાં ગુલાબભાઈએ પોતાની બધી પ્રવૃતીઓ છડી પોતાના
શ્રી ગુલાબભાઇની રાષ્ટ્રની સેવા કરવાની તમન્ના ખુબ હતી. જીવનસાથીની સેવા કરી, પરંતુ શ્રી કાન્તાબેનને જીવનદીપ
રાષ્ટ્રની સેવા માટે તેમણે ધંધે છોડ્યો હરિજન સેવા, સામાજિક
કુરિવાજો સામે ઝુંબેશ અને રાજકીય લડતમાં જંપલાવતા. અને ટુંકા ગાળામાં બુઝાઈ ગયો. ગુલાબભાઈના વહાલા યા માતુશ્રીએ
તેના પરિણામ રૂપે સાબરમતી જેલ, રાજકોટની જેલમાં અનેક ફરી લગ્ન માટે ખુબજ આગ્રહ કર્યો, પણ તેમને નિશ્ચય અડગ હતો. અને એ રીતે ભારતીય સંસ્કૃતિને
વખત વાસ કર્યો છે. ધરાસણા સત્યાગ્રહ, ધ્રાંગધ્રા સત્યાગ્રહ, પરદેશી એક
કાપડ ઉપરનું પીકેટીગ અને દારૂ ઉપરનું પીકેટીંગ કરતા અનેક પત્નીવ્રતને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો. અને પત્ની
વંખત જેલમાં ગયા છે. પ્રત્યેના અનહદ પ્રેમના પ્રતીકનું હવંત સમારક રચવા સમાજ સેવા અને માનવ કલ્યાણની આ સર્વ પ્રવૃત્તિઓ અર્થે બહેનના ઉત્કર્ષ માટે એક નમુનેદાર મહિલા સંસ્થા ઉપરાંત વાણિજય અને ઉદ્યોગને ક્ષેત્રે પણ શ્રી ગુલાબભાઇનું પ્રદાન સ્થાપવાને મનમાં સંકલ્પ કર્યો. શ્રી ગુલાબચંદભાઇની જીવનની
નોંધપાત્ર છે. એક સફળ અને સમર્થ તથા દષ્ટિ સંપન્ન ઉદ્યોગપતિ પ્રગતિશીલ જીવનદષ્ટિ માત્ર જૈન સમાજ કે કુટુંબમાં સમાયેલ ન તરીકે તેમણે મુંબઈ તેમ જ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગણનાપાત્ર સિદ્ધિ હતી. રાષ્ટ્ર માટે કંઈ ને કંઈ કરી છૂટવાની તેમનામાં અથાગ તમન્ના
સંપાદન કરી છે. ખાસ કરીને, એકસ્પર્ટ-ઈમ્પોર્ટના કામકાજના જામી હતી. એવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સરદારી નીચે
ક્ષેત્ર, મુંબઈના વ્યાપાર જગતમાં નીતિના સિદ્ધાંત પર નિર્ભર રહીને ૧૯૩૦માં અસહકારનું આંદોલન શરૂ થયું. શ્રી ગુલાબભાઈએ તેમાં તેમને જે વિકાસ વિસ્તાર મા તે માગે . દેવાય પુરજોશથી ઝુકાવ્યું. ઉપરાઉપરી કારાવાસને આવકાર્યો. સત્યાગ્રહના
તલકચંદ પ્રા. લી.” આજે ભારતદેશમાં ટેકસટાઈટસના ક્ષેત્રે દિવસ દરમ્યાન બસ મુસાફરીમાં અકસ્માતમાં તેમણે પોતાનો
એક પ્રગતિશીલ એકપોટ–પેઢી તરીકે સુપ્રસિદ્ધ છે. એ જ ડાબે હાથ ગુમાવ્યા. ગરીબોને વૈદ્યકીય સહાય, બહેનોમાં ઉદ્યોગ રીતે, થોડા વર્ષો પૂર્વે મોરબી ખાતે તેમણે શરૂ કરેલી વર્ગો, ઈત્યાદી પ્રવૃત્તિઓ સુંદર રીતે વિકસાવી અને ચલાવી. આ “શ્રી અરૂણોદય મિસ લી. આજે અજોડ અને અદ્યતન એવી એક રીતે તેઓ સેવાસંધના સ્થાપક અને પ્રણેતા હતા. જુનવાણી સમા- પિનિંગ મિલ તરીકે, તેમજ સમર્થ સંચાલનના એક આદર્શ જના પુરાતન રીત-રિવાજોમાં બહેને પીલાતી હતી; અનેક વ્યક્તિએ ઔધોગિક ઘટક તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં નામાંક્તિ છે. અને વિધવાઓના કોયડાઓ શ્રી ગુલાબભાઈ અને મિત્રો પાસે આવતા
શ્રી ગુલાબભાઈની સેવાઓની નામાંકિત પૂરી થાય તેમ નથી; હતા આવી બહેનો માટે આશ્રયસ્થાન અનિવાર્ય હતું. શ્રી ગુલાબ
ભારત સેવક સમાજ, હરિજન સેવક સંઘ, પાંજરાપોળ અને ગૌશાળા, ભાઈએ તે બીડું ઝડપ્યું અને તેમના સત પત્ની શ્રી કાંતાબેનના
જનતા સોસાયટી વિગેરે અનેક સંસ્થાઓનું સુંદર સંચાલન કરી સ્મારક માટે રૂા. ૫૦,૦૦૦નું દાન આપી “શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહ”
બીજી જાહેર સંસ્થાઓને તેમણે એક આદર્શ પૂરો પાડેલ છે. શ્રી ની પ્રવૃત્તિ શરૂ કરી. તે સંસ્થાના વિકાસમાં તે પછીના વર્ષોમાં તેમણે
ગુલાબચંદભાઈ એક ઉદ્યોગ પતિ, વ્યાપારી, સત્યાગ્રહી, રચન તક કાર્ય આ ફા. ઝા ( સાડાચાર લાખ આપ્યા. દાન તે આપ્યું પણું કર સે ક અને સંચાલક માત્ર ને પણ “ અજાતશત્ર” માનવી સાથે સાથે તેમના ભત્રીજી હીરાબેનની સેવાઓ આ સંસ્થાને અપણ તે
હતા. કરી. આમ, “ શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહ” શ્રી ગુલાબભાઈ શેઠના તન-મન અને ધનના સુવિનિયમને પરિણામે આજે અનેક દુ:ખી
શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ બહેનેને શીતલ છાયા આપી રહેલ છે.
મૂળવતન : પાવાવ અને ત્યાર બાદ રાજકોટ. બહેને પછી બાળકોને માટે કંઈક કરી છૂટવાની તેમની અભિ- B. Sc. માં First class first with Distincion લાષા હતી. રાષ્ટ્રીય શાળાનાં બાલમંદિરની સ્થાપના તથા વિકાસમાં મેળવ્યા બાદ મેડીકલ લાઈનમાં ભણવા જવાની ઘણી ઈચ્છા હતી, શ્રી ગુલાબમાઈની સેવાનાં અને દાનનાં બીજ રોપાયાં. બાળકના. પરંતુ તે સમયે પિતાના તેઓ એકજ પુત્ર હોય, તેમના પિતાશ્રીની શિક્ષણ પછી આરોગ્ય માટે રાજકોટમાં તેમના મોટાભાઈના મારક ધંધામાં જ જોડાવા માટેની ઈચ્છાને માન આપી તેઓ તેમના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org