Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 969
________________ સરકૃતિ સંદર્ભ બને ] ૧૫ જાણે પોતાનું એક મહત્ત્વનું મીશન પુરૂં થયું અને બીજુ મીશન હરગંગા બહેન આદર્શ ગૃહિણી જ નથી પરંતુ સાથે એક આદર્શ શરૂ થયું એમ માનીને દેસાઈ કુખે રાજકીય આઝાદી બાદ સહકાર્યકર પણ છે. સામાજીક કાર્યકરોનું આવું યુગલ આપણે ત્યાં આર્થિક અને સામાજિક પુનરૂત્થાનના રચના કાર્યમાં પોતાની જવલ્લેજ જોવા મળે છે. જાતને પરાવી દીધી. આજે જ્યારે આપણા સામાજીક અને લગ્નજીવનમાં વિસ વાસામાન્ય રીતે રાજકીય ક્ષેત્રે પડેલ કાર્યકરો પોતાની દિતાઓ વધી રહી છે અને નાનામોટા ઘર્ષણે એ આપણા લગ્ન અંગત કારકીદી માટે કંઇને કંઇ સત્તા, દેદા ને સ્થાનની જીવનના પાયા હચમચાવી નાખ્યા છે અને ક્યાંક ક્યાંક એ લગ્ન અપેક્ષા રાખતા હોય છે. પરંતુ દેસાઈકુટુબ આ નિયમમાં અપ- સંબંધ તૂટવામાં પરિણમે છે ત્યારે શ્રી હિંમતભાઈ હરગંગા બહેનના વાદ હોય તેમ પિતાની ફરજ પૂરી થયા બાદ રાજ્યસત્તા, સરકાર, લગ્ન જીવનના કીંમતી અને સમાજોપયોગી-ફળદાયી પચીસ-પચ્ચીસ સ્થાનિક સ્વરાજયની સંસ્થા, સુધરાઈ કે બીજા કોઈપણ સત્તાના વર્ષ દરેક નવ દંપતિને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે. ભવસાધનની આશા-આકાંક્ષા વગર કે ચુંટણી માટેની ટીકીટના મેહ ભવને-સાત ભવને તેમનો સથવારો સુભગ સુખદ અને કલ્યાણકારી વગર આજ રાજકોટના સમાજ જીવન અને પ્રજા જીવનને ઊંચે બની રહે એવી મંગળ કામના કરીએ. આણવા માટે સામાજીક-શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રત્તિઓમાં શ્રી દ્વારકાદાસ વિઠલદ્દાસ શાહ પ્રસિદ્ધિના કશાજ શોરબકોર વિના પિતાને નોંધપાત્ર ફાળો આપી રહ્યું છે. મૂકસેવાનું આ ઉમદા ઉદાહરણ જયારે આજના જાહેર - શાંત અને સૌજન્ય પ્રકૃતિવાળા મીલનસાર સ્વભાવના અને એકજીવનમાં સત્તા-હોદાના સ્થાન માટે કાર્યકરોની પડાપડીને સાઠમારી નિષ્ઠ સેવાને વરેલા ઉના પંથકમાં કેટલાક આગેવાન સદગૃહસ્થામાં ચાલી રહી છે ત્યારે યુવાન પેઢી માટે પ્રેરક અને અનુકરણીય છે. શ્રી દ્વારકાદાસભાઈનું સ્થાન મુખ્ય ગણી શકાય. શિક્ષણ સંસ્કૃતિ રેટરી, લાયસન્સ કલબ કે જાનીયર ચેમ્બર હોય, રમતગમતની અને કોંગ્રેસના રચનાત્મક કામને વેગ આપવાની મનાવૃતિવાળા સંસ્થા હોય કે શૈક્ષણિક સંરથા હોય મહિલા, વિવાથી કે યુવકોની સેવકેની હરોળમાં શ્રી ૮ ૨કાદાભાઈને પણું બેસાડી શકાય. ગુજરાત પ્રવૃત્તિ હાય કલા-સંસ્કૃતિક કાર્યક્ષેત્ર હોય અંગરત તબિબિ રાહત રાજયના માજીપ્રધાન શ્રી રતુભાઈ અદાણી અને હાલના નાયબ પ્રધાન ક કુટુંબ નિયોજનનું રાષ્ટ્રીય મહત્ત્વનું કાર્ય હોય અથવા ભાતૃ-બળ ના પરમાણું દભાઈ ઓઝાની પ્રેરણા અને હુંફને કારણે આ કુટુંબનું કલાણુની સમાજોપકારક પ્રવૃત્તિ હોય. દેસાઈ કટુંબ એ દરેકે દરેક સ્થાન અને માને ઉનાના જાહેરજીવનમાં આગળ રહ્યું છે. શ્રી શાહ સામાજીક પ્રજાકીય પ્રવૃત્તિને ખરેજ રહયું છે. પિતા પુત્રને વધુને માંગરોળ તરફના શીલ ગામના વતની પણ ઘણા વર્ષોથી ઉના તરફ ત્રિવેણી સંગમ રાજકોટના જાહેર જીવનના સાગર સાથે અંતરંગરીતી આવીને વસ્યા છે. નાનપણમ એ ગ્રેજીનું જરૂર પૂરતું જ્ઞાનસંપાદન વણાય ગયું છે કે દેસાઈ કચ્છ અને જાહેર જીવનના કોઈપણ કરી બહુજ નાની વયમાં જીનીંગ મીલના ધંધામાં ઝંપલાવ્યું જે ધધ પામાને અલગ પાડી શકાય તેમ નથી. આ કિગી સંગમ છે. કાંઈક જોખમવાળા અને કાંઈક સમજદારી અને ચોકસાઈવાળા છે. સુભગ વીરલ દર્શન કરાવી રહ્યું છે અનેક કુટુંબો માટે પ્રેરણાદાયી પિતાની આપસૂઝથી તેમાં પ્રગતિ કરતા રહ્યા. ધંધાકીય પ્રવૃત્તિની બની રહેશે. સાથે સમાજસેવાના ઉમદા પેયને પણ ભૂલ્યા નથી. તમામ ગામડાજીવનની પિણી સદી પુરી કરી રહેલા શ્રી દુર્ગાપ્રસાદ દેસાઈ આટલી એના સતત સંપર્કમાં રહ્યાં છે. ગરીબ દર્દીઓને દવા-ઈજેકશનની વાવૃદ્ધ અવસ્થાએ પણ જીવનના દરેક ક્ષેત્રે ઉત્સાહભેર સક્રિય ભાગ સગવડતા કે સેવા આપવા ઉપરાંત વિનોબાજીને ભૂદાન કાર્યક્રમ હોય લઈ રહ્યા છે. અને ઉકટ રસ દાખવી રહ્યા છે. ' કાકા’ ના માન કે કાંગ્રેસને દારૂબંધી કાર્યક્રમ હેય શહેર અને તાલુકાની બધી જ ભર્યા હુલામણા નામે રાજકોટના ઘેરઘેર જાણીતા થયેલા પૂ શ્રી રચન ત્મક પ્રવૃતિઓના ઉોજનમાં નિરંતર તાલાવેલી બતાવી છે. દુર્ગાપ્રસાદમ છે શહેરના કોઈપણ સભા-સમારંભ કે કાર્યક્રમમાં અચૂક (ઉના કેળવણી મંડળમાં સેવા આપતા રહ્યા છે) ઉનાની ટી બી. હાજર હોય જ. એમની ગેરહાજરીમાં કેઇ કે ઇ સમારંભ ફીક્કો હેપ્પીટલ, વૈષ્યવહેલી, તુલશીશ્યામ અને અન્ય નાના મોટા પ્રસંલાગે. મંચના મોહ વગર કાકા જુવાનીયાઓ કે બાળકોને બેલાવતાં, ગોએ તેમના તરફથી દાનમાં નાની મોટી રકમ મળતી રહી છે. મર્માળુ હાસ્ય ફરકાવતા કે રમુજી ટકોર કરતાં હોય ત્યારે ગંભીર ઉનાની કેંગ્રેસ કમિટિ, ઉના સુગર ફેકટરી, તુલશીશ્યામ વિકાસ સાથેવાતાવરણ પણ ખુશનુમા થઈ ખીલી ઉઠે છે. રાજકારણના રસીયા જનિક છાત્રાલય વિગેરે સંસ્થાઓને પણ તેમની સેવા શક્તિને છતાંએ રમતગમતમાંય યુવાન જેટલે જ ઉત્સાહ તેઓ દાખવે છે. અનન્ય લાભ મળ્યો છે અને મળતો રહ્યો છે. ઘણુ મહાનુભાવોના તે સંગીત નાટક જેવી સાંસ્કારીક પ્રવૃત્તિમાંય કાકા અગ્રસ્થાને જ પરિચયમાં આવ્યા છે. પિતાની હૈયાઉકલત અને સ્વબળે ધંધામાં હોય. દરેકે દરેક સંસ્થા માટે કાકા ભાંગ્યાના ભેરૂ જેવા છેઅને પણ ઠીક પ્રગતિ સાધી છે. તેમના ભાઈશ્રી છબીલદાસભાઈ પણ તેમની પાસેથી ફાળાની કોઈ ઝોળી ખાલી પાછી ફરતી નથી. એવાજ નિખાલસ, કાર્ય કુશળ અને દીર્ધદષ્ટિવાળા દિલેર આદમી શ્રી હિંમતભાઈ અને હરગંગા બહેનની જુગલ જોડી પણ રાજ- છે. ઉના ખેતી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે રહીને તેમણે કોટના જાહેરજીવનના દરેક તખ્તા પર સાથે ને સાથે હાજર હોય જ પણ ખેડૂતો અને વેપારીઓમાં સારી સુવાસ ઉભી કરી છે. નાના છે. શ્રી હરગંગા બહેન શ્રી હિંમતભાઈને માત્ર સહધર્મિણી જ નથી મોટા સારા પ્રસંગેએ ઉના વિકાસમાં મહાજનની સાથે રહીને પરંતુ સહકણી અને સાચા અર્થમાં જીવનસાથી છે. વ્યાપાર- આ કુટુંબ નું આદરણીય બન્યુ છે. માતાપિતા હયાત છે. ઉદ્યોગના વ્યવસાયમાં કે હિંમતભાઇની દરેક જાહેર સમાજીક, બહેળા પરિવાર છે. સુખી છે. રાજય અને પ્રજામાં તેમનું સારૂ શૈક્ષણિક પ્રવૃત્તિમાં કરચંગાબેનને સક્રિય સાથ મળતા જ રહે છે. એવું માને છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041