Book Title: Gujaratni Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 966
________________ ૧૦૦૨ સાથેની ભાગીદારી વખતે ૧૯૧૮માં જમીન ૪૦૦૦ વાર જુદી રાખી હતી ત્યાં મંદીર બધાગ્યું, જેનું ટ્રસ્ટ પણ ક" અને ૧૯૫૦ માં શ્રી સ્વામ્બર મૂર્તિપૂજક તપગચ્છની સ્થાપના કરી. શ્રી સી તેને ત્યારથી ૧૯૬૮ સુધી પ્રમુખ તરીકે નીમ્યા તા. ખાજે પશુ તે ટ્રસ્ટી છે. સ ંધની સ્થાપનાથી અત્યાર સુધી સંધના વિકાસમાં તેઓશ્રીએ ઠીકઠીક મેાટા ફાળા જેવા કે આયંબિલશાળા હોલ માટે રૂા ૧૬૨૦, પાઠશાળા હાલ માટે રૂ। ૭૨૦૦, કાયમી પાઠશાળા માટે રૂ ૬૩૦૦ જેવી રકમ તેએએ સંધને આપી છે. શ્રી સથે તેઓને વશપરપરા ટ્રસ્ટીપદ આપ્યુ છે. તેઓશ્રીએ પોતાના વતન ચોગઠમાં પોતાનું મકાન હતું તે પાઢીને માં ઉપાશ્રય પોતાના જ ખર્ચે આશરે રૂા ૨૦,૦૦૦ માં બંધાવી શ્રીસંધને સુપ્રત કર્યાં છે. [ બૃહદ ગુજરાતની અસ્મિતા આ આંકડા તેા હમણાંના તાજા છે. આવા જાહેર દાન કરતાં સુપ્તદાનના આંકડા એથી એ માસ છે. ટી બી. હારપીટલમાં ૨૫૦૦૦, દામેાદર કુંડના જર્ણોદ્વારમાં ૧૨૦૦૦, નવદુર્ગા મંદિરના જીંહારમાં ૫૦૦૦, બિહાર કુંડમાં... ૫૦, બળીયા બાપાની ધાર્મિક ભાવના પણ ગજબની હતી. જે જમાનામાં વાહનોની સગવડતા ન હતી. એ જમાનામાં બારી નારાયણૂની કઠિન યાત્રા બળીયા બાપાએ પગપાળા કરી હતી. Jain Education International ઘર આંગણે પાર્ટ--મૂળ, કથા- વાચન અને બુધ્ધન તા ચાલુ જ હાય. સૌરાષ્ટ્રમાં નરીતમદાસ કરશનદાસની પૈડીની ૧૪ શાખાનો ચાલે છે. દરેક શાખાઓ ફાળ કુલી છે. પ્રાચુિકતા અને શાહી પધાને કારણે ખાયા. શેઠની પેઢીનું સ્થાન પ્રથમ પંક્તિમાં શું છે, હાલમાં તેઓ નિવૃત જીવન ગાળે છે. સાદાઇ, સ્વાશ્રય અને સસાર પ્રેમના વારસો પેાતાના ચાયપુત્રને આપ્યા છે. તેઓ એક આા ગૃવરય તરીકેનું જીવન મારે ખાસી વર્ષથી વર્ષે ગાળી રહ્યા છે. ધાર્મિકવચન, ધાર્મિ પ્રવૃતિમાં રોષ ર્બન ગાઉં તેમા બનચિત્રની “ એક ભગવાન ચેપારી “ નામની નામની પુસ્તીકા સામુદ્રિકભુષણુ શ્રી શાંકરરાવ કરલીકરે હિંદીમાં તથા મરાઠી માં પ્રકાશિત કરેલી છે, એમાં તેમના જીવનની સુંદર ગૌરવગાથાવામાં હસ્તરેખાનો અનુભવપૂર્વક દેખાડેલી છે. પેઢીના કમ ચારીઓને પેઢીનું અંગ માનવાના બાપાએ શિ સ્તા પાડેલા. દરેક કર્મચારીને દિવાળીની શ્રેણીના ત્રણ પગાર મળે, ગામાસામાં છત્રી, કુટુંબ સહિત વસમાં એક પાર્ટી, ક્રમચારીના બાળાને ભણાવવાનો ખર્ચ પણ પેઢી ભોગવે, શ્રગ પ્રશ્નો ગુજ પ્રસંગે પણ પેઢીના કર્મચારીએ કુટુબનું એક અગ બની જાય. સમાજવાદી સમાજરચનાના દર્શન બળીવા શેઠની પેઢીમાં થાય શ્રી પ્રભુદાસ કરશનદાસ બળીયા 4 39 જગતમાં જન્તુ એ.. વાનું અને ખીલ્લુ એ મરવાનું એનવાય કુદરતના સાત નિયમ છે. પણ કેટલાંક મૃત્યુ કાર્યને ડાળી નાં હોય છે. કેટલાંક મૃત્યુ દિલમાં આઘાત જન્માવતાં હોય છે. જુનગઢની ધરતી પર તુંબની પુનિત જ્યોત પ્રગટાવીને બિર વિદાય લઇ ગયેલા શ્રી પ્રભુદાસ બળીયાનું દુ:ખદ અવસાન દ્વારા હૈયાને રડાવી ગયું છે, તુજારા લેાકેાના દિલમાં આધાત જન્માવી ગયું. બળીયા બાપા તરીકે જાણીતા બનેલા શ્રી બળીયા શેઠ માનવતાપદી હતા. ગરીબોના આંસુ લુછવાના એમણે ધર્મ ધારણ કર્યા હતા. ધર્મની ધજા ફરકતી રાખવા બળીયા બાપાએ દાનના પ્રવાહ વહેતા કર્યા હતા. બળીયા ધર્મશાળા “ મનહરલાલ ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરે સંસ્થાઓ દ્વારા એમણે માનવતાના ઝરણા વહેવડાવ્યા છે. વિદ્યાથી ઓને પાઠ્ય-પુસ્તકો, ગરીભ-ગુસ્યામને સદાવ્રત, ઉચ્ચ શિફાગુ લેતા વિદ્યાર્ધીઓને કોલરશીપ, અસહાય જીવન જીવતા કુટુંમાને બાજર... k તે. વાર-તહેવારે સદાત્રનમાં ચોખા અપાય...ગાળ...અપાય... ઘી અપાય... માસિક પચેક દુજાર સદાવ્રત પાછળ ખર્ચાય. એકાદ હાર વિદ્યાર્થીએ પ પુસ્તકોનો લાભ ઉઠાવે નિરાધાર અને હુ વિશા લોકોને દવા અને ઈન્જેકશને પણ બળીયા બાપાની પેઢીએથી મળી. ડે. બાવા-સાધુ ભોજનની સીડી ખાવી જાય. ણે આવેલ નિરાશ ન થવા જોઇએ એવી બળીયા બાપાની ભાવના... પણ ભારે કુશળ. નવાબી તંત્રમાં ગુચ પડે તે નવાબ શ્રી બળીયા બાપા આ જન્મ વેપારી છતાં આંટીધુંટી ઉકેલ સાહેબ બળીયા શેઠ પાસે માદર્શન માગે. નવાબી તંત્ર સાથે ગયા શેઠની પેઢીના ભાવ ધાય બધો. રાજ્યના માદી એટલે ાથિંક સબંધો પણ ખ, તાં સોરઠમાં પાકિસ્તાન જાવવાનું પેલું બળીયા બાપાને મંજુર નહેંનું, “મા નિષ્ણુય ખાટા હૈ” એવો પડકાર કરવામાં બળીયા બાપાએ હિંચકાઢ અનુભવ્યો નહાતા. નવાબી તંત્રને ઉથલાવી નાખવા મેદાને પડેલ શ્રી કુમતને પચીશ નંદ પિયા આપીને ધર્મયુદ્ધ'ની ધન ભાષાએ કરાવી રાખી હતી. કૃર્તવ્યનિષ્ઠ તે દા .વીર બળીઆ ભાષા ગુજરાતનુ ગૌરવ હતા. આવા ાજરમાન અને જુની પેઢીના એક ડીખમ, મૂસી, દેસાઈ શ્રી દુર્ગાપ્રસાદ શ્રીયુત દુર્ગાપ્રસાદ પુરૂષોતમ દેસાઇના જન્મ સવત ૧૪ માં જુન ગઢજલ્લાના બગડુ ગામે ઉત્તમ કુલીન બ્રહ્મણ કુટુ બમાં થયે। ... ઝુનાગઢના વતની તરીકે તેઓએ તેમજ શ્રી ચિમનભાઇએ ાઝી હકુમતની સ્થાપનામાં તેમજ જુનાગઢ જીતવામાં તેમના કુટુંબી મિત્ર શ્રી શામળદાસ ગાંધીને તથા તેમના વેવાઇ ઉનાવાસી ઓઝાને સક્રિય સાથ આપો તે. શ્રી દુર્ગાપ્રશાખાએ તેમના સ ગોંડલમાં મામાને ત્યાં રહી પુરા કર્યા હતા. અધિકારી તરીકે જોડાઇ ગયા હતા. ત્યારે રેલ્વે હડતાલમાં અગત્યના દુર્ગાપ્રસાદભાઇ માત્ર ૧૬ વર્ષની નાની વયે જ ગોંડલ રેલ્વેમાં ।। આપતાં તેમના જયેષ્ટ પુત્ર શ્રી હિ'મતભાઇના જન્મ વખતે જ રેલ્વેની નોકરી છોડી પેટ્રેલ તથા મેટરના સ્વતંત્ર ધંધો શરૂ કર્યાં હતા. વિશ્વ વિખ્યાત જનરલ મેટર્સની શૈવરેલેટ તથા ખટારાઓની એજન્સી મેથી સૌરાષ્ટ્રમાં મોટર વાહનના સ્થાપક તરીકે શને ૧૯૨૪થી અગળ વધ્યા છે, તે વખતે કાડિયાવાડમાં રાજાએ તથા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041