________________
૯૪૬
મીસ્ત્રી મેાહનલાલ નારણુદાસ તેઓ હાલના વતની છે. ઉદ્યોગમાં રસ હોવાથી તેઓ મેટા ક્ષેત્રમાં કદ્યોગ વિકસાવી શકાય તે હૅતુથી તેઓ બે ટાઇ તેમને ઉદ્યોગનું સ્થાન બનાવ્યું.
શરૂઆતથી નાના પાયા પરથી શરૂ કરેલ ઉદ્યોગ આજે તેમની મર્કના ખત અને સાાનિથી મારે તેમની દેખરેખ નીચે
જયભવાની એન્જીનીયરી’ગ એન્ડ કાઉન્ટી વર્કસ, ચામુંડા વન્ય કાઉન્ડ્રી વાસ, બવાની એન્જીનીયરીંગ સ્ટાસ, વિશ્વકર્મા મશીનરી રટા, વિશ્વકર્મા એન્જીનીયરીંગ વક, અને હુણાલ એન્જીનીયરીગ વક, તદ્ઉપરાંત ન ઉઘોગા ટૂંકમાં આ બધા ઉદ્યોગોનો વિશ્વાસ થયા હાય તેા તે તેમની સાહસિકવૃત્તિને આભારી છે.
તેમની દ્રષ્ટિ હંમેશાં ભવિષ્યતા રહેલી છે. એન્જીનીયરીંગ ાનમાં નવું આયોજન, નવા વિચારશ અને કાંઈ નવું શોધન કરવાની જાગૃતિ ગેશા રાખી ક્યાં છે.
તે શાંત. વિવેકી અને મળતાવડા સ્વભાવના છે. તેમને નહિવત ભ્યાસ ટ્રાવા છતાં તેમનું' ટેકનીકલ જ્ઞાન વિશાળ છે. વિશ્વકર્માં એઇલ એન્જીન, લાયનર પિસ્ટન અને ડાઇકાસ્ટીંગ કરેલા લુબ્રીકેટ જે વિખ્યાત થયેલા છે, તે તેમની શક્તિથી થયેલા છે. જેટલો રસ તેઓ બધામાં લે છે, તેણે જ રસ તે સામાજિક કાર્યોમાં પણ તેટલા જ ઉત્સાહથી લે છે. શ્રી મેાહનલાલ દેવચંદ પારેખ
કા-સંસ્કૃતિ વ્યાપાર અને વાર્મિક અને રીફાશિક સંસ્થાઓમાં જેમણે વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાવ્યાસ’ગી શ્રી મદનલાલભા પારેખના શાખાએ કુટુંબ ઉપર સાક્રિય અને સરકારની ઉઉંડી અસર જોવામાં આવે છે.
શ્રી જમનાદાસ નાનચંદ મહેતા
ભાવનગર. શ્રી જમનાદાસભાઈનું બાળપણું ડુંગરમાં ય સુ
વારસાગત ધંધામાં ખેર આવતાં ધંધા બંધ કરા પડ્યો જોક
પાછળથી તે બધી ૨કમ ચૂકવી આપી ખીશુદ્ધ પ્રમાકિતાનું દાંત પૂર” પાડયું છે.
ભાવનગર્ આવીને પ્રથમ કોન્ટ્રાક્ટરનું કામ પસંદ કર્યું. આ રૂનું કામ તેમની પેટી કરે છે. માસ બુદ્ધિના કાંટા પડવા દીધા કામની શરૂઆત ફકત પાંચા રુપિયાથી જ કરેલી. આજે લાખા વિંના તે એકનિષ્ઠાથી કામ કર્યું જાય તે સિદ્ધિ અને સફળતા સાંપડે તેનું શ્મા ાત કહસ્ય છે.
મુંબઈમાં ઘણી દાનવીર તરીકેનું માનભર્યું બીરૂદ ભોગવનાર શ્રી મેહ લાલભાઈ અમરેલી જીલ્લાના ચલાલા ગામના વતની છે વર્ષોથી પધારે મુબઈ પ વસ્યા છે. પાંચ ગ્રે સુધીના જ અભ્યાસ છતાં તેમનામાં વ્યાપાર અને સંસ્થા સંચાલનનો કુશળ વહીર, શ્રી અને શાવતી પ્રવૃત્તિના મંગળ સૂમેળ એ અત્યંત
કચ્છમાં ગાંધીધામનું બે ગાવા ડેમનું ભાત્ર પ્રદેશનુ ભાડીયાર ડૅમનું ધારીનુ કામ વગેરે તેમના હપ્તાના કામો છે આજે ગી વની પૂરેપૂરી કૃપા હોવા છતાં તેમનુ જીવન અત્યંત સાદુ, નિરાત્રિમાની અને નમ્રતાભરેલ છે ત્રીશેક થી ભાવનગરમાં વસ૮ કરવા છતાં વતન-ડુંગર-ને સતત યાદ કરે છે અને બધી જરૂરિયાત પૂરી પાડે છે ફૂડુંગરમાં કન્યાશ ળાનું મકાન, દવાખાનું બાળમંદીર,
વિલ . બધુજીવનને પણ બધથી સોળ પાલીતાણા કો-પ્રતિશય વગેરે તેમની સખાતેથી જૅમા થયા આ ઉપરાંત હુંગર વિજયજી જૈન ગુરૂકુળ સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઘણી યશસ્વી સેવા આપી રહ્યું છે, વતનનાં સ્કૃિતિક વિકામાં તેમને કાળા જરાય નાનેાસુને નથી. જૈન અને જૈનેત્તર સંસ્થાઞમાં આ કુટુંબે હંમેશા કાનનું ઝરણું વસ્તુ રાખ્યું છે. મુર્ખ કે બહારની કાઈપણ કલાશિક્ષણ પ્રવ્રુતિ એવી ન હોઇ કે જેમાં શ્રી મેાહનલાલભાઇની સગીત સહાય કે સહકાર્ ન સાંપડયા હોય.
હાઇસ્કૂલ માટે ચાળીશદ્વારનુ દાન આપ્યું. આ ઉપરાંત જ્ઞાતિ મેડિંગ, વણિક ભાજનાલય, શ્રીમાળી બ્રહ્મણુ વાડીને પણ સારી સખાવતે કરી આ ઉપરાંત ગરીબ બાળકોના પુસ્તકા, ફી તથા ગરીબ દર્દીઓને યા મન ની મહતા આજે વધી ચાલુ જ છે. ડુંગરમાં છાત્રાલય માટે તથા કન્યાશાળાના મકાન વિસ્તાર માટે તથા ખાત્રામાં હાઇસ્કૂલ માટે કુ રૂા. સાઠ હજારની માતબર રકમ આપી તેમને આ દાનને પ્રવાહ બે લાખ રૂા. સુધી પડાં છે, ભાવનગરમાં તેઓએ સસ્તુ બાજનાલય શરૂ કરેલ છે. તેમાં ફકત રૂા. અઢારમાં બે ટંક ભાજન પૂરૂરૂં પાડી કાયમી ભેાજનશ ળા ખાલી છે. આ ઉપરાંત બીજા અનેક વિદ્યાર્થી અને લેકાપયેાગી કાર્યો મારે પણ તેના ચાલુ જ છે.
સંપૂર્ણ વૈજાની સગવડતા તેવા નાં નિરાભીપાની અને તંત્ર વન રજન,
સરળ અને નિખાલસ સ્વભાવ, જે તે વિષયનું તલસ્પર્શીય જ્ઞાન, સંસ્થાનું કુનેહભર્યું સચાલન, 'ડી સમજ અને યુગબળાનું સ્વપ્નાઇન એમની અનેકવિધ પ્રવૃત્તિની સફળતા પુ ગા છે.
વ્યાપાર વિધયક પ્રતિઓની સાથે શિક્ષણું બને મને તે વી નથી. ઘણી જૈન બધા એમના કુશળ અને નર્યા સંચાલનને અમૂલે લાભ મળ્યું છે અને કાની વધુ સંગીનતા સાધી કે તેમની કામના, વાતિ અને સેવાપરામૃતાએ
[ શુધ્ધ ગુજરાતની અસ્મિતા
સમાજની ચાહના અને પ્રશ ંસા મેળવ્યા છે. જીવદયા અને અહિ લે નહિ એવા મેં મહાનુભાવનુ પ્રતાપી વ્યક્તિત્વ ાપણા સૌને માટે શાના હિમાયતી છે. જાદુ વનનુ` કૈપણ નિમવધ્યું જે પાધુ ગૌરવ લેવા જેવુ છે,
Jain Education International
મરચન્ટ જાફરઅલી ફાજલભાઈ
જરૂરીયાત પુરસ્તી કેળવણી મેળવી નાની કબરમાંથીજ ધપાકય ક્ષેત્રે સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં તેમનેા જન્મ થયેા ઝ પલામ્બુ. ભાઈ ગૌત્રના ધંધામાં ઘણા વર્ષોથી પોતાની ભાષમુઝથી ભાગળ આવી ધંધાને શિર કર્યો છે --દના રોજ તેમના સ્વવાસ થયા પણ તેમના જીવન કાળ દરમ્યાન સામાજિક સેવા પશુ ખુલ્યા નથી મહુવાની નાની મોટી સામાજિક સસ્થાઓને તે
જ્ઞાતિના બાળકોની કેળવણીમાં પ્રસ`ત્રાપાત આર્થિક સહાય આપીને એક સુંદર યાદ મૂક્યા ગયા છે. તેમના પુત્રો ઘણાજ પ્રેમી, માનવ
તાવાદી છે.
For Private & Personal Use Only
મધુક્ષ્મ સાદગી દગીમાં મહેનત અને
www.jainelibrary.org