________________
સંદર્ભ સરિકૃતિક પ્રખ્ય ]
૯૮૩
ધન્ય ધરણું વીરપુર
જનની જન્મભૂમિની લુંટાતી લાજનું રક્ષણ કરવા આપ જાલા ઢોર ચારતા રામનામ રટતા જાય. રાતના ખાતર પોતાના લીલુડાં માથા ઓળઘોળ કરનાર વીર ઉજાગરાને લીધે કોકવાર આંખ મળી જાય, એટલે ઠેર લઘુમુખી અને જવામર્દ જેમાની ખાંભીઓ આજે પણ આસપાસના ખેતરમાં ઘૂસી જઈને મેલને નુકસાન કરે. શૂરવીરોની શહાદતની અમર યાદ આપતી તીરક ગામના ખેતરોના માલિકેએ આ બારામાં આપા જાલાના મોટાભાઈને ચેરાની રાંગમાં અડોઅડ ઉભી છે.
ફરિયાદ કરી કે આપ જાતે ઊંઘી રહે છે અને તમારાં ઢોરો રહરહ રૂએ હૃદયે હૈયું ને રે હાથ અમારી મેલાતને નુકશાન કરે છે, તો એને બંદોબસ્ત જેમાં ખાંભી આજ ટીકર ચોરેલી થવા
થવો જોઈએ. એ ખાંભીઓ આગળ સૌ કેઈના મસ્તક નમી પડે છે. આપા જાવાનો મોટો ભાઈ ખૂબ જલદ અને કંટે હતો. સોમાંથી સસરા નીકળે એવા વિરલા તો કેક જ હોય છે. વળી રબારીની જાત એટલે મીજાજનું પૂછવું શું? (આકાશવાણીના સૌજન્યથી) આપા જલા અને રૂપા રોજ રાતે મેલડી ગામે આપા
રતાને ત્યાં ભજનમાં જઈને ઉજાગર કરે છે ઈ વાતની આપી જાલાના મોટાભાઈને ખબર મળી ગઈ હતી. આપા રતાને ત્યાં ભજન ટાણે, આપા જાલા અને રૂપાની બરોબર ખબયું લેવાનો આપ જાલાના મોટાભાઈએ નિશ્ચય કર્યો.
રાત પડી. નિત્ય નિયમ પ્રમાણે આપા જાલા અને ( જય જલારામ )
રૂપાબા મેલડી જવા નીકળ્યાં. પાછળથી આપા જાલાને -- શ્રી કનૈયાલાલ વાઘાણી
મેટેભાઈ પણ તેમની વાંસે આપા રતાને ત્યાં મેલડી સૌરાષ્ટ્રમાં આવેલ મેલેડી ગામમાં ભજનિકોના ભજનની
જવા ઉપડ્યો.
આપા રતાને ત્યાંથી આવતો એક બ્રાહ્મણ રસ્તામાં મળે. ઝપટુ બેલતી. એકતારો નંબર અને દેકડના ઠેકે ભજનની
આપા જવાના મોટાભાઈએ તેને પૂછયું : “એઈ ભામ? ટપટ બોલે, અને ભજનિક એકતારાને તારે ભજનમાં આવ્યા સાધ અને સાધડી ત્યાં છે ને. તે જોયા?” એકતાર બની જતા. રાતથી ભજને ચાલે અને ભળકડું
બ્રાહ્મણ બિચારો સાધુઓ અને સાધુડીને મર્મ સમજી કયારે થઈ જાય એની ખબર પણ ન પડે. ભજનિકાના ન છો એટલે તેણે ના પાડી. નેણમાં રાતે નીદર નહિ. સવાર સવાર ભજન ચાલ્યા કરે.
બ્રાહ્મણે ના પાડી એટલે આપા જાલાના મોટાભાઈના
બહાણે ના પાડી એટલે આ મેલડી ગામમાં આવો હતો ભજનિકોને સંતસમાગમ
ગુસ્સાનો પાર ન રહ્યો. પિતાના હાથમાં અડીંગો હતા તે મેળે.
જોરથી બ્રાહ્મણના માથામાં ઠો. બડીંગાના પ્રહારથી ઈ ભજનનો એકતારો પણ કેવો વાલીડા સાથે એક
બ્રાહ્મણ ચક્કર ખાઈ નીચે પડ્યો અને તેના રામ રમી ગયા. તાર કરી મૂકે. ભજનિકને ન રહે દેહની કે દુનિયાની
બ્રાહ્મણના રામ રમી ગયા એટલે આપા જાલાને મોટો. ભાનસાન. જેનાં મનમંદિરના દુવાર ખૂલી ગયાં હતા એવા
ભાઈ ગભરાઈ ગયો. ગુસ્સાના આવેશમાં ભાન ન રહ્યું અને એ ભજનિકો એકતારાના તારે વાલીડા સાથે એકતાર થઈ
બ્રાહ્મણને મરાયો. હવે શું થાય? તે મુંઝાણા. મેલડી | મેલડી ગામમાં આપા રતાને ઘેર રોજ રાતે ભજનિકે જવાનું પડતું મૂળ ગુપચુપ ઘર ભેગા થઈ ગયા. ભેગા થતા અને ભજનની ઝપટું બોલાવતા. ભળકડું થાતા
આ બાજુ મોલડીમાં ભજન પુરાં થઈ ગયાં. નિત્યનિયમ સૌ પોતપોતાના સ્થાનકે ચાલ્યા જતા.
પ્રમાણે આપા જાલા અને રૂપાબા મેસરિયા જવા તૈયાર આપા રતા ! આપા રતા પણ કેવા? સંસારમાં રહેવા થયાં. આપા રતાની રજા માંગી. કેઈ દિ નહિ ને આજે છતાં એના મન ઉપર એની છાંટ પણ નહિ. ઓલિયા પય. આપા રતાએ તે બન્નેને રોકાઈ જવા કહ્યું. ગંબર જેવા મસ્ત અવધૂત. આવા હતા આપા રતા.
આપા જાલા, આપા રતાની આજ્ઞા કેમ ઉથાપી શકે? આપા રતાની ભજનમંડળીમાં આપ જાલા અને તેમના આપા જાલા અને રૂપાબા રોકાઈ ગયાં. ધર્મપત્ની રૂપાબા રેજ મેસરિયાથી રાતે નીકળી મોલડી સૂર્યોદય થયા બાદ આપ જાલાએ મેસરિયા જવા રજા પહોચે. મેસરિયાથી મેલડી સુધીના પાંચ માઇલનો પંથ માગી. આપા રતાએ રજા આપતી વખતે કહ્યું : “આપા ! ઝપટમાં કાપી નાખીને ભજનમાં પહોંચી જાય.
તમારા કુટુમ્બ ભૂંડી કરી છે. તમારા ભાઈએ બ્રહ્મહત્યા રૂપાબા પણ મંજીરા લઈને બેસી જાય અને એકતારા કરી છે. હવે એ કુળમાં લાંબો સમય રહેવામાં મજા નથી. અને દેકડના તાનમાં મંજીરા વડે તાનપુરી ભજનની અનેરી ધાયું તો મારા વાલીડાનું થાય છે.” જમાવટ કરતા.
આપા રતાનાં આટલાં વેણ સાંભળી આપા જાલાને કાંઈનું આપા જલા આખી રાત ભજનમાં ગાળે, રાતે આંખનું કાંઈ થઈ ગયું. પોતાના કુટુંબ અને પિતાના દેહ ઉપરથી મટકુ પણ ન મારે. સવારે મેલડીથી હાંકી મૂકી મેસરિયા મમતા છૂટી ગઈ. જે કુટુંબે બ્રહ્મહત્યા કરી તે કુળમાં રહી પહોંચી છે, અને નીકળી પડે ઢોર ચારવા.
જગતને મોં કઈ રીતે બતાવવું?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org