________________
લાકૃતિક સમન્ય }
૯૩૭
શ્રી પ્રમોદરાય તુલસીદાસ
આતથી આજ સુધીમાં એકધારી પ્રગતિ થતી રહી છે, કાપડની
લાઈનના ધંધામાં બે પૈસા કમાયા છતાં લક્ષ્મીની મદભરી છાંટનો ભાવનગરના વતની શ્રી પ્રમોદભાઈના પિતાશ્રી તુલસીદાસ હરિવલ્લભ સ્પર્શ થયો નથી.
- "રીખે પોર્ટ ખાતામાં તેમની નોકરી દરમ્યાન પૂરી નિષ્ઠાથી કામ કર્યું. તેમને પરોપકારી સ્વભાવ અને ધર્મપરાયણતાને લઈ સારૂ
પૂર્વ ભવના પૂર્યોદયે મળેલ માનવજીવનને સાર્થક કરવા મળેલ
લક્ષ્મીને બહુજન સમાજના હિત માટે ઉપયોગ કરવાની મંગળ માનપાન મેળવ્યું હતું. વડીલો પાસેથી આ ધાર્મિક સંસ્કારોને વાર
મનોકામના કરનાર, કેલવણી અને ધાર્મિક પ્રવૃતિઓમાં અપાર શ્રી પ્રમોદભાઈમાં પણ ઉત—તેમણે કલીયરીંગ ફોરવર્ડીંગ
લાગણી અને રસ ધરાવનાર શ્રી દલપતભાઈએ કુળ અને કુટુંબમાં, શીપીંગ અને ટ્રાન્સપોર્ટ ધંધામાં પોતાની હૈયાઉકલત અને વ્યાપારી
જ્ઞાતિ અને હેળા જનસમુહમાં પોતાના વ્યકિતત્વથી દિવ્યતા બુદ્ધિથી આગળ આવ્યાં ધંધાની શરૂઆત વખતે પ્રતિકુલ સંજોગે
પ્રગટાવી છે. સામે કૌર્યતાથી કામ લીધું–ધંધાને આજે સારી સ્થિતિમાં મૂક્યો છે. ભાવનગરના વ્યાપારી વસ્તુ લમાં તેમની ગણના થાય છે.
વતનના સાંસ્કૃતિક વિકાસમાં પણ તેને હિરો નાનાસન નથી.
' હમણાંજ ઢસામાં “શ્રી દિવાળીબાઈ શીવલાલ કપાસી સાવ જનિક ભુતા ત્રીભોવનદાસ માનદાસ
દવાખાનું ” એ નામે મોટી સખાવત કરી છે. તે પહેલા પણ રાજુલાના વતની અને ધંધાથે ઘણું વર્ષોથી મુંબઈ અને પૂના ઢસાના જૈન ઉપાયશ્રમાં માતબર રકમની દેણગી કરી છે તરફ વસવાટ કરી રહ્યાં છે. નાની વયમાં વ્યાપારી ક્ષેત્રને બહોળો નાનામોટા ફંડ ફાળ.એ અને પરચુરણ દાને મળીને જુદી જુદી અનુભવ અને દીર્ધદષ્ટિને લઈ ધંધામાં આગળ આવ્યા અને જગ્યાએ દાન કરી કુટુંબને ઉજજવળ કર્યું છે. આ કુટુંબની સુકૃત્યોમાં સંપત્તિનો ઉપયોગ કરતા રહ્યાં. ઘેલા સોમનાથ મંદિરમાં શિષ્ટતા એ છે કે આજે પણ ત્રીસસભ્યો સાથે સૌ સંયુકત તેમને ફાળો અનન્ય છે. જોલાપરના શંકરના મંદિરમાં, રાજુલાની કુટુંબમાં રહે છે. નાનીમોટી બધીજ સાર્વજનિક સંસ્થાઓમાં, તુલસીશ્યામ અને અન્ય
ઢસાના આ તેજવી કુટુંબની અંદર ઢંકાઈ રહેલું હીર તેમના ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાનનો પ્રવાહ અવિરત ચાલુ રાખ્યો છે.
કેટલાંક ગુપ્ત દાનેથી વધારે ઝળકી ઉઠયું છે. પિતાની ધંધાદારી | રાજુલાની પાંજરાપોળ પ્રવૃતિમાં અને કેળવણુની સંસ્થાઓમાં ફરજો ઉપરાંત જ્યાં જ્યાં જ્યારે જયારે જે કાંઈ જરૂર પડી છે સારી સખાવત કરી છે. ભાવનગરમાં ધંધાકીયક્ષેત્રે બી.ટી. શાહ ત્યાં ત્યાં પોતાની સેવાશક્તિને લાભ સૌને આપ્યો છે. એન્ડ કું. ના નામની પેઢી ચાલે છે. જે પેઢીનું સફળ સંચાલન શ્રી
દાનધર્મની યશગાથા રચવામાં તેમના કુટુંબના સૌ સભ્યોને જેશંકર ત્રીકમજી દીક્ષીતને આભારી છે. તેમને પણ પરોપકારી
પણ યશવી ફાળો રહ્યો છે. સ્વભાવ બીજાના દુખે દુખી થવાની તેમની ભાવના અને સેવા
| નાનામોટા ધાર્મિક શાળાઓમાં આ કુટુએ હમેશા મોખરે પરાયણતા ઉપસી આવેલા જણાય છે ૧૯૭ર થી આ પેઢીમાં સેવા આપવી શરૂ કરી તે પહેલા શિક્ષક તરીકેની સુંદર કામગીરી
રહીને આમતેષ અનુભવ્યો છે. જૈન અને જૈનત્તર સંરથાકરેલી ખંત મહેનત અને પ્રમાણીકતાથી એક દશકામાં પેઢીને સધ્ધર
એમાં ઉદારદિલે દાનું ઝરણું વહાવીને કુટુંબને ધન્ય કર્યું છે પાયા ઉપર મુકી. પોતે અજાણ્યા પ્રદેશમાંથી અહિં આવેલા પણ આ કુટુમ્બની સુવાસ ચેતરફ ફેલાયેલ છે પિતાના રમુજી, નિખ લસ અને મિલનસાર સ્વભાવથી સૌની સાથે શ્રી હરિચંદ મીઠાભાઈ મિત્રાચારીથી પ્રતિષ્ઠા જમાવતા ગયા. પિતાના વ્યહવારીક કામોમાં
મૂળ ભાવનગરના વતની. પાંચ ગુજરાતી સુધીનો જ અભ્યાસ, પણ શેઠનો મૂલ્યવાન ફાળો હોય જ. ગમે તે નિર્ણય લે તે શેઠને
તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂકો અને તુરત જ આણંદજી માન્ય હોય જ.
ઝવેરની કાકાના નામની દુકાને અનુભવ મળવા લાગ્યો અને સમય કપાસી લપતભાઇ શિવલાલ જતા પિતાના નામની એ દુકાન શરૂ રાખી. પૂર્વનાં પુણ્યયોગે બે
બૃહદ ગુજરાતમાં સ્વયંબળે આગળ વધનાર પરગજૂ દાનવીર પૈસા કમાયા. ૧૮૮૨ની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી, ઘોઘારી રત્નોની સમાજને જે ભેટ મળી છે, તેમાં શ્રી દલપતભાઈ અને સમાજના કાર્યક્રમમાં અને જ્ઞાતિહીતની પ્રવૃત્તિઓમાં મહત્ત્વને ભાઈઓ શ્રી મેહનલાલભાઈ, શ્રી અમૃતલાલભાઈ વિગેરેને મૂકી ભાગ ભજવ્યો. ગુપ્તદાનમાં ખાસ માનનારા છે વ્રત, જપ અને શકાય.
તપશ્ચર્યા કરનારા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળમાં ખજાનચી તરીકે આ કપાસી કુટુંબના અગ્રણી શ્રી દલપતભાઈ ઢસા ગામના અને કેળવણી ક્ષેત્રે સ રો એવો રસ લે છે. દરવર્ષે દશેક હજાર વતની પણ ઘણા વર્ષોથી ધંધાથે મુંબઈ આવી વસ્યા. ચાર રૂપિયા જેવી રકમ ગુપ્તદનમાં જરૂરીયાતવાળાને આપે છે. ગુજરાતી સુધીનો જ અભ્યાસ પણ પોતાની હૈયા ઉકલત, વ્યહવારકુશળતા રનેહ, શક્તિ અને સહનશીલતા જેવા ગુણોને લઈ વ્યાપારી અને સતત પુરૂષાર્થ દ્વારા અન્યને ઉપયોગી બનતા રહ્યા અને આલમમાં ઘણું માનપાન પામ્યા છે. પૂણ્યશાળી, દરિયાવ દિલના, વ્યાપારમાં આગળ વધતાં રહ્યાં.
- કોમળ હૃદયના આ સજજન કોઈપણ જાતની દલીલ વગર સૌનું ત્રીશ વર્ષ પહેલા મુંબઈમાં આવીને નોકરીમાં જોડાયા, પંદર વર્ષ કામ કરી આપવામાં માને છે. અને શાંત, આડંબર વિનાનું જીવન નોકરી કરી અને પંદરવર્ષથી સ્વતંત્ર ધંધે શરૂ કર્યો–ધંધાની શરૂઃ ગુજારે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org