________________
• ૮૭૨
કે “ બાદ
મનની અસ્મિતા
શ્રી બાપલભાઈ ગઢવી
દરમ્યાન મળ્યું બહુ જ આસાનીથી મેટ્રીકની પરીક્ષા પસાર આપનું મૂળ વતન બાબરીયાત છે. ચારણી સાહિત્યના
કરી જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ મેડીકલ કેલેજમાં
' ચાર વર્ષ અભ્યાસ કરી ૧૯૫૧માં ડી.એ એસ. એફની ગાયક તથા લોકસાહિત્યના અનન્ય ઉપાસક તરીકે આપ
ઉપાધી મેળવી અને સૌ પ્રથમ ભાવનગરની સર તખ્તસિંહજી કીર્તિવંત છે. અમરેલી તથા ભાવનગર જિલ્લામાં નશાબંધીના
હોસ્પીટાલમાં સેવા આપવી શરૂ કરી–તેમની ઝળકતી કારપ્રચારક તરીકે ખૂબ જાણીતા છે. કલાકારને કવિઓ અને
કીર્દીના આ શરૂઆતના દિવસે હતા. લેખકોને બહાળે મિત્ર સમુદાય ધરાવે છે. સ્વભાવે શાંત અને નિઃસ્પૃહી છે. ભજન કિર્તન અને ડાયરોના કાર્યક્રમો
( વિશાળ અનુભવના ભંડાર એવા અને માનવતાની મૂર્તિઆપની ઉપસ્થિતિ વગર નિરસ લાગે છે. એકવાર ન મા
સમાં સ્વ. ડો. હેમન્તકુમાર વૈદ્ય સાથે રહીને બહોળો અનુહોય એને બાપલગઢવીને પરિચય માણવા જેવો ખરો.
ભવ મળ. મેળવેલું એ કિંમતી ભથુ તેમ જ જીવનભર
ઉપયોગી બની રહ્યું છે. શ્રી કરસનદાસ જે. પઢીયાર
અઘતન સાધને સાથે પાલીતાણામાં પિતાનું પ્રાઈવેટ
દવાખાનુ ચલાવે છે. સ્થાનિક ડોકટરોમાં તેમનું આગવું તાબડીના બુઝર્ગ રાજકવિ શ્રી શંકર દાનજીને શિષ્ય સ્થાન રહ્યું છે. જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યાલયના પ્રથમ વિદ્યાથી, રેડિયો કલાકાર તથા લેકસાહિત્યના અભ્યાસુ અને લોકઢાળના
છે. મગનલાલ જી. ગેડલાયા
. શતા જૂની પેઢીના સંસ્કારને ઘરેણાની જેમ જાળવી રજૂ કરનાર શ્રી પઢીઆરભાઈ સોરાષ્ટ્ર તથા ગુજરાતના સર્વશ્રેષ્ઠ લેક- પિતાના વડવાઓના ગામ જેતપુરથી આવીને બગસરામાં ગાયક છે મધુરકંઠ લવ પર પ્રભુત્વ સ્વરના આરોહ-અવરોહની એક ખ્રિસ્તી ડોકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે નોકરી પરખ અને કુશળતાપુર્વક અભિવ્યક્તિ એ તેમની ગાયકીના કરનાર એક ઉત્સાહી યુવાન મગનલાલ ગોંડલીયાનું જીવન આગવા લક્ષણે છે. જેમણે શ્રી કરસનદાસભાઈને એકવાર સૌરાષ્ટ્રના ચેતનવંતી જીવનની એક યશકલગી સમુ છે. પણ સાંભળ્યા છે એ તેમને અવાજ-તેમને રણકો કદીય કંપાઉન્ડરમાંથી ડોકટર બન્યા પછી બગસરાના એક યશસ્વી ભૂલી શકે નહિ. ગુજરાતની પ્રજા તથા સરકારે હજુ તેમની ડોકટર તરીકેની કારકીર્દી ઉભી કરનાર અને સમાજ જીવનના જોઈએ તેટલી કદર કરી નથી આશા રાખીએ હવે દૃષ્ટિ જશે. પ્રત્યેક ક્ષેત્રે આગેવાની ભોગવી સુવાસ પ્રસારનાર ડોકટર
સાહેબનું જીવન ખૂબજ પ્રગતિ અનેક આશાઓનું પ્રતિક ડો. વસન્તભાઈ જીવાભાઈ બકરાણીયા
છે. ભારત સ્વતંત્ર થયા પછી બગસરાના પ્રથમ મ્યુનિસિજીવનના અનેક તાણાવાણા વચ્ચે પણ વિદ્યાભ્યાસની પાલીટીના
શ કરશે પણ હાથ ની પાલીટીના બોર્ડમાં પ્રમુખ તરીકેની સેવા બજાવી ચૂકયા છે, પગદી ઉપર ઉજજવળ પગલા પાડનારા અને પોતાના ' અને બહારગામથી દાન લાવી બગસરામાં કન્યાશાળા વ્યવસાયની સાથે સામાજિક સેવાઓને પણ એટલું જ હા
હોસ્પીટલ વગેરે સંસ્થાઓની સ્થાપના કરી છે. મહત્વ આપનારા કેટલાંક મહાનુભાવોમાં શ્રી વસન્તભાઈ દરબારના સમયમાં પણ તેમના સાથે દેશ વિદેશમાં બકરાણીયાની ગણના કરી શકાય. હાલારમાં જામનગર તાબેના સાથે રહી પિતાના તબીબી અનુભવના ઊંડાણ પ્રાપ્ત કર્યા નવા ગામના મૂળવતની ગુજર–સુતાર જ્ઞાતિમાં કેળવણીનું છે. વળી સ્વભાવમાં રહેલી સરળતા અને કલાગણીના કારણે પ્રમાણ નહિવત હોવા છતાં ઉચ્ચ અભ્યાસ કરી નામના ઘણું જ બહોળુ મિત્રમંડળ ધરાવે છે. પોતે ધારે તે કામ મેળવવાના કોડ બચપણથી હતો એટલે નવાગામમાં પ્રાથ– પાર પાડવાની તેમની લગન આવકારદાયક છે. સૌરાષ્ટ્રના મિક શિક્ષણ પૂરું કરીને જામનગરની શ્રી શામજી મોદી લોકસાહિત્યના પણ પ્યાસી છે. લોકકવિ ભકત કવિશ્રી કાગ, સેવાશ્રમ અને વિદ્યાર્થીગૃહમાં આગળ અભ્યાસ માટે ધૂણી શ્રી મેરૂભા તથા પિંગળશી ગઢવી જેવા આપણા કવિઓના ધખાવીને બેસી ગયા. પિતાના સોનેરી જીવનની સફળતાને તેઓ પરમ મિત્ર છે. બગસરામાં આર્ય સમાજમાં તેમનું યશ આ છાત્રાલયને આપે છે. છાત્રજીવન દરમ્યાન તેમના સ્થાન હંમેશા સર્વોપરિ રહ્યું છે લેકના સંપર્કમાં આવી જીવનઘડતરમાં મહત્વને ભાગ ભજવ્યો છે. સ્વાશ્રય અને પિતાની મિંટવાણીથી સામા પક્ષેથી ફંડ એકઠું કરવાની સાદાઈના બીજ આ છાત્રાલયમાં રોપાયા, ગરીબો પ્રત્યેની કળા એ તેમની એક વિશિષ્ઠતા છે. તેઓ પિતાની આ હમદર્દી અને સેવાજીવનની દીક્ષાના પાઠ અહીં આ છાત્રા- કળાના બળે સમાજના અનેક કામ કરી આપવા સમર્થ લયમાં મળ્યાં, છાત્રાલય મારફત પ્રસંગોપાત જતા માન બન્યા છે ડો, મગનલાલ જી. ગેંડલીયા બગસરા જેવા નાના વસેવાના કાર્યક્રમથી ધાર્મિક પ્રેરણાઓ મેળવવા પણ ક્ષેત્રમાં હોય નહિ તો તેમનામાં રહેલી શકિતઓ ઘણેજ વિકાસ સદભાગી બન્યા સામાન્ય રોગ માટેના સાદા ઉપાયે અને સાધી શકે. બગસરાની લગભગ બધી જ સંસ્થાઓને તેમની પ્રાથમિક સારવારનું કામ શીખવાનું પણુ આ છાત્રાજવન સેવાનો લાભ મળતા રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org