________________
૮૫૮
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
૧૯૩૫ માં ઓખા મંડળ ડી. એલ, બી. ના સભ્ય તરીકે ક્ષેત્રે જુદી જુદી ડીગ્રી પ્રાપ્ત કરી છે. નિબંધ હરિફાઈમાં ચુંટાયા. દ્વારકામાં પ્રી મંડળની સ્થાપના કરી. ઈનામ મેળવ્યા છે. જુદા જુદા કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યા ૧૯૩૮ માં ઓખા મંડળ ડી. એસ. બી. ના પ્રથમ છે
છે. સંસ્કૃત ભાષા ઉપરનું તેમનું જ્ઞાન અજોડ છે. પ્રમુખ તરીકે ચુંટાયા. દ્વારકા મ્યુનિ.ના ઉપાધ્યક્ષ તરીકે શ્રી ચંદ્રકાન્ત મેહનલાલ પાઠકઃ પણ ચુંટાયા. ૧૯૪૦ માં વડોદરા રાજ્યની ધારાસભામાં
ફાઉન્ડ્રી” નામના ઉદ્યોગને લગતા સુવિખ્યાત પુરતકના સ્વતંત્ર રીતે ચુંટણીમાં ચુંટાયા. બીજી વખત પ્રજામંડળ
લેખક તથા પ્રકાશક તરીકે શ્રી ચંદ્રકાંત મેહનલાલ પાઠક તરફે ૧૯૪૬ માં ચુંટાયા. દ્વારકા મ્યુ.ના પ્રમુખ તરીકેની
ગુજરાતમાં સારી રીતે જાણીતા થયા છે. તેઓને જન્મ યશસ્વી સેવા પણ બજાવી. ૧૯૪૯ સુધી ધારાસભ્ય તરીકેની
સૌરાષ્ટ્રમાં કાશ્મીર સમા રમણીય પ્રદેશ ચોરવાડમાં ઈ. સ. કેની કામગીરી કરી.
૧૯૩૬માં થયો છે. જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૫૪ પછી સાહિત્ય સંશોધનની દિશામાં પગરણ બી. એસ. સી.ની ડીગ્રી ૧૯૫૭માં મેળવી, મુંબઈમાં ભારમાંડયા. “ દ્વારકા દશન”, “સાધના અને સાહિત્યકાર” તની ખાનગી ક્ષેત્રે પિલાદની મહાન ગણાતી ફાઉન્ડી મેસર્સ “ભીષ્મ પ્રતિજ્ઞા” એ એમની કૃતિઓ છે. દ્વારકા મહિલા મુકન્દરાય આર્યન સ્ટીલ કંપનીમાં દાખલ થયા. મુકન્દની મંડળ , બાલમંદિર, કન્યા વિદ્યાલય, જ્ઞાતિની કેળવણુ સાધન સજજ રેતનિયંત્રણ પ્રયોગશાળાનું સંચાલન છેલ્લા સંસ્થા, જુદી જુદી દેવસ્થાન કમિટિએ, કોંગ્રેસ પક્ષ, એલ નવ વર્ષથી કરે છે. ફાઉન્ડ્રીમાં અતિ મહત્વનું અંગ લેખાતુંઈ-ડીયા રેડીયે, લાયન્સ કલબ વિગેરે સંખ્યાબંધ રેતનિયંત્રણ મોલ્ડીંગ માટે વપરાતી વસ્તુઓનું તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. લેન્ડમોટગેજ બેન્કના ઉપ- કાસ્ટીંગની જાત સુધારણા માટેના સંશોધન પાછળ વર્ષો પ્રમુખથી માંડીને સક્રિય રીતે હજુ આજે પણ ઘણી જ વ્યતિત કર્યા છે. રેતી મેડીંગસેંડ, બેટેનાઈટ, કેરઓઇલ, મોટી જવાબદારીઓ તેમની ૬૨ વર્ષ ઉંમરે વહન કરી ડેક્ષટીન, સેડીયમ સીલીકેટ, મેલ્ડપેઈટ, તથા કાસટીંગની રહ્યાં છે. બહોળો પરિવાર છે અને સુખી છે.
સપાટી ઇત્યાદી વિષયે પર તેઓશ્રી એ ભારતીય પરિસ્થિતિ
અનુસાર મૌલિક લખાણ લખ્યા છે. ગુજરાત મહારાષ્ટ્ર, શ્રી જેશી લાલશકર ડુંગરજી :
અને બંગાળની એક સૌથી વધુ ફાઉન્ડ્રીઓ જોયેલ છે. રાજસથાન તરફની આ વિદ્વાન વ્યતિએ જીવનના અનેક ભાવનગરની બેટોનાઈટની ખાણ, મેલ્ડીંગસેંડ તથા ધ્રાંગધ્રા, તડકા છાયા વચ્ચે પણ સરસ્વતીની ઉપાસના શરૂ જ રાખી થાન, સુરજદેવડીની રેતી તથા ફાયરકલે, કેકણ, રત્નાગીપરિણામે જુદી જુદી ભાષાના ભાષા ઉપર અપુર્વ સિદ્ધિઓ રીની સીલીકાલેંડની ખાણ, રેડીની લોખંડની કાચી ધાતુની હાંસલ કરી ગુજરાત, રાજસ્થાન અને મુંબઈની અનેક ખાણો ઈત્યાદિ ધરતીનું દટાયેલું અમુલ્ય ધન-ખનિજ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે સંખ્યાબંધ એવી પણ સારો રસ ધરાવે છે. શ્રી પાઠકે ફાઉન્ડ્રી પુસ્તક દ્વારા સાહિત્ય અને શિક્ષણિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને તેમનું તેમના સંશોધન જ્ઞાન તથા વિશાળ વાંચનનો લાભ ગુજસતત માર્ગદર્શન અને પ્રેરણું મળતા રહ્યાં છે જુદી જુદી રાતની જન્તાને આપે છે. ગુજરાતમાં તેમાં ખાસ કરીને ભાષામાં પ્રગટ થતાં સામયિકોમાં તેમના મનનિય લેખે સારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગો સ્થપાય અને વિકસે તેવી ભાવના વાંચવા મળે છે.
ધરાવે છે અને જિજ્ઞાસુઓને યોગ્ય માર્ગદર્શન આપે છે. બ્રાહમણ હોવા છતાં ન્યાત-જાત કે ધર્મના વાડામાં શ્રી ઠે. હરિભાઈ ગૌદાની માનતા નથી, ભાષા કે પ્રાંતના ઝઘડા એમને પસંદ નથી,
મહુવાના વતની હાલ અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવી સાદાઈથી રહે છે, મેળવેલી વિદ્યા અને પિતા પાસે ભણી
ણ સારી પ્રતિષ્ઠા મેળવીને ત્યાં વસે છે. સત્યાગ્રહ અને અસહકાગયેલા સેંકડો વિદ્યાર્થીઓને પ્રેમ એ જ એમની મુડી છે.
રના આંદોલનની તેમને ખુબ અસર થયેલ. ધોલેરા સત્યાસૌરાષ્ટ્ર ઉપર હમણાં હમણું ઠીક પરિશ્રમ લઈને સંશોધન
ગ્રેડમાં ભાગ લીધેલ. કર્યું છે. “પથિક” માં તે અંગે વિસ્તૃત રીપોર્ટ છપાયે છે. ભારતીય લેખકોમાં તેમનું સ્થાન સારૂં એવું રહ્યું છે. લોકસેવા માટે તબિબને વ્યવસાય સ્વીકારી અમદાવાદમાં
સરસપુરમાં દવાખાનું શરૂ કરી લોકે સાથે અસાધારણ શ્રી ધર્મેન્દ્ર મદનલાલ (મધુરમ)
દિલચસ્પીથી કામ કર્યું. અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ ભરૂચ તરફના વતની પણ સોરાષ્ટ્રના લેકજીવન અને ત્રણ વખત ચુંટાઈ આવ્યા તે તેમની પ્રતિષ્ઠાની ઝાંખી લેકસાહિત્યના પ્રવાહો વિશે જાણવાની ધણી જ ઉત્કંઠા. કરે છે. તેમનું કાર્ય ક્ષેત્ર ખુબ જ વિસ્તૃત બનતું ગયું સૌરાષ્ટ્રના કાવ્ય ઝરણુઓ ઉપર તેમને સારો એવો છે. પબ્લીક વકર્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે, ગુજરાત અભ્યાસ છે. ગુજરાત સાહિત્યસભા-ગુજરાતી સાહિત્ય રાજ્ય હસ્તકલા મંડળના સભ્ય તરીકે. મ્યુનિસીપલ પરિષદ સંસ્કૃતભાષા પ્રચાર સમિતિ રાષ્ટ્રભાષા પ્રચાર મ્યુઝિયમ કમિટીના સભ્ય તરીકે, ગુજરાત રાજ્ય રજીસ્ટર્ડ સમિતિ એવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે શિક્ષણ- મેડિકલ એસોશીએશનના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર કેળવણી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org