________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ].
૮૫૭
રાજ્યની ભાવના સેવતા શ્રી જિતુભાઈ બી. એ.ને અભ્યાસ શ્રી પુષ્કરભાઈ હરીદાસ ગેકાણું : પૂરે ન કરી શક્યો, અને ૧૯૪રની રળવળમાં ઝંપલાવ્યું.
સાહિત્ય અને પુરાતત્વના શોખીન એવા શ્રી ગોકાણી તેમાં પકડાયા અને ભાવનગર નજીક કેળિયાક જેલમાં
દ્વારકાની આગેવાન ગણાતી વ્યક્તિઓમાંના એક છે. બીરલા રાખ્યા. અમદાવાદ, વિરમગામ, બિલીમોરા અને છેલ્લે
વિશ્વકર્મા મહાવિદ્યાલય-વલ્લભવિદ્યાનગરમાં એજીનીયગણદેવી પાસે સામરાવાડી ગામે ભૂગર્ભ પ્રવૃત્તિ અને ભાંગ
રીંગનો અભ્યાસ કરી ૧૯૫૩ માં બી. ઈ. (સીવીલ) થયા. ફેડના કામમાં જોડાયા. હાલ અમદાવાદ હાઈકેટમાં વકી
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં બે વર્ષ લાત કરે છે. પરંતુ ભૂતકાળને રાષ્ટ્રિય સેવાને તેમને
સભ્ય હતા, “કુમાર” માં પાંચેક વર્ષથી વાર્તાઓ આપે છે. આત્મા હજુ તેને તે જાગૃત છે.
હમણાં ગુન્હાશેદનમાળા ચાલુ છે. ધર્મ યુગમાં તેનું ભાષાંશ્રી હરિપ્રસાદ હરગોવીંદ ત્રિવેદીઃ
તર પણ ચાલે છે. ઈન્ડીયન રેડઝ કેગ્રેસ નવી દિલ્હી,
પ્રકૃતિ મંડળ અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદા- સૌરાષ્ટ્ર રાયે પ્રથમ પંક્તિના અનેક કુશળ વહિવટ- વાદ, ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ વિગેરેના સભ્ય કર્તાઓ આપ્યા છે. શ્રી હરિપ્રસાદભાઈ નિઃશંક તેમાંના છેછેલ્લા નવ વર્ષથી દ્વારકા મ્યુનિસિપાલીટી અને હવે એક ગણી શકાય. ૧૯૩૦માં તેમણે કાયદાના સ્નાતકની
નગરપંચાયતમાં સભ્ય છે તથા પહેલા મેનેજીંગ કમિટિ એલ. એલ. બી.ની ઉપાધી મેળવી. ઈ. સ૧૯૭૧થી તેમની
અને હવે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કામ કરે છે. નોકરીની કારકીર્દિને પ્રારંભ થયો. એ વર્ષના જુલાઈ
યુવક મંડળના પ્રમુખ તરીકે, લોહાણા વિધાર્થી ભુવનમાસમાં ભાવનગર રાજ્યના ન્યાયખાતામાં તેઓશ્રી ન્યાયા
સાર્વજનિક પુસ્તકાલય, મહિલા પુસ્તકાલય તથા બાળ ધિશ તરીકે નિયુક્ત થયા. આ જ વર્ષમાં રાજ્યની મહેસુલી
સ્તિકાલયના છેલ્લા દશ વર્ષથી માનદ્ મંત્રી તરીકે સેવા સેવા માટે તેમની વરણી કરવામાં આવી અને ઈ. સ. ૧૯૪૩
કરે છે. કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૧ મા સુધી તાલકા મામલતદાર-વહિવટદાર તરીકે તેમણે કામ કર્યું.
અધિવેશનમાં શ્રીકૃણની દ્વારકા વિષે નિબંધ વચ્ચે જે
એક - સૌરાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યાં સુધી તેઓશ્રી પરિષદના અહેવાલમાં રવીકારાયા. મહેસુલી તેમજ આનુષંગિક ખાતાઓના નાયબ દિવાન ૧૯૬૪-૬૫-૬૬ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં રહ્યા. સૌરાષ્ટ્રનાં રજવાડાંઓનું એકીકરણ થયું અને સૌરાષ્ટ્ર મધ્યસ્થ સમિતિમાં ચુંટાઈ કામ કર્યું. ઓકટો. ૧૯૬૬ માં રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, આ નવા રાજ્યના શ્રી હરિ દ્વારકામાં ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સંગ્રહુને પ્રસાદભાઈ પ્રથમ સહકારી મંડળ એના રજીસ્ટ્રાર નિમાયા નિમંચુ. તથા સ્વાયત મંત્રી તરીકે આયોજન કર્યું. રેડીયે તેમની વહીવટી કાર્યદક્ષતાને દિપી નીકળવાનું વિશાળક્ષેત્ર ઉપર પુરાતત્વ વિષે વાર્તાલાપ અવારનવાર આપે છે. લાયસાંપડયું. તેમની કુશળતાએ સહકારી પ્રવૃતિને આ નવા ન્સ કલબથી માંડીને દ્વારકાની નાની મોટી અનેક સંસ્થાઓ રાજ્યમાં સંગીન પાયા પર મૂકી સૌરાષ્ટ્રમાં રાજ્યક્ષેત્રે આ સાથે સંકળાયેલા શ્રી ગોકાણી ગૌરવભેર જાહેરજીવન જીવી પ્રવૃત્તિની પ્રારંભિક સફળતાને યશ તે તેમને જાય છે તે રહ્યાં છે, આ પ્રવૃત્તિના સંગઠ્ઠન અને પ્રગતિમાં તેમણે આપેલા ફળ એટલે જ યશસ્વી અને મહત્વના છે. સૌરાષ્ટ્રમાં પંચાયત
શ્રી ડે. જયંતિલાલ જમનાદાસ ઠાકર : પધ્ધતિને વિકાસ અને સંગÇન પણ સાધવાનાં હતાં. તેથી
દ્વારકા વતની ડો. શ્રી જયંતિભાઈ ઠાકર યશસ્વી ઈ. સ. ૧૯૪૯માં સહકારી મંડળીઓના રજીસ્ટારના કામ કારકીર્દિ સાથે માનવસેવાના ઉમદા થયને નજર સમક્ષ ઉપરંત તેઓશ્રીને રાજ્યના મુખ્ય પંચાયત અધિકારી તથા રાખી છેક નાની વયથી જ આત્મશ્રદ્ધાના બળે પ્રગતિના સૌરાષ્ટ્ર ગ્રામપંચાયત મંડળના મંત્રીની વિશેષ કામગીરી પંથ કાપતા રહ્યાં છે. ૧૯૨૮ માં ધી નેશનલ મેડીકલ સાંપવામાં આવી.
કેલેજમાંથી એલ. સી. પી. એન્ડએસ. ની ઉપાધી મેળવી.
૧૯૯ર૯ માં મેસર્સ ગ્રેહામ્સ ટ્રેડીંગ કુળમાં મેડીકલ રેપ્રીઝેટે- ઈ. સ. ૧૯૬૨માં મુકી સેવાઓમાંથી તેઓ નિવૃત્ત
આ ટીવ તરીકે નોકરીમાં જોડાઈ હિંદભરમાં પર્યટન કર્યું. થયા. રાજ્ય સરકારની અનુમતિથી સુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્કના મેનેજીંગ ડિરેકટર તરીકે જોડાયા. ૧૯૩૦ માં નોકરીમાંથી નિવૃત્ત થઈ સ્વદેશીની ચળસૌરા ટ્રમાં સહકારી મંડળોના રજીસ્ટ્રાર હતા ત્યારે જે વળમાં જોડાયા. ૧૯૩૧ માં દ્વારકામાં ઓખા મંડળ સેવા બેન્કની સ્થાપના તથા વિકાસમાં તેઓને ગણનાપાત્ર ફાળે સમાજની સ્થાપના કરી. વિલાયતી કાપડ સામે પીકેટીંગ હતો તેથી આ બેન્કના મેનેજીંગ ડિરેકટર તરીકે તેઓશ્રી કરાવ્યું. દારૂ ઉપર પણ પીકેટીંગ કરાવ્યું. ૧૯૩૧ માં છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યા છે. અને તેમના વહિ- ભારતભરમાં બનતી સ્વદેશી વસ્તુઓનું દ્વારકામાં ભવ્ય વટ દરમિયાન બેન્કની કામગીરી દર વર્ષે વિકસતી રહી છે. પ્રદશન ન્યું. ૧૯૩૩ માં દ્વારકા મ્યુનિસિપાલીટીમાં એક બાહોશ વહિવટકર્તામાં જે દષ્ટિ, , સમતા તથા સભ્ય તરીકે ચુંટાયા. ૧૯૩૪ માં શ્રી શારદા એમેસ્કસ ન્યાયપ્રિયતા વગેરે ગુણો જોઈએ તે તે તેમનામાં છે. કલબની રથાપના કરી નાટ્યકલા પ્રવૃત્તિ જાગૃત કરી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org