________________
૮૫૪
(બૃહદ ગુજરાતની અસ્મિતા
ક્ષેત્રમાં આટલે પ્રભાવ પાથરશે! પણ ખરેખર ! તેમ બન્યું ગામમાં શ્રી ધેળાનાથ મહાદેવની જગ્યામાં મહંત તરીકે અને તેણે હજારે હૈયાને જીતી લીધા, તેમનું સાહિત્ય- કામ કરે છે. મહંતશ્રીની નિમણુંક થતાં ગૃહસ્થાશ્રમને, સજીને ઘણું વિશાલે છે અને તે વિવિધ વિષયને વિશદ- સંપ્રદાય અનુસાર ત્યાગ કરી ફકત શ્રી ઘેલા સોમનાથ તાથી સ્પર્શનારું છે.
દાદાના પુજન અર્ચનમાં સમય વ્યતિત કરી લાંબા સમયથી સુરિ સમ્રાટ આચાર્યશ્રી વિજયે નેમિસુરીશ્વરજી આત્મ કલ્યાણ કરી રહેલ છે તેઓ મહંતશ્રી તરીકે આવ્યા
પછી જગ્યામાં ઘણો જ સુધારો વધારો અને યાત્રાળુ માટે | મહુવામાં દેશી કુટુંબમાં જન્મ થયે બાળક નેમચંદ
રહેવા માટે તથા સુવા બેસવા માટે તન તોડ મહેનત કરી ભણવા કરતાં રમતના શોખીન હતા યૌવનને આંગણે
આ જગ્યાને ઘણી જ ઉચ્ચ કક્ષાએ તીર્થરૂપ બનાવેલ છે વેશવાળની વાતે ચાલતી ત્યાં એક અવનો પ્રસંગ બન્ય
યાત્રાળુ ભાઈઓ માટે અન્નક્ષેત્ર ખુલ્લું મુકવામાં આવેલ છે. સટ્ટાને શોખ લાગ્યો. અને એક દિવસ જેમાં હારી જવાથી
સૌરાષ્ટ્રના દરેક સુજ્ઞ ભાઈઓને સુવીદીત છે. જીવન હારી જવા જેટલે સંતાપ થયો અને તેમચંદભાઈના અંતરમાં ધમને નાદ ગુંજવા લાગે માતા શ્રી હરિહર મુનિ મહારાજ : પિતાની રજા મળે તેમ નહોતી, યુકિત પુર્વક રાતે રાત ભાવનગરમાં એક છુપા સંતરત્ન તરીકે જાણીતા એવા ઉંટ ઉપર સ્વાર થઈ મિત્ર સાથે ભાવનગર પહોંચ્યા અને કેટલાએ શિષ્ય સમુદાય વચ્ચે નિસ્પૃહી જીવન જીવી શાસનનાં શણગાર શાંત મૂર્તિ સાબુ પંગમાં શ્રેષ્ઠ શ્રી રહેલા શ્રી મુનિ મહારાજ આજીવન બાલબ્રહ્મચારી છે. વૃશ્ચિચંદજી મહારાજને દીક્ષા માટે પ્રાર્થના કરી. માતા બચપણથી જ સંસારને વૈરાગ્ય લાગ્યો, માનવ જીવનને પિતાની રજા સિવાય એ મુનિરાજ દીક્ષા આપતા નહાતા સાર્થક કરવા નાની વયમાં જ મનોમંથન જાગ્યું. ધાર્મિક પિતે સં. ૧૯૪પના જેઠ સુદિ સાતમે સ્વયં સાધુવેશ તીર્થોને પ્રવાસ કર્યો, સંત મહાત્માઓના સમાગમમાં પહેરી લીધાને ગુરૂના આશીર્વાદ માગ્યા મુનિ નેમવિજયજી આવ્યા. વર્ષોથી મૌનવ્રત્ત ધારણ કરેલ છે, રામ સિવાય ગુરૂ સેવા અને અભ્યાસમાં લાગી ગયા વિદ્વાન બન્યા બીજું કાંઈ બોલતા નથી. જાત જાતના ભેદભાવ નથી. ૧૯૬૦ માં ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા સં. મેટીકને અભ્યાસ પડતો મુકી રામનામનું રટણ શરૂ કર્યું. ૧૯૬૪ના શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશન સમયે આજ સુધીમાં પાંત્રીશ કરોડથી પણ વધારે રામનામ લખી - ભારતભરના જેનેની હાજરીમાં મુનિશ્રીને આચાર્ય પદવીથી નાખ્યા છે. ભજન કીર્તન અને સત્સંગ મંડળીમાં તેમની વિભષિત કરવામાં આવ્યા જન સંઘના ઘડતરમાં તેઓશ્રીને હાજરી અચુકપણે હિોયજ. ઘણાજ ઉંડા તત્વજ્ઞાની છે, મહત્વનો ફાળો છે.
દીનદુઃખી માણસની સેવામાં અને ગસાધનામાં પિતાને - આચાર્યસૂરિશ્રી અમૃતસૂરિશ્વરજી મહારાજ : સમય વ્યતીત કરે છે. તેમના સત્સંગનો લાભ લેવા .: બોટાદના વતની ૧૯ વર્ષની વયે જૈન ધર્મની દિક્ષા જેવું છે.
લીધી દેશમાં ઘણા ભાગોમાં ફરવાનો પ્રસંગ સાંપડયો. શેઠ જેઠાભાઈ મેરારજી : - સાહિત્ય, નીતિશાસ્ત્ર, વ્યાકરણ અને જ્યોતિષના પ્રખર પ્રભાસ ક્ષેત્રના પુસ્તકમાં જેને સારે એ ઉલ્લેખ છે. અભ્યાસી અને વિદ્વાન છે. આજે તેર વર્ષની ઉમરે પણ તે શ્રી જેઠાભાઈ મોરારજી દેલવાડામાં એક જમાનામાં એક યુવાનની માફક ચૌદ કલાક કામ કરે છે. પ્રેરણા અને ખુબજ લોકપ્રિય આગેવાન ગણુતા, સામાજિક, રાજકીય આદેશથી પાલીતાણા, બોટાદ, અમદાવાદ, મુંબઈ વિગેરે અને ધાર્મિકક્ષેત્રે ઘણું જ મોટું એમનું પ્રદાન રહ્યું છે. સ્થળેએ ઉપાશ્રયે, જૈન દેરાસરો અને ધર્મની ઈમારતો આજની પેઢી તેમને યાદ કરે છે. નવાબી કાળમાં તેમની ઉભી થઈ છે. હાલમાં પાલીતાણામાં શત્રુંજય વિહારમાં હાક વાગતી અવાજ વિરલ પુરૂષ એમના પુત્ર નાગરદાસબીરાજે છે. તેઓએ મુંબઈમાં જૈન સાહિત્યવર્ધક સભાની ભાઈ જાહેરક્ષેત્રે મૂકસેવક ગણાતા અને એક ધાર્મિક કામને સ્થાપના કરી છે આ સભાએ આજ સુધીમાં - ૫૧ ગ્રંથો લઈ નવાબીકાળમાં જુનાગઢમાં છ મહીના કારમી કારાવાસ પ્રગટ કર્યો છે.
ભગવ્યો હતો. તેમના વારસદારો શ્રી વિરજીવનદાસભાઈ
દેલવાડા અને ઉનાની અન્ય પ્રવૃત્તિઓમાં મહત્વની સેવા - શ્રી ઘેલા સોમનાથના હાલના મહંતશ્રી દેવગીરીજી
આપી રહ્યાં છે. પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં મોખરે વિરગીરીજીને જન્મ ઘેલા સોમનાથની પાસે એક ફર્લોગ
રહ્યાં છે. ૧૯૬૦ ના ટ્રલી સત્યાગ્રહ વખતે જેલવાસ દૂર પીપળીયા ગામે થયેલ છે. તેમજ ગુજરાતી અંગ્રેજી ભિગવ્યો હતો.
આ શિક્ષણ જસદણુ મુકામે લીધેલ છે તેમજ સંસ્કૃત તેમજ શ્રી ચંપકલાલ ગીરધરલાલ મહેતા સંપ્રદાયિક વિધાનો અભ્યાસ તેમના પુજ્ય પિતાશ્રી અમરેલીના પ્રખ્યાત અને ખાનદાન સદગૃહસ્થશ્રી અને વિરગીરીજી મહારાજ પાસે તેમાં પણ પ્રવિણુતા મેળવેલ ઓનરરી મેજીસ્ટ્રેટ શ્રી ધનજીભાઈ ધોળાભાઈના કુટુંબમાં છે મહંતશ્રીના મોટાભાઈ સેવાગરજી હાલમાં ઉમરાળા જન્મ લઈ બચપણથી જ સાંસ્કૃતિક અને સામાજિક
મહંતશ્રી દેવ
હાલના મહી
એક ફર્લોગ ભાગ હ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org