________________
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
અહીં યાદ કરવાં જોઈએઃ વિનયચંદ્ર રચિત નેમિનાથ ચતુષ્યદિકા; પ્રેમદિવાની મીરાંને પ્રભાવ તો ક્યાં કહ્યો જાય એવો છે? જિનપદ્મસૂરિન સિરિયૂલિભદ્ર ફાગુ'; રાજશેખરને નેમિનાથ ફાગુ' ભક્તિરસની આ રસિયણે લગ્ન જેવા સંસારી પ્રસંગનું રૂપક યોજીને તથા અનામી કવિનું પણ અતિ સુંદર છે એ “વસંતવિલાસ'. ધૂળ ઘરેણાંગાઠાં પ્રત્યે વિરાગ અને “પ્રભુ ગિરધર નાગર' પ્રત્યે ૩ નરસિંહ પૂર્વના થાર
અનુરાગ “મુજ અબળાને મોટી મિરાત, બાઈ ! શામળા ઘરેણું આ ચાર કવિઓ ૧૩૬૧થી ૧૪૨૦ની સાઠી દરમ્યાન ભારે સાચું રે” એ પદમાં વિરમયજનક રીતે વ્યક્ત કર્યો છે. અને વિદ્યમાન હતા. અસાઈત નામે કવિએ રચેલી પઘવાર્તા “હંસાઉલી'માં તેની ભક્તિ નીગળતાં ભજનો? એવાં સંખ્યાબંધમાંથી બેની જ છે, નાયક ને નાયિકાની અદભુતરમ્ય કથા છે. એ હાસ્ય અને કરુણ-
આદ્યપંક્તિઓ ટાંકવી બસ થશેઃ “પ્રેમની પ્રેમની પ્રેમની રે મને
આધિ રસના પ્રસંગે વડે તેમ જ જન્માન્તરની માન્યતાના ઉપયોગને લીધે વાગી કટારી પ્રેમની...” અને “જજૂનું તો થયું રે દેવળ જૂનું તો રસીલી બની છે.
થયું.” પ્રભુની જે જન્મોજન્મની દાસી છે તે આ ભજનોમાં ' રણમલ્લ છંદ' એ શ્રીધર વ્યાસે રચેલું વીરરસનું ખંડકાવ્ય છે. ખરેખર ‘તાદશીજન’ બને છે–“તત જે પરમાત્મા, તેને સંદશ ઈસ્લામી આક્રમણકારોને હંકાવનાર છે. રણમલતી પરામ. આ જીવાત્મા બની જાય છે, અને એ પળોનાં અભુત સંવેદનને, ગાથા એમાં ગવાઈ છે.
એ પ્રભુદર્શનને અને તેના મહિમાને, મહિમાની પ્રજ્જવળતાના એના કરતાં રસનિષ્પત્તિમાં ચડે તેવી, તેથી સમર્થતર કવિની પ્રમાણમાં તો આછી અધૂરી, છતાંયે કલાત્મક વાણીમાં અવતારવી પઘવાત “સદયવસરિત” નામની છે. સદેવંત-સાવગાની એ તે મથે છે.”(૬). પ્રખ્યાત પ્રણયકથામાં કર્તા ભીમ કવિએ મુખ્યત્વે શૃંગારરસનું તેમ ૫ ભાલણ અને પદ્મનાભ વીર ને અદ્દભુત રસોનું આલેખન પણ સુરેખ પ્રાસાદિક શૈલીમાં કર્યું છે. ઉપર સૂચત કીમતી સંદર્ભગ્રંથમાં પંડિતવિશેષ મજમુદારે
રહનાને આપણા પહલા જ મુસ્લિમ કાવે છે. તેમના પંડિત કવિ ભાલણ સંબંધી ગ્ય જ કહ્યું છે તેમ, “ આખ્યાનના સંદેશક રાસ’ મેધદૂત”ની યાદ આપે તેવો છે. એ તેમાંના યશસ્વી સાહિત્યપ્રકારને બ્રહ્મા તે [ સંવત ] પંદરમી સદીના નાયક-નાયિકાને વિરહ આલેખતા વિમલ ભ શૃંગાર વડે અને સ્તંભ- ઉત્તરાર્ધમાં સંસ્કૃત વ્યુત્પન્ન પંડિત ભાલણ.” (પૃષ્ઠ ૧૫૫). તીર્થના (ખંભાતના ) આકર્ષક વર્ણન વડે મનહર બન્યું છે.
એ કવિપંડિતે પોતાના ગુરુ શ્રીપદજીના કૃપા-પ્રસાદે કરીને ૪ નરસિંહ મહેતા : મીબાઈ
ઈતિહાસ પુરાણદિના આધારે તેના સમકાલીનોને તેમ જ ભાવિ આ બંનેને રાજકવિ કલાપીએ ગઝલ “હમારા રાહ” માં ખરાં પ્રજાને રસોપભોગ કરાવવા જે જે કથાએ કરી અને આખ્યાના રસ્થ ઈમી, ખરાં શરાં અને સનમ એટલે પ્રભુની ખેજમાં નીકળી પડેલાં તેના પરિણામે આપણા સાહિત્યને, બાણભટ્ટની વિખ્યાત કૃતિના પૂમ, સર્વા ગસજજ મુસાફરે કહ્યાં છે ઉભય એ જીવનવી વિષે ભાષાન્તર નહિ તેટલે અંશે સંજન યાને નવીનરૂપે ઘડાયેલ એમ કહેવું યોગ્ય છે કેમ કે દરેક પોતાના જમાનાના સ્થિતિરક્ષક ૩ પાન્તર તરીકે સુરમ્ય કાદંબરી કથા મળી તેમ જ 'નળાખ્યાન' સમાજની સામે ઈશ્વરની નિગેહબાની હેઠળ, કાન્તિને પોકાર કરીને “દશમસ્કંધ' અને “રામ-બાલચરિત’ જેવી મેધ્યયુગની ૨ ગાર, મુકિત પામનાર મહાન નરનાર હતાં–ના, છે જીવંત તેમની અમર કરણ કે વત્સલ રસે પૂર્ણ મધ્યયુગની લાક્ષણિક કૃતિઓ પણ મળી. કાવ્યવાણીમાં.
સને ૧૪૫૬માં વિદ્યમાન હતા એ “કાન્હડદે પ્રબંધ'કાર જૂનાગઢના અમર ભક્તકવિ નરસિંહ મહેતા તેમનાં મધુર પદ્મનાભ મારવાડમાં આવેલા જાહલેરના ઠાકોર અખેરાજના રાજકવિ પ્રભાતિયાંથી—“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ” “ નિરખને હતા. એ રાજવીના પાંચમી પેઢીએ થઈ ગયેલા રાજા કાન્હડદેવની ગગનમાં કોણ ઘૂમી રહ્યો ” વગેરેથી આપણને સુપરિચિત છે. ઝૂલણા પરાક્રમગાથા કવિએ એ કૃતિમાં ગાઈ છે. ચાર ખંડમાં વહેંચાયેલું રાગનાં નવ પદમાં રચાયેલું તેમનું “સુદામાચરિત્ર',–“જદુપતિ એ યુદ્ધવિષયક, તેથી વીરચરિત કાવ્ય, ઐતિહાસિક પાત્રો તથા નાથ ! તે મિત્ર છે તેમ તણ, જાઓ વગે કરી કૃષ્ણ પાસે” એ પ્રસંગો દ્વારા રસપરિપષ કરે છે અને ચિત્રાત્મક વર્ણનવાળું છે. ૫ ક્તિથી શરૂ થતું કાવ્ય, જેમ આકાશવાણી પરથી વારંવાર વહાવાતું ઊગતી ગુજરાતીમાં રચાયેલી એ કૃતિનું અર્વાચીન ગુજરાતીમાં સ્વ. ‘નાગદમન' પણ લોકપ્રિય છે. શૃંગારરસિકે “સુરતસંગ્રામ” માં ડો. પીદેરાસરીએ કરેલું ભાષાન્તર વાંચીને આપણે આજે પણ નરનારીના દેહસંબંધને અધ્યાત્મદષ્ટિએ નિરૂપવાને સફળ પ્રયાસ એની સુંદરતા માણી શકીએ છીએ. કવિએ કર્યો. એને મળતા ‘ગોવિંદગમન' માં નારી-કુંજરની ઈસવી પંદરમા ને સોળમા શતકમાં થયેલા ઉપકવિએ નાકર, રચનાવાળું નયન મનહર વસ્તુ સ્વીકારાયું છે. આ વિરલ ભગવદ્દ : માંડણ, મધસદન વ્યાસ અને ગણપતિએ આખ્યાને તથા પધભકતે પોતાના જીવનપ્રસંગે વિષેનાં આત્મ-કથનાત્મક કાવ્યો વાર્તાઓ રચીને લોકરંજન રૂડી રીતે કર્યું હતું. એ જ રીતે હાર સમેનાં પદ” “શામળશાનો વિવાહ” અને “હુંડી’ પણ સોળમા-સત્તરમા સૈકાના આ ચાર કવિઓએ આખ્યાને અથવા ચેલ છે. ભક્તાધીન ભગવાન શ્રીકૃષ્ણ તે તે પ્રસંગે કેવા તે – દાસાનુદાસ નરસિહની વહારે ધાયા અને તેની ભીડ ભાંગી એનાં ૫. સં. ૨. મજમુદાર : “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપ’ તાદશ વર્ણન કવિએ એમાં કર્યા છે. વળી તેમાં કવિહદયની (પદ્યવિભાગ) ૧૯૫૪; પૃષ્ઠ ૧૫૪.
નરી સરલતાની અને અપૂર્ણતાના ભાનવાળા દીન ભક્તની ૬. વિ. ક. વૈદ્ય; “જઈ અને કેતકી' (૧૯૩૯, પૃષ્ઠ ૨૦૨ ૦૩ ); આ વિનમ્રતાની છ અંકિત થયેલી છે "(૫)
(૧૯૬૭, પૃષ્ઠ ૩૪, ૩૯.)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org