________________
[ બુહદ ગુજરાતની અસ્મિતા
મહિત થઈને મન વાહ વાહ પિકારી ઉઠે છે. ધન્ય છે ગુર્જરભૂમિ આંતરસુબા–વીરેશ્વરથી આંતરસુબા ગામ પાસે આસ્તિક કે જેની ધરતી પર આજે પણ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, કળા આશ્રમ પાસે જ નાની નદી તીરે સદેવંત સાવળિંગાના કહેવાતા અને શિલ્પના અભૂત પ્રતીકે ઉપલબ્ધ છે. મોઢેરાના માર્તડ મંદિરના મંદિરે જોવા મળે છે. એક શિવમંદિર ઉંચા ટેકરા પર છે. આ ચરણમાં જલકુંડ, જલ સુધી જવા માટેના પગથિયાં (સોપાન ) શિવાલયની જગતીની લંબાઈ ૧૧૬ ફૂટ, પહેળાઈ ૬૪ ફૂટ અને અને મંદિરના અવશેષો ઉપરાંત આસપાસના ખંડેર પ્રાચીન શિલ્પ ઊંચાઈ ૧૪ ફૂટ છે. પશ્ચિમાભિમુખ આ મંદિર આગળ તેના સ્થાપત્યની ભવ્યતાના પ્રતીક છે. મહેસાણા જીલ્લામાં આવેલ આ પડથાર ઉપર એક ખંડિત પરંતુ ભવ્ય તરણું કમાન રૂભાળ, મેઢેરાના સૂર્યમંદિરની કમાને પ્રાચીનકાળથી જ પ્રસિદ્ધ છે. સૂય. વડનગર મઢેરા અને ઘુમલીની કમાનોની યાદ આપે છે. મારું મંતવ્ય મૂર્તિ નથી પરંતુ બીજી મૂર્તિઓ જોવા જેવી છે. આશરે ૧૦૨૬- છે કે એક જ પેર્ટન-પદ્ધતિના લીધે ૧૦૦-૨૦૦ વર્ષોના ગાળામાં ૨૭ માં બાંધવામાં આવેલ આ સૂર્યમંદિર પ્રભાસપાટણમાં આવેલ નિર્મિત આ જુદા જુદા સ્થળોનું સ્થાપત્ય એક જ યુગની (લંકી) સૂર્યમંદિર (સં. ૧૦ શતક) તથા તલવાડા (વાંસવાડા-રાજસ્થાન ) સ્થાપત્યકલાનું ઉદાહરણ છે. આગળ હું લખી જ ગયો છું કે ૧૦મી થી ના સૂર્ય મંદિરની યાદ આપે એમ છે. ૧૦-૧૧ સદીમાં સૂર્યપૂજા ૧૫ સદીના ગાળાના ધણા મંદિરે, તોરણ કમાને તથા મૂતિઓ પણ કેટલી વ્યાપક હતી તેના આ સૂર્યમંદિરે પ્રતીક છે. શિવ-શકિત સમગ્ર ગુજરાત તથા મેવાડ માળવા એવં રાજસ્થાન વાગેડ સુધી અને સૂર્યની પૂજા સમગ્ર દેશમાં વ્યાપક હતી તેના આ ઉદાહરણો છે. પથરાયેલ આજે પણ જોવામાં આવે છે. આ વિષે ગુજરાત સંશોધન - મીનળ સરોવર-વીરમગામ પાસે આવેલ મીનળ સરોવર મંડલની પત્રિકામાં હું તથા કે. કા. શાસ્ત્રીજી વર્ષો પૂર્વે વિસ્તારથી ઐતિહાસિક છે, આ સરોવરના કિનારે સહરત્રમંદિર હતાં જેના લખી ચૂકયા છીએ. આ શિવમંદિર ભગ્નાવશેષ છે પરંતુ તેને આજે તે ખંડિયેર માત્ર દષ્ટિગત થાય છે.
ગર્ભગૃહ સલામત છે અને દ્વારશાખા ખરેખર જ અદ્વિતીય શિલ્પ| નળ -રેવર–વીરમગામ નજીક આવેલ આ નળસરોવર આજે
વાળી છે. સામેના ટેકરા ઉપર પણ બે મંદિરો છે. શિખર ખંડિત વિહારસ્થળ બની ચૂક્યું છે. શિયાળામાં લેક આકર્ષણનું કેન્દ્ર છે.
છે પરંતુ ગર્ભગૃહની દ્વારશાખ તેમ જ તંભના અલંકૃત અવશેષો આ વિશાળ સરોવરમાં વિહાર કરવા માટે દેશવિદેશના રંગબેરંગી
આકર્ષક તેમ જ પૂર્ણવિકસિત શિઃ કલાનું પ્રમાણ રજૂ કરે છે. પક્ષીઓ દૂર સુદૂરની યાત્રા કરીને આવે છે અને માઈલે સુધી પાણી
એક મંદિરની લંબાઈ ૨૪ ફૂટ અને પહોળાઈ ૧૦ ફૂટની છે. તેનું તથા ટાપુ ઉપર પથરાઈને વિચરણ કરતા કિલ્લોલ કરે છે. પક્ષીઓની શિખર ૩૨ ફૂટની ઊંચાઈ ધરાવે છે. ૧૧મી સદીના લાગતા આ આ રંગીન દુનિયા માનવજાતને નરતિ : અને આનંદ એ જ મંદિરની અંધામાં ભદ્રની અંદર અગ્નિ તેમજ શિવની મૂર્તિઓ જીવનને માને બોધ આપે છે. અસંખ્ય પક્ષીઓનો આ અદભત દેખાય છે. ડેબરીજમાં પડેલ મયૂરસવાર કાર્તિકેય, શિવ-પાવ તી, સુંદર મેળો દશ નીય હોય છે.
બ્રહ્મા–સરસ્વતી, લક્ષ્મીનારાયણ તથા અન્ય દેવદેવીઓની સુંદર બહુચરાજી–આ ધાર્મિક સ્થળ બહુચરાદેવીનું સ્થળ છે. અહીં
મૂર્તિઓ શિલ્પકલાની ખૂબી પ્રસ્તુત કરે છે. બીજું મંદિર પણ ચૈત્ર સુદ ૧ પર મેળો પણ ભરાય છે. મહેસાણા જીલ્લે અનેક બાબ
એ જ કાળનું ૩૬ ફૂટ લંબાઈ તથા ૧૮ ફૂટ પહોળાઈવાળું ખંડિત તમાં મોખરે રહ્યો છે. અને ઉપર વર્ણિત મોઢેરા, રુદ્રમાળ, તારંગા,
જ છે. ડુંગરની ભીંતમાં આ મંદિરો છે અને તેમના ચરણમાંથી વડનગર વગેરે આ જિ૯લામાં જ આવેલ છે. જૂનાગઢનો મેળો,
વહેતી નદીના નીર કલકલ નાદ નિનાદિત કરતાં સ્વરમુખરિત તરણેશ્વરનો મેળે, વાત્રક મેળો, શામળાજી મેળો અને વૌઠાન મેળાની
મનોરમ સંગીતમય વાતાવરણ પ્રસરાવતા પ્રસરાવતા વહે છે. સદેવંત જેમ બહુચરાજીનો મેળો પણ પ્રખ્યાત હોય છે.
સાવલિંગાના હોય કે લાખા વણજારાના હોય પરંતુ સહસ્ત્રવર્ષ
પુરાતન મંદિરે આપણી શિલ્પસમૃદ્ધિના બેનમૂન પ્રતીકે તો છે જ, વીરેધર–ઈડરથી વિજયનગર જતાં વનવિસ્તાર આવે છે. ડુંગરાળ ભૂમિમાં પ્રાકૃતિક સૌંદર્ય નીખરતું જોવાને કહાવો વર્ષાઋતુમાં
આંતરસુબા ગામથી ઉપરના ભાગમાં નદીની ઉત્તર બાજુએ એક વિશેષ માણી શકાય છે. ઈડરથી વીશેક માઈલના અંતરે (એસટી. બીજે જ દિસમૂહ પણ અત્રે અવલેકનીય છે. બે મજલાવાળા માર્ગની ડાબી બાજુએ) વિજયનગર જતાં વીરેશ્વરનું નૈસર્ગિક સૌંદ- વલાનકવાળું ઘાટીલું તથા વિશાળ રંગમંડપવાળું ભગ્ન જૈન મંદિર ધંધામ આવે છે. જંગલ ગાઢ છે અને પર્વત વનારાદિત હોવાથી દર્શનીય છે. તેની પ્રવેશ ચાકીની આગલી હરોળના ઘટ પલવ સ્તંભ આખું વાતાવરણ બહુ જ રમણીય છે. ડુંગરની ભીંતમાંથી વહેતું અદ્વિતીય છે. ૧૧-૧૨ સદીના મંદિરની ભવ્ય શિલ્પ સ્થાપત્યઝરણું વક્રાકાર ગતિથી નીચે આવતાં કુંડમાં સમાઈ જાય છે અને કલાને જ આ પ્રકાર નિઃશંક છે. બીજ મંદિરનું શિખર ગાયબ ત્યાંથી આગળ જતાં નાની નદીની ધારાના રૂપમાં પરિણિત થાય છે. છે. દીવાલ ઉપર દેવાંગનાએ તથા દિપાલેની સુંદર આકૃત્તિઓ શીતલ મંદ સમીર, વીરેશ્વર મહાદેવનું પ્રાચીન–અંદર તેમજ પવિત્ર કંડારાયેલ છે. બાજુમાં બીજું મંદિર પણ છે. જેની દ્વારશાખ પર દેવાલય અને નાના પ્રકારના વૃક્ષો તથા લતાઓની વચ્ચે પક્ષીઓનો જિનપ્રતિમા છે. આ જૈન મંદિરો પળાના જૈનમંદિરના અંગરૂપ મદ ૨ કલરવ-આ બધું સુંદર લાગે છે. બે ઘડી માટે તે બાલારામને છે એમ મને લાગે છે. આંતરસુબા વિસ્તારના આ મંદિરભાગથી ૫. વિસરાવી દે એવું દશ દેખાય છે. આસોપાલવના ઊચા ઊંચા વિજયનગર સુધીમાં પિળે સંસ્કૃતિનો અભ્યદય પિતાની પૂર્ણ કક્ષાએ વૃક્ષો અને ઘર ઘટાટોપ વનવૈભવથી આપતું આ વિરેશ્વર ધામ પહોચવ હશે એમ મને લાગે છે. ગુજરાતના કાશ્મીર સમું લાગે છે. ભર ઉનાળામાં પણ શીતલ શાંતિ સરણે ધર–આભાપુર ગામથી થોડે દૂર સરણેશ્વર મહાદેવનું અહીં જેવી મેં બીજે નિહાળી નથી,
ભવ્ય, ભગ્ન શિવાલય આવે છે. દૂરથી જોતાં પહાડોની હારમાળા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org