________________
સાંસ્કૃતિક સંદર્ભ અન્ય ]
*
જામનગર ઐતિહાસિક નગરમાં સોલેસિન સૌથી * ' વિશિષ્ટ છે, મઢીની આયુર્વેદિક કોલેજ ભારતીય ચિકિત્સા પદ્ધતિનું પ્રતીક છે. ભેડી ઉંદર અને મર્યાૉન્દ્ર કલ્લેખનીય છે. સિક્કામાં મત્સ્યકેન્દ્ર, સિમેન્ટ તથા એખામાં નમક–ઉદ્યોગ પણ જાણીતા છે. રણજીતસિંહ ( કેટસમ્રાટ )ના લીધે પણ નગર વિશ્વપ્રસિદ્ધ છે. ‘ રણુજી ’નું સુવર્ણ રંગનું બાવલું બહુ જ સુંદર તથા દનીય છે. રાજમહેલ પણ વિશિષ્ટ છે. પેઇન્ટીંગ માટે મહેલ વિખ્યાત છે. જાટા-કાઠાની ઈમારત નયપૂર્યું છે. શહેરના મધ્યમાં અને સાવર વચ્ચે થિત પત્થરના પચી જોડાયેલ આ ભવ્ય અને પ્રાચીન ઇમારતા દર્શનીય છે. આ ઈમારતમાં એક વિચિત્ર વાવ છે કે જેમાં પાણી પ્રાપ્ત કરવાની અજબ કળા છે. લાકોટામાં મ્યુઝિક્રમ છે જેના પ્રત પણ હ થી ૧૮મી સદી સુધીના શિલ્પના નમ્નાચ્યા સતવેશા જ, જે ઘુમલી, ચોટિલા, પિંડારા અને ગંધારી વગેરેથી લાવીને (તેને) શ્રમ કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ સમૃદ્ધ દાવાથી પુરાતત્ત્વ પ્રેમીઓ માટે ખાસ દનીય છે. સુરસાગર સાવર પટન માટેનું સુંદર સ્થાન છે. નમનગરની બાંધણી તા સનમ દેશમાં પ્રખ્યાત છે. રેશમ ઉદ્યોગ તથા નથી અને નાના ઉદ્યોગ માટે પણ આ નગર સુવિખ્યાત છે. નમનગરમાં મેડીકલ કૉલેજ પણ ઉલ્લેખનીય છે. રાજધાનીનું શહેર ઢાવાથી નગર અને મકાનોની બાંધથી શાહી બની-અવલોકનીય છે. જામનગરમાં સૌથી વિશિષ્ટ છે ત્યાંનું સ્મશાનગૃહ. આ સ્મશાનગૃહ દેશમાં અદિતીક જેવુ છે. માણેકબાઇ સુખધામ નામનું સ્મશાન તેના નામને (સુખધામ) સાર્થક કરે છે. રંગમતી-નાગમતી નદીના કિનારે આવેશ માં સ્મશાનને પ્રથમ તો કાઈ સુંદર ઉદ્યાન જ કહે. વાતાવરણ સુષમાપૂર્ણ–રમણીય છે. પ્રવેશદ્વારમાં જતાં જ બગીચાની બંને બાજુ પર યુગ પુરુષો તથા ભારતના ઇતિહાસમાં અમર નામ મેળવનાર દેવાની પ્રતિમા મૂકવામાં આવી છે. શિવમદિર વાવ, ખંતિમ સંસ્કાર વિભાગ, સ્નાન વિભાગ, વિશ્રામ વિભાગ, વાચનાલય, બાગ, મૂર્તિ, ભારતદન અને સંસારચક્ર વિભાગ આદિ ખા માનની વિશિષ્ટતાઓ છે. આ પ્રતિમા અને સઁવાન કક અને શાંતિદાયક સ્થળ છે. સંસાર વિભાગમાં બનાવવામાં આવ્યું છે કે સ ંસાર એ ભારતચક્ર છે જેમાં માનવી જન્મથી મૃત્યુ સુધીનું જીવન વિતાવે . દેશના જુદા જુદા ધર્મપ્રચારકોની જીવની અને પ્રતિમા એક જ સ્થળે અત્રે રાખીને એકતાની ભાવનાને રુપ આપવામાં આવ્યું છે. મધ્યમાં ‘ ભારતમાતા ' ની પ્રતિમા છે. ભીષ્મની પ્રતિમા, સર્વદમનની સુંદર પ્રતિમા, ભાલષ્ણુની પ્રતિમા, સારી આશ્રમની પ્રતિમા, સત્યવાન સાવિત્રીની પ્રતિમા, સત્યવાદી રાજા હરિચંદ્ર અને તારામતીની પ્રતિમા, ભાગની કાવડ તથા શ્રી ગોપાાકૃષ્ણુ વગેરેના દર્ષા પ્રતિજ્ઞાસ, સંસ્કૃતિ નથા પૌરણુિક યુગની ભાવસિષ્ટ રજૂ કરે છે.
--
આદર્શ સ્મશાન ઉપરાંત જામનગરમાં અને આસપાસ અનેક ઐતિહાસિક તથા અવલેાકનીય સ્થાને છે. શ્રી મૂળરાજા બાવા દ્વારા નિર્મિત ( સ. ૧૮૯૮) ધોળવાવ તથા તેની પાસે જ મગુને ચોદય આપવા મથી રહુમલજીએ બધાયેલી નવ તૈરીઓ ના નીચે છે મનગરની ધેયાત્ર ઐતિહાસિક છે તેની પાસે જ એક સેનિટરીયન
Jain Education International
૮૧૫
મૂઢ ત્યાં અનેક દર્દી આરામ કરવા આવે છે. તમનગરમાં પ્રણમાં સંપ્રદાયનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. અહીંની જુમામસ્જિદ પણુ જોવા જેવી છે. ઔરગઝને જુનામસ્જિદના પાપા નાખેલ હતા. તેના ઉલ્લેખ મસ્જિદમાં જતાં ડાબા હાથ પરની તખ્તીમાં ફારસીભાષામાં છે. જાનકી વિભાના રાષ્ટ્રી મોઢાનબાઈની અત્રે કાર છે જેની આસપાસ ભાસપાળુની કાતરેલ નળા બદાવાદની સીદી સૈયદની વિશ્વવિખ્યાત જાળી જેવી છે. મસ્જિદના દરવાજાએ તથા
ભાનુ બારીક કોનું તરકામ ખરેખર અદ્ભૂત છે. જામનગરની સનબાઈની મસ્જિદ પણ કહેવા જેવી છે. તેના મીનારા ઉપર ૧૧૩ પગથિયાં છે જેના મથાળે ચડતા જામનગરની આસપાસના ૨૫ માઈલના વિસ્તાર જોઇ શકાય છે. જામનગરની બાંધણી, રાજકોટના પૈડા, ભાવનગરના માંકીયા, જનાબ અને પાબુના પરાળા વગેરે વખાયેલી વસ્તુઓં છે,
રાજકોટ-રાજકોટની રાજકુમાર કૉલેજ, પુસ્તકાલય, મ્યુઝિયમ જ્યુબિલી બાગ વગેરે જોવાલાયક છે. હવે તો યુનિવર્સીટી થતાં શૈક્ષશ્વિક દ્રષ્ટિએ પતુ રાજકોટનું મદ્રવ વધી ગયું છે. જૂના રજવાડાની રાજધાની હોવાથી અને સૌરાષ્ટ્રના લગભગ ભાગમાં માવાથી અહીં સુરાષ્ટ્રની સંસ્કૃતિના સુંદર દર્શન સુલભ છે. અહીંના સરાવર, ત્લા ઉદ્યાન, જૂનુ` રેસકા' ( મેદાન ), આલ્ફ્રેડ હાઈસ્કૂલ, બજારા અને દુકાનો કહેવા જેવાં છે. ગામના વેપાર તથા ઉદ્યોગ પણ અત્રે પ્રસિદ્ધ રહ્યો છે. પંચનાથ મહાદેવ તથા સ્વામીનારાયણ મંદિર પણ દર્શનીય છે.
ભાવનગર-ભાવનગર પણ રજવાડું' રહ્યું છે. જામનગર અને રાજારની માકક જ અહીં પણ ઈમારત, જામ, દુકાનો, ઉદ્યાન આદિ જોવા જેવાં છે. રાજકોટની રાજકુમાર કોલેજની જેમ અહીંની શામળાાસ કૉલેજ પણ વિષ્ટિ છે. રાપર-વિશાળ ઢોસ્પિટલ, ખ્તેશ્વર મંદિર, માડી જેલ ( કારાગૃઢ ), ટ્વીટર તથા બીજી ઈમારતા આાક છે. ૧૭૨૩માં શા નગરની સ્થાપના થઈ હતી. ૧૮૯૫માં સ્થાપિત પુરતકાલય તથા મ્યુઝિયમ પણ જોવા જેવાં છે. * ગાંધીસ્મૃતિ ” નો પાયો. સરદારે ૧૪ માં નાખ્યા અને નજીઓ ૧૯૫૫ માં ખુલી ચુકેલી આ ભિાત ભાકક છે. તેની બરાબર સામે જ હાલ ‘ સરદાર સ્મૃતિ ’ તૈયાર થઇ રહ્યું છે. ‘ ગાંધીસ્મૃતિ’ના પુસ્તકાલયમાં ગાંધી વિચારસરણીના પુસ્તકો પણ છે. ઉપરાંત ગાંધી ચિત્રાલય અને મ્યુઝિયમ, ખાદી ગ્રામોદ્યોગ ભંડાર છે. નગરમાં પીક્ષ-ગાર્ડન (સરદાર પટેલ ગાર્ડન) તથા ખેારતળાવ (ગૌરીશ કર સાવર) ખાસ જેવા જેવાં છે. સેલાજી મરીન સપ યિટ્યુશન એ ભાવનગરમાં એક જોવા જેવી વૈજ્ઞાનિક સંસ્થા છે. ભાવનગરથી વીશેક ભાઈલ દૂર ધરી અમઢની ટી. બી. માટેની ભવ્ય-વિશાળ ટોસ્પિટલ આ વિભાગમાં વિશિષ્ટ ખાડિયા માતાનું તીર્થધામ પણ્ અહીંથી નજીક છે જે દર્શનીય છે.
હળવા મધના મિનારા નયા સમાધિમાંદા જેવા
મારી—મોરબીનુ પણ એક ઐતિહાસિક મહત્ત્વ છે. ભ નદીએ પાણી નની વાણિ અને મોરબીના હાકોર રાજા જીવ ના પ્રેમ ની લોકસાહિત્યના લેકચીતમાં પ્રસિદ્ધ છે ત્યાંના ગજિ
For Private & Personal Use Only
T
www.jainelibrary.org