________________
સાંસ્કૃતિક સંદર્ભ પ્રન્ય :
હલાવતાં આવજે કરતાં ઉપડે છે ત્યારે તેમનાં સ્વજને પણ આનંદથી સુરપાણ–રાજપીપળાથી સુરપાણ જવાય છે. સ્થાન રમણીય ઉભરાઈ જતાં જોવા મળે છે. વિશ્વામિત્રી પર ઝુલતે પૂલ વડોદરાની તથા પ્રાકૃતિક સૌંદર્યથી સુષમાપૂર્ણ છે. નર્મદાના મુખમાંથી જવાની વિશિષ્ટતા ગણાય. વડોદરાથી થોડે દૂર આજવા સરોવર અવલેકનીય મજા પડે છે. કદી થેડો ભય લાગે પરંતુ મોજીલા લેકે તો ત્યાં છે. ત્યાં સુંદર છતરી (છત્રી) અને નૌકા વિહારની સગવડ છે. જવાના જ.
ફર્ટિલાઈઝર કોર્પોરેશન અને તેલ–ગેસ રીફાઇનરીના કારણે આ ભરૂચ-કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તે ય ભરૂચ...અર્થાત શહેરને ઝડપી વિકાસ થઈ રહ્યો છે.
. ભરૂચની સમૃદ્ધિ અને ભવ્યતા અદ્વિતીય હતાં. પ્રાચીનકાળમાં ચાંપાનેર– ચાંપાનેરને આ વિસ્તાર પ્રકૃતિના મોકળા ભરૂચ પાસે દહેજ ભવ્ય બંદર અને વ્યાપારનું કેન્દ્ર કહેવાતું. વાતાવરણમાં રમણીય લાગે છે. ડુંગર અને પર્વતાવલિન વનવિસ્તાર આજે પણ સાગર સાથે અને વાટે વહાણવટું અને વ્યાપાર ચાલુ જ છે. સુષમાપૂર્ણ છે. અહીંની જુમ્મા મસ્જિદ અને ખાસ કરીને તેનું આખો વિસ્તાર દર્શનીય છે. પ્રવેશદ્વાર દર્શનીય છે. દરવાજાની કમાન, જાળીઓનું કોતરકામ,
ડુમસ-ડુમસ દરિયા કિનારે આવેલ વિહાર ધામ છે. રમણીય ઉપરની છતરિયો. ઈમારતની ભીંતે ૫૨ શિપસમૃદ્ધ રચના તથા તથા દર્શનીય છે. હવા ખાવા માટેના ગુજરાતના અનેખા સ્થાનેમનું મિનારા-ધુમ્મટ વગેરે ઉત્તમ છે.
કે
આ એક છે. છે પાવાગઢ– “ મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે...”
ઉભરાટ-મરોલીના રેલ્વે–રટેશનથી દસ માઇલ દૂર, સુરત જીલ્લામાં પાવાગઢની પટરાણી મા કાળી (મહાકાળી )ની ગીત ગુજરાતના આવેલ આ સ્થળ ઘણું જ રમણીય વિહારધામ છે. વૃક્ષાની ઘટાપ ઘર ઘરમાં ગવાય છે. નવરાત્રિનો પ્રારંભે જ આ ગીતથી થાય છે.
- હરિયાળી છાયામાં રસ્તા પર ચાલીને સમુદ્રતટ સુધી જવામાં મજા પડે પાવાગઢ એક તિહાસિક સ્થળ તથા તીર્થસ્થાન હોવા ઉપરાંત “
છે. દરિયાકાંઠે દર્શનીય છે. હવાખાવા માટે આ ઉત્તમ સ્થાન છે. 'રમણીય વિહારધામ પણ છે. ડુંગરની ટોચ પર જવા પગથિયા તથા બન્ને બાજુ નાની દીવાલ છે. ગિરનાર પર જવા માટે જેમ રસ્તો છે
તીથલ-- સુરત જીલ્લામાં આવેલ આ સ્થળ વિહારધામ તરીકે તેમ પાવાગઢ પર પણ છે. વનરાજિથી શોભતો ગિરનાર ભવ્ય છે
વિખ્યાત છે વલસાડથી પણ માઈલ પર આવેલ તીથલ સુંદરતમ તેમ પાવાગઢ પણ નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર છે. લતા-વન–વૃક્ષની
સમુદ્રકિનારો છે. સમુદ્રની ખાડી તરવા માટે બહુ જ અનુકૂળ છે
તાડ, ખજુરી અને નાળિયેરી, પપીતાં, કેળાં તથા આંબા વગેરે આ હરિયાળી, પક્ષીઓનો કલરવ અને વન્ય પ્રાણીઓનું દર્શન આ બધું
વિસ્તારમાં રમણીય દર્ય પૂરું પાડે છે. ડુમસ, તીથલ, ઉદવાડા અને ચિત્તને આનંદ આપનારું, સુખ-શાંતિદાયક છે. પાવાગઢ પર
શુકલતીર્થ ઉત્તમ આરોગ્યધામ છે. ચડતાં તો થાકે લાગે પરંતુ શિખર પર પહોંચ્યા પછી તો, મન પ્રફૂલ્લિત બની જાય છે. પાવાગઢ પર દૂધિયું તળાવ અને ઉપર
- ઉદવાડા-સમુદ્રકાંઠે આવેલ ઉદવાડા ગુજરાતનું મનોરમ સ્થાન માતાજીનું સ્થાન તથા મંદિરનું શિપ દર્શનીય છે.
' હાવા સાથે દેશ નીય તીર્થ સ્થાન પણ છે. માનવીય રસવૃત્તિને ઉત્તેજીત કઈ–વડોદરાથી સત્તર માઈલ પર આવેલ કોઈ પ્રાચીન કર અ9 અ નગર છે. હીરા સલાટની વાતો વિખ્યાત છે. ગુજરાતની શિપ- સુરત સુરત ગુજરાતનું પ્રાચીન તથા ઐતિહાસિક નગર સ્થાપત્ય-કલાનું દર્શન કરાવતાં ડભોઈના દરવાજા દર્શનીય છે. છે. પુર્તગાલિઓ એ ૧૫૧૨માં લૂંટફાટ કરી હતી. ૧૫૭૩માં એ વડેદરા, નાદ, મરી અને હીરા નામના ( ભાગળ) દરવાજા મેગલેના કબજામાં ગયું. તાપી નદીના કાંઠે આવેલ આ શહેર પુરાતત્ત્વના પ્રતીક છે. ડભોઈને દરવાજા ઉત્તમ કલાના, અદ્વિતીય વ્યાપાર તથા તીર્થ માટેની અવરજવર માટેનું મુખ્ય બંદર હતું. અને દર્શનીય છે.
૧૬૧૨માં મોગલેએ અંગ્રેજોને અહીં વેપાર વ. ના પરવાના કે થાંદોદ ડાઈથી આગળ છેલું સ્ટેશન ચાંદોદ આવે છે. આપ્યા. પાટું ગિઝ ઉપરાંત ડચ તથા "ફાંસીસી લોકો પણ અહીં પુરાણ પ્રસિદ્ધ તથા પવિત્ર નદી નર્મદાને કાંઠે આવેલ આ એક થિર થયા-
૧૪ છે તથા પવિત્ર તી માં આવેલ આ એ, સ્થિર થયા. ૧૬૪માં શિવાજીનું આક્રમણ પણ થયેલું. ૧૮૪૨માં તીર્થ સ્થાન છે. અહી ના નર્મદા-રનાનનું મોટું માહાન્ય છે. ઘાટ પરથી . નવાબીરાજને. અંત આવતા સુરત અંગ્રેજોને આધીન થયું. - નવમાં બેસીને ગંગનાથ મહાદેવ જવાય છે. ગંગનાથનું સ્થાન પ્રાચીન અવશેષ સ્વરૂપ સુરતને કેટ-કિલે આજે પણ જોવા જેવું
પવિત્ર, રળિયામણું--સહામણું હોવા ઉપરાંત ભવ્ય અને સુષમાયુક્ત છે. છે. અંગ્રેજ અને ડચ વસાહતાના નમૂના પણ મેજૂદ છે. સુરતને નર્મદાના વિશાળ પટ પર સ્થિત ગંગનાથ મહાદેવનું મંદિર શાંતિ- કરી ઉદ્યોગ મ
કરી ઉદ્યોગ મશદૂર છે. આજે પણ સુરત શહેર ઔદ્યોગિક તથા દાયક છે. અહીં બેયરા દર્શનીય છે. આ બેયરામાં બેસીને મહર્ષિ વ્યાપારિક દષ્ટિએ કેન્દ્ર સમાન છે. તાપીના તટ સે અરવિંદ યોગ-સાધના કરતા હતા.
વહાણે, હડીઓને તરતાં જોવાની મજા પડે છે. તાપી તટે આવેલ શુકલતીર્થ—અંકલેશ્વરથી શુકલતીર્થ જવું સહેલું છે. ગુજ
- ઉદ્યાન અતિ સુંદર છે. સુરતની ઘારી, પોંક, ખમણું અને ફરસાણ રાતનું આ રમણીય વિહાર સ્થળ છે. તીર્થસ્થાન હોવા સાથે નૈસર્ગિક સત્ર
સર્વત્ર વખણાય છે. જોકગીતમાં એક પંકિત છે—સૈદય થી ભરપૂર આ નયનરમ્ય સ્થાન સાચું સુખ શાંતિદાયક છે. ચૂંદડી સુરત શહેરની રે...મેઘા મૂલની રે...
ભરૂચ જીલ્લામાં આવેલ આ સુંદર સ્થાન ભરૂચથી માત્ર બાર માઈલ છે. મારી ચૂંદડી રે લોલ ......! | વિખ્યાત કબીર વડ જોવાની મજા પડે છે. આંબાવાડી, નર્મદા તટ આમ સુરત લોકજીવન સાથે અંગરૂપ બનેલું છે. ગુજરાતના બધું જ રમણીય છે.
પ્રસિદ્ધ નગરોમાંનું એક સુરત સુંદર-દર્શનીય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org