________________
ગુજરાત અને તેના દર્શનીય સ્થાનો
'
yi; ;
કષ્ટ
'0&
'
–છે. ડો. એલ. ડી. જોષી
ઘણુય પ્રાચીન ગ્રંથોમાં ગુજરાતને “ગુર્જરદેશ' લેખવામાં
નારાયણસર, મલાવ, મુનસર અગણિત કમળ તળાવો આવ્યો છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છને પણ “દેશ' સંજ્ઞા
પનિહારી હેલ શોભતી સત કોઠાની વાવ અપાઈ છે. પરંતુ આજે તે કચ્છ-કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર સહિત ૨૦-૧
રુદ્રમાળ વડનગર - તોરણો, કુંભારિયા મેઢેરા અને ૨૪૭ ઉત્તર અક્ષાંશ તથા ૬૮-૬ અને ૭૪-૪ પૂર્વ રેખાંશ
મજિદ મહેલે ડભોઈ ધારે સુન્દરતાના ડેરા. ધન્યભૂમિ. વચ્ચે આવેલો લગભગ ૨ કરોડની વસ્તીવાળો તથા ૭૨૧૩૭ સેમિનાથ, ભૃગુતીર્થ દ્વારિકા રતંભતીર્થ પ્રાચીન ચ માઈલને સમગ્ર પ્રદેશ તે આપણે ગુજરાત પ્રાન્ત ભારતના એક સુરત-સુહાગી કસબ-કલાએ અમદાવાદ પ્રવીણ વિશિષ્ટ ભૂભાગ તરીકે ઓળખાય છે. કવિ નર્મદની કાવ્યવાણી મુજબ લુણેજ નૂતન રાષ્ટ્રતીર્થ વળી કેક થશે નવનવલાં એની સીમાઓ છે –
જગતતીર્થ આશ્રમ સાબર તટ ઠારે દુનિયા-દવલાં. ધન્યભૂમિ. “ ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત
બાવન બંદર બારાં ” વાળે સમૃદ્ધ સાગર તટને વાસી અબુંદછે દક્ષિણ દિશામાં કરન્ત રક્ષા
અરબ સમુદ્ર વચાળે આવેલ આ ગુજર દેશ અને તેની સમૃદ્ધ અને કુત્તેશ્વર મહાદેવ
સુન્દર પુનીત ધરા પગપગ પર પ્રયાગરાજ જેવી પાવન કરનારી છેને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ”
શિયાં નિવેશ પરિવર્તિ દેશઃ શ્રી ગૂર્જરાખો રુચિર પ્રદેશઃ આ પુણ્ય પવિત્ર તથા તીર્થભૂમિ ગુજરાતને કવિશ્રી ઉમાશંકર કૃત પ્રવેશઃ સુકૃતનિતાન્ત ન પાપ લેશેડપિ યમત્ર જે. જોશીએ પણ આમ બિરદાવેલ છે –
આ દેવભૂમિનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. વેદે અને પુરાણોમાં ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી આના ઉલેખે ઉપલબ્ધ છે. દ્વારિકા અને સોમનાથને શોભાવનાર
કૃષ્ણ ચરણરજ-પુનીત ધરા આ ગાંધી-ગિરા ગુજરાતી શ્રીકૃષ્ણના ચરણકમળથી આ ધરા ભારતની સરતાજ બની ચૂકી નરસિંહ મીરાં અખો જ્ઞાનભક્તિની એ જ્વાલાએ
છે. શ્રીકૃષ્ણ તથા બલરામે મથુરાને ત્યાગ કરીને કુશસ્થલી (દ્વારિકા) પ્રેમાનંદ ગોવર્ધનરામે પાયા રસ-પ્યાલાઓ
માં વાસ કર્યો હતો અને અંતમાં દેહત્સર્ગ પણ પ્રભાસ પાટણમાં માટીમાંથી મર્દ નીપજ્યા ગાંધી તપ આધારે
જ થયો હતો. આમ આ ગુર્જરી યાદવાસ્થળી ઐતિહાસિક તથા અડગ ખડક કીધા સંગ્રામે વજી સમા સરદારે. ધન્યભૂમિ. ધાર્મિક અને દષ્ટિએ ભારતભૂમિનું વિશિષ્ટ અંગ છે. ૧૯૫૪ ના
વનરાજે, સિદ્ધરાજે, અહમદશાહ, સયાજીરાવે ઉખનનથી લોથલે પાંચ હજાર વર્ષ પૂર્વની આપણી પ્રાચીન સંસ્કૃતિના અનેક મંત્રીશ્વરે ઉપાસી ઉદાર રાજનીતિ ભાવે અવશે સાચવી આપીને પોતાની પુરાતન સભ્યતાના વિકાસને સ્વામિનારાયણની સેવી, દયાનંદની જનની ઇતિહાસ પૂરો પાડ્યા છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિ (મોહે-જો
દુર્ગારામ ઠક્કરબાપાની અમિયલ કરુણા-ઝરણ. ધન્યભૂમિ. દર અને હરપા સંસ્કૃતિ ) નો ૧૫૦૦ ઈ. પૂ અંત થશે ત્યાર પછી અરબ સમુદ્ર બંદર બાવન બારા ને કંઠાર
પણ ૫૦૦ વર્ષ સુધી લેથલમાં હરપા સંસ્કૃતિની પરંપરા ફળતીપ્રચંડ લેઢથી હોડ બકે નાનકડા નાવિક બાળ
ફાલતી રહી તેનો પુરાવો આપી ભારતના ઇતિહાસની ૧૫૦૦ ઈ પૂ આડાવળિથી સાતપુડા લગી વિસ્તરતી ભીલવાડે
થી ૬૦૦ ઈ.પૂ. વચ્ચેની ટૂટેલી કડી સાધી આપી છે. વિશ્વની વનમોજિલી રાનીપરજો વસી બખોલ-કરાડે, ધન્યભૂમિ. પ્રાચીનતમ સભ્યતા અને સંસ્કૃતિને વારસો ધરાવતી ગુજરભૂમિ
ૌરાષ્ટ્ર કચ્છ આનર્ત પ્રશ્ન ને લાટ અનુપ અપરાન્ત ખરેખર ભવ્ય અને ગૌરવશાળી બનવાને યોગ્ય છે. તાપી, રેવા, મહી, શ્રદ્ભવતી, સરસ્વતી જલકાન ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ભવ્ય તેમ જ રસપ્રદ પણ છે. નાગ અસુર યાદવ હૈહય શક ક્ષત્રપ ગુર્જર કાઠી મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તનું આધિપત્ય અત્રે સ્થપાયું. સમ્રાટ અશોકની
પારસિક ઇસ્લામી એકરસ થઈ કાયા આ ગાંઠી ધન્યભૂમિ. અમર યાદ તેને ગિરનારના ખડક ઉપરનો ધર્મશાસનને લેખ શત્રુંજય, તારંગા, ઈડર, પાવાગઢ ગિરનાર
(ઈ. સપૂ. ૨૫૬ ) આપે છે. મૌના અસ્ત (ઈ સ ૭૦ ) શિખરે શિખરે દેવમંદિર શ્રેરકથા રસસાર પછી ગ્રીક, પહલ અને શક આ ભૂમિ પર પધાર્યા શક ક્ષત્રપ ગીર જંગલે વીર ડણકત સિંહ અભય ઉલ્લાસ તરીકે જાણીતા બન્યા. મહાક્ષત્રપ રૂદ્રદામાને લેખ (શાકે ૭૨, ઇ. રંગપુર લેથલને ટીંબે ગુંજે ગત ઇતિહાસ. ધન્યભૂમિ સ. ૧૫૦) જૂનાગઢથી છેડી દૂર તળેટીમાં અશોકના ઉપરિ–લિખિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org