________________
સંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ]
૭૨૩
(૩) * jછો કાલે તો બાંડે' અને શીંગડે ઝાલે તે ખાંડે.’ આવે છે. નીચેના ગીતમાં શ્રીકૃષ્ણની જાનનું સુંદર વર્ણન કરવામાં (૪) “ પડિયા બળદ જેવો છે.”
આવ્યું છે તેમાં બેવડ રાશવાળા બળદને ઉલ્લેખ મળે છે. બુદ્ધિ વિનાના માણસને માટે વપરાતી કહેવત
કૃષ્ણની જાને રૂડા ધરિડા શણગાર. (૫) બળદિયા જેવો છે.”
વેલડીએ દસ દસ આંટા રે. (૬) ઘરની ગાને ગોધલો કરો.
બળદે બેવડ રાશ કે (૭) ઘાણીને બળદિયો ઠેરનો ઠેર.
ખેડુતને માથે મોળિયા રે.(૮) (૮) ગધેડાને ભાઈ ન કહેવાયને બાપેય ન કહેવાય, પણ
લોકગીતએ ભાઈબહેનના નિર્મળ રહને સદાને માટે અમર બળદને બાપ કહેવાય.”
બનાવ્યો છે. હોંશીલો વીર બહેનોને મળવા માટે જાય છે. વીરને (૯) “સુથી પૂછે સાતડિયા કેમ છે પાહાબંધ.
આવેલો જોઇને બહેનીને હરખ માટે નથી. હરખધેલી બહેન વીરાને ઘરનાં વેચાવે ગોદડાં, ને પાડોશીને ભરાવે દંડ.”
કહે છે કેસુથી એટલે કે જે બળદ પોતાનાં શીંગડાં દેખી શકે. સાતળિયે એટલે કે સાત દાંતવાળા અને પાહાબંધ એટલે એક તરફનું
- વેલ્યુ છોડ રે વીરા લીલા લીમડા હેઠ રે—
ગોધા બાંધજો રે સામે રડે. પાંસળું ટૂંકું હોય છે. આ ત્રણે બળદ બેટીલા ગણાય છે. જે ખેડૂતના ઘેર આ ત્રણ બળદો ભેગા થઈ જાય તો એનાં તો ગોદડાં
નીરજ નીરજે રે વીરા, લીલી નાગર વેલ્ય રે–૨ વેચાવે પણ એના પાડોશમાં રહેનારને પણ દંડ ભરાવે એવી સ્થિ
ઉપર નીરજે રે સાકર શેરડી. તિમાં મૂકે છે. આ કહેવતમાં બહુ તથ્ય જણાતું નથી. આ બળદ
પાજે પાજો રે વીરા નદિયું ના નીર રે–૨ નુકશાનકારક પુરવાર થયા નથી એમ અનુભવી ખેડૂતે કહે છે.
ઉપર પાજો રે કઢિયેલ દૂધડાં.(૯) ખરીદતી વખતે એ માટે શેડો વહેમ જરૂર રહે છે.
શિવજીના પડિયાનું વર્ણન આપવાનું લોકકવિઓ વિસર્યા નથી. બળદના શણગાર : બળદના શણગાર એ ગુજરાત અને
એક જ લીટીમાં સુંદર ચિત્ર ખડું થાય છે. કાઠિયાવાડના ભરતકામના બેનમૂન નમૂના છે. શણગારેલા બળદોને
| ‘શિવજનો પોઠિયો ને ડેકે ઘૂઘરમાળ' જોવા એ પણ જીવનનો એક લહાવો જ છે. ચૈત્ર-વૈશાખમાં કાઠિયા- કરિયાવરમાં બળદ : લગ્નપ્રસંગે ગુજરાતમાં વરકન્યાને વાડના કેઈ ગામડે જઈ ચડીએ તો શણગારેલા મલાજાળિયા હાથગરણું (૧૦) કરવાનો રિવાજ છે. ભરવાડ લેકે પોતાના બળદ વેવ્ય અથલા જાને જોડેલા જોવા મળશે..
સંબંધીના દીકરા કે દીકરીને હાથગરણામાં વાછડે કે વાછડી આપે બળદેના શણગારો મુખ્યત્વે નીચે પ્રમાણે છે:
છે.(૧૧) માલધારી કોમમાં દીકરીને કરિયાવરમાં અમુક ગાયો (1) શીંગોટિયા-શીંગડાં ઉપરને શણગાર.
અમુક વાછડાં આપવાનો રિવાજ પ્રચલિત છે. આ રિવાજ એટલા (૨) મખીડા -માથાના મેડિયા પર શણગાર.
માટે ઉભવ્યો હોવાનું જણાય છે કે દીકરી સાવ ગરીબ ઘરમાં (૩) મરડા-માંનો શણગાર.
નાખી હોય તે પણ પોતે પોતાને નિવડ ચલાવી શકે. (૪) ઘૂઘરમાળ -ડાકને શણગાર.
બળદનું આયુષ્ય : સામાન્યરીતે બળદનું આયુષ્ય ૨૦ (૧) સાંકળી ડોકને શણગાર.
વરસ જેટલું ગણાય છે. જન્મ બાદ વાછરડે એક માસનો થતાં (૬) પારાની માળનું કિયું ડોકને શણગાર.
એને છરી અથવા મેં વડે શીંગડીઓ કાઢવામાં આવે છે (૧૨) (9) ગળદો-ડોકને શણગાર.
ત્યારબાદ વાઘરી પાસે ખસી કરાવવામાં આવે છે. કેટલાક ખેડુત (૮) ઝુધ-શરીરને શણગાર.
ઘરની ગાને ગેધલે કરવામાં પાપ માને છે). રા વરસે ૬ દાંતે બ દેનું આ ભરત સૂતર અને હીરની નયનરમ્ય મેળવણી થતાં નાથ નાખીને એને પાટવામાં આવે છે. થળાધરી બાજુ ૪ કરીને ભરવામાં આવે છે, તેમાં ખાપુ. અને આભલા બાંધવામાં દાંતે થતાં પળેટવામાં આવે છે. કાંકરેજ જાતના બળદો ૮-૧૦ આવે છે, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજપૂત, કણબી, અને અન્ય દિવસ પળેટીને સીધા ભારે કામમાં જોતરી દેવામાં આવે છે. ખેડા કાંટીઆવરણમાં કન્યાને સાસરે એળાવતી વખતે કરિયાવરમાં આ જિલ્લા તે ક નવા પાટલા બળદ પાસેથી એક માસમ હળવું અને ( ભરત આપવાનો રિવાજ આજે જાણીતો છે.
બીજી મોસમ ભારે કામ લેવાય છે. ભરૂચ જિલ્લા તરફ વાછરડાને અખાત્રીજ એટલે ખેડુતોનું નવું વરસ. આ દિવસે ખેતીકામનું સાધારણ સાંતીએ જોડીને છેડીને રાખી મૂકવામાં આવે છે. ત્યાર મુદત થાય. ખેડુતો બળદોને શણગારીને સાંતી લઈ ને મદદ કરવા બાદ થોડા વખત પછી આ બળદ ખેતીવાડીને બેજ વહેવા માંડે ખેતરે જાય છે, જતાં અને વળતાં ગામને પાદરે સાંતી મોર્ય કાઢવા
૮. આપણી લોકસંસ્કૃતિ : જયમલ્લ પરમાર. માટેની હરીફાઈ થાય છે. આ હરિફાઈ પણ જોવા જેવી હોય છે. ૯. લેખકના લોકગીતોના અપ્રગટ સંગ્રહમાંથી. ' લોકગીતોમાં બળદો :
૧૦. ચાંલ્લો. લોકજીવન સાથે ઓતપ્રોત બનેલા બળદોએ લોકગીતમાં પણ ૧૧. આ લેખના લેખકને પણ ચાંલ્લામાં વાછડ મળ્યો હતો. પિતાનું રથાન જમાવ્યું છે. લોકગીતોના લહેરાતા વિશાળ સાગર જે આજે ઘેર ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. પર દષ્ટિપાત કરીશું તે બળદેના અનેકે ઉલેખો આપણને મળી ૧૨, શીંગડીઓની ઉપરની છાલ ઉખાડી નાખવામાં આવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org