________________
હરિકૃતિક સંદર્ભમાં અન્ય ]
૭૩૫
ચિંતનને ધ્વજ વધુ ને વધુ ઉચ્ચે ફરકાવવા માટે યથાશક્તિ પ્રયત્ન રોજનીશી રાખવાની તેમને ટેવ હતી. મહાત્મા ગાંધીજી શ્રીમદ્ કર્યો છે, “મહાકાલ' માસિક દ્વારા શ્રીમન નૃસિંહાચાર્યું ભારતીય રાજચંદ્રથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેઓ લખે છે કે “હિન્દુ તત્ત્વવિદ્યા અને યોગશાસ્ત્રમાં રહેલી ખૂબીઓ તથા ચમત્કૃતિઓને ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેનાં નિવારણમાં મદદ કરનાર તે શાસ્ત્ર પર આધારિત તથા બુદ્ધિ પ્રમાણિત છે તે દર્શાવવા શ્રીમદ્દ હતા...મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે અથાગ શ્રેમ કર્યો. તેમનું વિશાળ શિષ્યમંડળ ઊભું થયું. જેને કેઈના જીવનનાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે શ્રીમદના જીવનમાંથી.” શ્રેયસાધક અધિકારી વર્ગ તરીકે ઓળખવામાં આવતું. રાજ્યના રાજચંદ્ર પ્રત્યેની ગાંધીજીની આ ભક્તિ તેમના સાહિત્ય કરતાં તેમના અધિકારીઓ તથા શિક્ષિત વર્ગ તેમાં જોડાયેલ હતા. શ્રીમન પારમાર્થિક જીવન પ્રત્યે વિશેષ છે. શ્રીમદની કૃતિઓમાં જૈનધર્માના નૃસિંહાચાર્યના પુત્ર શ્રી ઉપેન્દ્રાચાર્યો તથા “વિશ્વવંદ્ય 'નું માનભર્યું સિદ્ધાંતની સરળ સમજણ આપતું મેક્ષમાળા, ભાવનાબેધ, બિરૂદ પ્રાપ્ત કરનાર શ્રી છોટાલાલ જીવનલાલ માસ્તરે શ્રેય:સાધક- આત્મસિદ્ધિશાસ્ત્ર વગેરે સ્વતંત્ર ગ્રંથ ઉપરાંત લેખો તેમ જ વર્ગનું કાર્ય પ્રશસ્યપણે આગળ ધપાવ્યું. હિન્દુ ધર્મ-કર્મની પરંપરા મુમુક્ષોના લખેલા પત્રનો સમાવેશ થાય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સજીવ કરી. આ જ પ્રકારની સેવા સૌરાષ્ટ્રમાં આવેલા બીલખા ગામમાં વ્યવહાર અને સાધનાને લગતા શ્રીમદના વિચારોને પ્રશ્નોત્તરરૂપે આનંદાશ્રમ સ્થાપીને શ્રેમન નથુરામ શર્મા પણ કરી રહ્યા હતા. ગોઠવીને તેમના નાનાભાઈએ “રાજપ્રશ્ન’ નામે ગ્રંથ પ્રકટ કર્યો છે. તેમને શિષ્યવર્ગ પણ બહોળો હતો. સામાન્ય ભણેલા વર્ગને પણ
તત્ત્વજ્ઞાનના મહાન અને ગૂઢ પ્રશ્નોને સરળ તથા પ્રવાહી અને સમજાય તેવા યુગ, વેદાન્ત અને કર્મકાંડ આદિની સાદી સમજ
રચક ભાષામાં વ્યકત કરવા તે મહાપ્રજ્ઞાવાનનું કાર્ય છે. જેમ આપતાં પુસ્તકો લખી તેમણે ગુજરાતની ઉત્તમ સેવા બજાવી છે.
અખાનું ‘અખેગીતા’ કે દયારામના “રસિકવલ્લભને આસ્વાદ કરવો શાંકવેદાન્ત અને બ્રાહ્મણોનાં સંધ્યાવંદનાદિ નિત્યકર્મને સુમેળ
હોય તે અનુક્રમે વેદાંત આદિ તથા ભાગવતના ભકિતસંપ્રદાયના સાધવાને તેમણે સારો પ્રયત્ન કર્યો છે, પરિણામે સાધારણું ભણેલા ધમ ગ્રંથોનો અભ્યાસ આવશ્યક છે તેમ શ્રીમન્ના લખાણોના બ્રાહ્મણ વર્ગ તેમના તરફ ખૂબ આકર્ષાય. “બ્રહ્મ રસાયનનું સેવન
આવાની પૂર્વતૈયારીરૂપે જૈન પરિભાષા તથા જૈન તત્ત્વજ્ઞાનનું કરવા ઈછનારે સગુણ બ્રહ્મનું ધ્યાન ધરવાની જરૂર પર તેમણે
પૂવ જ્ઞાન હોવું જરૂરી છે. શ્રીમન્ના જીવનમાંથી ચાર ચીજો ભાર મૂક્યો. આ પ્રકારના સેવનથી મનુષ્યના અંતઃકરણમાં રહેલા
આપણે શીખી શકીએ છીએ. ૧. શાશ્વત વસ્તુમાં તન્મયતા ૨. અજ્ઞાનનો અને તેમાંથી નીપજતા સર્વ વિકારોને નાશ થઈ જાય છે.
અવનની સરળતા, આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી અને પરિણામે માણસ કૃતાર્થ બનતાં પછી તેને કાંઈ કર્તવ્ય બાકી
lઈ કતવ્ય બાકી
વ્યવહાર
વ્યવહાર ૩. સત્ય અને ૪. અહિં સામય જીવન. “આત્મસિદ્ધિમાં રહેતું નથી.” શ્રીમન નૃસિંહાચાર્ય તથા શ્રીમન નથુરામ શમોના શ્રીમદે મુખ્યતઃ આમા વિષયક છ મુદાની ચર્ચા કરી છે. ૧. બહોળા શિષ્યવર્ગમાંથી આપણને નામાંકિત સાહિત્ય સેવક,
હિંય સેવકી, આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ ૨. તેનું નિયત્વ-પુનર્જન્મ. ૩. કર્મકાવ અગ્રેસર ચિંતક, સુંદર લેખકે તથા કેળવણીકારો પણ મળ્યાં છે
૪. કર્મફળકતૃત્વ ૫. મોક્ષ અને ૬. મોક્ષપ્રાપ્તિ માટે તેમ જ કેટલાંક સુંદર પુસ્તક પણ મળ્યા છે. (શ્રી રમણલાલ વ. ઉપાય. તેઓએ સ ચાં સાધકનાં લક્ષણો, સગુરુના લક્ષણે વગેરે દેસાઈ, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ધૂમકેતુ, ગિજુભાઈ વગેરેને અહીં સુંદર રીતે વર્ણવ્યા છે. મુમુક્ષ અને મતાથ વચ્ચેનો ભેદ દર્શાવતાં ગણાવી શકાય. ) શ્રી છોટાલાલ (માસ્તર) નિખિત “ગિનીકુમારી', તેઓ કહે છે કે સવળી મતિ તે મુમુક્ષ અને અવળી મતિ તે શ્રી ન દે. મહેતા કત હિન્દ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ ' તથા શ્રી મતાથી પ સુખલાલજી કહે છે કે ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ ઉપેન્દ્રાચાર્યનાં ધર્મપત્ની લિખિત “વિશ્વવંદ્યનું ચરિત દર્શન' વગેરે ક્રમમાં એગ્ય સ્થાન પામે એ “આ મસિદ્ધિ' ગ્રંથ છે. અભ્યાસીપુસ્તકો લખાયાં.
ને તેનું અનુશીલન કરવાથી ધર્મનો મર્મ અવશ્ય મળી રહે છે. સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા વવાણીયા નામે ગામમાં સંવત શ્રીમન્ના શબ્દોમાં–‘નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય, ૧૯૨૪ના કા. સુદ ૧૫ના રોજ શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયો. ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય (૧૧૮)' આત્માને મોક્ષ બાળપણનું ન મ રાયચંદભાઈ વૈષ્ણવ તથા જૈનધર્મના સંસ્કારો બતાવનાર પણ આત્મા જ છે. વિવિધ ધર્મો એ તે વાડાઓ છે. બચપણથી જ તેમના પર પડેલા. ઈશ્વર તથા અવતારે વિષેની મોક્ષપ્રાપ્તિ જ જેને મન પુરુષાર્થ છે. તેને કંઈ ધર્મનું તિલક તેમની ભક્તિનાં બીજ વવાયાં. બચપણથી જ સ્મરણશક્તિ ઘણી લગાવવાની જરૂર નથી. અખો કહે છે તેમ “સૂતર આવે યમ તીવ્ર હતી. પ્રખર બુદ્ધિશાળી તથા તેજસ્વી પ્રેમાળ વિદ્યાર્થી તરીકેની તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે.” શ્રી કાલેલકર કારકીર્દિ હતી. પ્રેક્ષકો સમક્ષ અવધાન પણ કરી બતાવતા. “અવધા' લખે છે કે “જેમને દર્શનશાસ્ત્રની અભિરૂચિ નથી, ફિલસૂફી એટલે એક વખતે અનેક કાર્યોમાં લક્ષ રાખી સ્મૃતિશક્તિ એકાગ્રતાની પ્રત્યે જેમને અણગમો છે તેઓ શ્રીમના લખાણમાં દીર્ઘઅભૂતતા બતાવવી તે. વીસમે વર્ષે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પણ કાળ સુધી વખતે ટકી ન શકે. પણ રાજચંદ્રની પારમાયિ કતા, ચિત્ત ક્યાંય ચોંટે નહીં. તેઓ અંતર્મુખ વૃત્તિ ધરાવતા હતા. તીવ્ર જીવન તત્વ શોધવાની એકાગ્રતા અને જીવન સત્ય સરળ કરવાનો આત્મમંથનમાંથી પસાર થતા હોઈ ત્યાગ, વૈરાગ્ય તથા તત્ત્વ- આગ્રહ એ ત્રણ વસ્તુ તેમને આ કર્યા વગર રહે નહિ”. શ્રીમદ્ જીજ્ઞાસાની જાગૃતિને તેઓ રોકી શકી નહીં. શરૂઆતમાં કરિયાણાને રાજચંદ્ર મુમુક્ષુ મંડળ-અગાસ તરફથી સ્મારકગ્રંથ તથા બીજ વેપાર તથા ત્યારબાદ ઝવેરાતની પેટીમાં જોડાયા પણ આંતરજીવનના અનેક પુસ્તકે બહાર પડ્યાં છે જેનું અનુશીલન મુમુક્ષ માટે અતિ વિકાસ તો વણથંભ્યો ચાલુ જ રહ્યો. ધર્મગ્રંથનું સતતું વાચન કરતા, ઉપયોગી નીવડે તેમ છે. આપણી ભાવના પણ બંધને ભેદીને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org