________________
સરકૃતિક સંદલ મન્ય ]
૭૧૯
સર્વમૂલીનું મૂલ તેમાં આત્મબુદ્ધિ કેટલી રહી છે તે ઉપર પ્રતિષ્ઠિત છે. પણ એક્તાને-સંસારના પ્રશ્નમાં સફળ વિનિયોગ કર્યો.” શ્રી
અપરોક્ષાનુભવ એ તેમના અને જીવનનું પરમ ધ્યેય છે. નીતિની ત્રિવેદીને જે બાબતનું દુઃખ છે તેમાં આપણો પણ સૂર પુરાવીએ ભાવના એમાંથી જ નિષ્પન્ન થાય છે. શાંકર વેદાન્ત વિષે કે ગુજરાતના ચિંતન અને દર્શન ક્ષેત્રે આગવું પ્રદાન કસ્નાર આવી સેવાતા બ્રમનું પણ તેઓ નિરસન કરે છે. જ્ઞાની એ કર્મી પણ છે. પ્રતિભાસંપન્ન સાક્ષર વ્યક્તિ પાસેથી કોઈ પરિપૂર્ણ દર્શનકારને, વળી જ્ઞાન અને ભકિાને પણ પરસ્પર અપેક્ષા રહે છે. સાચા રૂપમાં નવેસરથી જીવનને અવકનારને પ્રકરણ ગ્રંથ એકે ય ન મળ્યો. બને એક જ છે. મોક્ષરૂપ મહાપુરુષાર્થ પણ એ ધર્મ સાથે આન્તરૂ તત્ત્વજ્ઞાન તથા ધર્મવિષયક પ્રકીર્ણ લેખે, ચર્ચાઓ, અવલોકન અને જીવંત સંબંધથી જોડાયેલો પુરુષાર્થ છે, ધર્મને નિષેધક વગેરેને સમાવતે “ આપણે ધર્મ ' નામે રા. વિ. પાઠક દ્વારા પુરુષાર્થ નથી. તેમના મતે “ ધર્મના અન્તઃપ્રવેશથી અર્થ અને સંપાદિત આકર ગ્રંથ છે. કાળ સરોજન અને પવિત્ર બને છે. વ્યષ્ટિ એમને મન સમષ્ટિને પંડિતયુગના ધર્મતત્ત્વચિંતન પછી જે ગાંધીયુગ શરૂ થયો તેમાં ભાગ નથી પણ અંગ છે. સમાજ, નીતિરીતિ, કેળવણી, સાહિત્ય, આપણને માનવધર્મની શ્રેષ્ઠતાને વિચાર મુખ્યતઃ સ્થપાયેલો જણાય રાજકારણ વ. સર્વપ્રનેમાં તેઓ ધર્મને કેન્દ્રસ્થાને રાખી વિચારે છે. છે. ગુજરાતી સાહિત્યમાં આમવર્ગને અગ્રસ્થાન મળ્યું અને પરિણામે
અભેદ,’ ‘ પ્રેમ’ વ. શબ્દને દુરુપયોગ કરી અજ્ઞાન અને પાખંડ સાહિત્યમાં જે અસપૃશ્યતા હતી તે દૂર થઈ. સાહિત્યના સર્વપ્રકારોનું વધારતા કમ કાંડીઓ પ્રતિ તેમને તિરસ્કાર છે. “પરમાત્મ બુદ્ધિથી ગાંધીદર્શન એ પ્રેરક બળ બન્યું. વિશ્વપ્રેમ અને માનવતાના સંદેશ જે પ્રેમ ઉછળતા નથી તે લૌકિક છે અને તેને બ્રહ્મ સાક્ષાત્કારરૂપે દ્વારા તેમણે કવિઓ અને વાર્તાકારોની દષ્ટિને વ્યાપક સ્તર પર મૂકી સમજવામાં વ્યક્તિ અને સમાજને નુકસાન થવાની શકયતા છે. ' દીધી. સ્વયં ગાંધીજીનાં લખાણ જોતાં આપણને એ વાતની પ્રતીતિ
આ જગત મિથ્યા છે, માયા મરીચિકા છે એવા ખ્યાલને તેઓ થાય છે કે તેમાં વિવિધ પ્રકનોને આવરી લેવામાં આવ્યા છે. સ્પષ્ટ કરતાં લખે છે કે “ ભાયાવાદનું એમ કહેવું નથી કે આ કેઈપણ વિષય-સામાજિક, ધાર્મિક, કેળવણી વિષયક, આર્થિક કે જગત દેખાય છે તે નથી દેખાતું; પરંતુ એનું તે વિશેષજ્ઞઃ કહેવું રાજકીય–ગમે તે હોય પરંતુ તેની ચર્ચા થેયગામી, સરળ શૈલી છે કે આ જગત દેખાય છે તે, બ્રહ્મદર્શન થતાં જગતરૂપે નથી તથા સાદી ભાષામાં અને લેકેના હૃદય સોંસરવી ઉતરી જાય તેવી દેખાતું.....વળી જગતને આવિભાવ માત્ર માયા જ નથી; પણ તેમણે કરી છે. બ્રહ્મની માયા છે. અને એ બ્રહ્મનો વિકાર કે બહિબૂત કાર્યો નથી, શ્રી રા. વિ. પાઠક કહે છે તેમ “ ટૂંકા વાના તે ગાંધીજી પણ માયા છે. આમ માયાવાદી જગતથી પર તત્ત્વ સ્વીકારે છે, લાકાર છે. તત્વજ્ઞાન જેવા ગઢ વિ. ઉપનિષદ અને ગીતાના અને એ પર તત્ત્વને જગત સાથે વસ્તુ-સ્થિતિમાં તેમજ જ્ઞાનમાં
ગૂઢ અર્થો પણ તેમણે સરળ રીતે રજૂ કર્યા છે. ધર્મમંથન, વ્યાપક ખરું જોતાં અવિશ્લેષ અને તાર્કિક સંબંધ છે એમ માને છે. ”
ધર્મભાવના, અનાસક્તિયોગ, ગીતા સંદેશ, ખરી કેળવણી. મારો ટૂંકમાં “ માયાવાદ' ને જે સામાન્ય અર્થ “ મિન્હાવાદ ” કરવામાં
સમાજવાદ વ. પુસ્તકોમાં તથા “ હરિજન, ' ' યંગ ઇન્ડીયા, ' આવે છે તે ખોટો અર્થ છે. ડે. રાધાકૃષ્ણન પણ આજ પ્રકારનું ‘નવજીવન’ વ. માં લખેલા પ્રકીર્ણ લેખમાં આપણને તેમનું મંતવ્ય ધરાવે છે
ચિંતન તથા દર્શન જોવા મળે છે. ગુજરાતી પત્રકારત્વને પણ તેમણે મણિલાલ તેમજ આનંદશંકર બન્ને સંસ્કૃત પ્રેમી, સ્વદેશવત્સલ એક નીડર દષ્ટિ અને સત્ય અને સત્ત્વશીલ નક્કર ચિંતન આપેલ છે. ધર્મ ચિંતકો છે. બન્નેના વિચારમાં સામ્ય છે. શ્રી રા. વિ. પાઠક દરિદ્રનારાયણ (ખેડૂત) માં તેમણે પ્રભુનાં દર્શન કર્યા છે “સત્ય એ લખે છે કે “ બન્નેની શ્રદ્ધા અને નિરુપણું પદ્ધતિમાં સમાનતા છે. જ ઈશ્વર છે' એમ કહેવામાં સત્ય પ્રતિ તેમને અગાધ પ્રેમ જણાઈ બન્નેને શાંકર વેદાન્ત પર શ્રદ્ધા છે. બન્ને ધર્મ અને તત્ત્વજ્ઞાનને આવે છે. ઈશ્વરના અસ્તિત્વને અનુભવ, તેની નિયમિત પ્રાર્થના, અભિન્ન માને છે. બન્નેએ હિન્દુ ધર્મ અને ફિલસૂફી ઉપર થતાં તેનું નામ સ્મરણ, સર્વધર્મ પ્રતિ સમ ખાવ વ તેમનાં ચિત્તનનાં આક્રમણ સામે તુમુલ યુદ્ધ કરેલું છે, અને બન્નેએ હિન્દુધર્મને વનથી અભિન્ન એવાં અંગો છે. આર્યધર્મના મૌલિક સિધ્ધાંતમાં તેના સૌથી વિશાળ રૂપમાં જોયે છે.” છતાં બન્નેની વિચારસરણીમાં અને ખાસ કરીને સત્ય અને અહિંસાના અમોધ શસ્ત્રોમાં દાખવેલી જે ભેદ છે તે નોંધતા શ્રી રા. વિ પાઠક લખે છે કે “મણિલાલના અસીમ શ્રદ્ધાથી અને તેના ધ્યેયનિષ્ઠ વ્યાપક પ્રચારથી તેમણે ધર્મ મન્તવ્યમાં કેટલુંક ડહોળાણ કે બેગ હતો. ધર્મ મન્તવ્ય સાથે ભારતમાં નો પ્રાણ પૂર્યો. સાહિત્ય ખાતર સાહિત્યની ઉપાસના કેટલીક અગમ્ય વાત અને સિદ્ધિઓ ઉપરની શ્રદ્ધા પણ આવે છે. તેમણે કદી કરી ન હતી એમની આત્મકથા, વિવિધ વિષયો પરનાં શ્રી આનંદશંકરની ધર્મભાવના સાવંત શુદ્ધ છે. પ્રાણાયમ આદિ એમનાં પુસ્તકે તથા નિબંધ, વ્યાખ્યાને અને લેખો તથા તેમણે પ્રક્રિયાઓ ગમે તેટલી ઉપયોગી અને નિર્દોષ હોય તો પણ તેને લખેલા પત્રો-આ એમનું સાહિત્ય. અનેક ક્ષેત્રોમાં એમણે નવીન ધર્મ સાથે સંબંધ નથી એવું તેમનું ભન્તવ્ય છે.” શ્રી આનંદશંકરનું પ્રયોગો કર્યા છે. અનુકંપા, નિર્ભયતા, રાષ્ટ્રપ્રેમ, નીતિમત્તા, સંયમ, ધર્મચિન્તન એ લેખના અંતભાગમાં અંજલિ અર્પતાં શ્રી વિપશુ- સેવાભાવના, સર્વોદય, વિશ્વપ્રેમ, સર્વધર્મ સમભાવ અને દલિતવર્ગ પ્રસાદ ૨. ત્રિવેદી લખે છે કે “ શંકરાચાર્યના માયાવાદને રજ ચેટી તરફની તેમની સવિશેષ સહાનુભૂતિ-આવી ઉન્નત ઉદાત્ત ભાવનાઓ હતી, તે આનંદશંકરે ખેરવી નાખી. તેની સમજણ મણિલાલના અધિકાર પ્રમાણે તેમણે ભારતવાસીઓમાં પ્રગટાવી અધાર્મિક પ્રવૃત્તિતરવવિચાર છતાં ઝાંખી હતી તે એમણે વિશદ્ કરી માયાવાદની ઓથી ઉભરાતા આ સંસારમાં કલેશ અને સંતાપ વધી પડ્યાં હોઈ નીતિ નિયમે સાથે સંગતિ બતાવી- અભેદવાદન-સમાનતા નહિ સત્ય અને અહિંસાને પ્રારંભમાં મુશ્કેલ પરંતુ અંતે સુખપ્રદ અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org