________________
સાકૃતિક સાથ કન્ય
(શઆતમાં ગુજરાત યુનિવર્સિટીમાં) અને અમદાવાદમાં ડેડ સી. કે શાહ, ડા. પાંડયે, ડેા વૈદ્ય અને ડાઉષાબેન આચાય પાતપોતાની પસંદગીના સશોધન ક્ષેત્રે સારી કાળા આપી આા છે. મુંબઈની વિસન વાલેમાં છે. સુશ દીપ્તિને બીલની વનતિ પર સંશોધન કરેલ છે. ગુજરાત સેવાળા પ્રા. પતીલાલ ઝા હા અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ ચાલે ) મેં ગળા ઉપર થતાં સફેદ ચાડામાં રડેલ સૂક્ષ્મ વનસ્પતિને સંપૂર્ણ અભ્યાસ કરેલ છે. ડા. ભારતીયા ભાર. ડી. પશુ પોતાના કામ વડેસશોધનમાં કાળા આપે છે.
પ્રાણી વિજ્ઞાનમાં ગુજરાત લેવાળા મર્હુમ છે, મસાના જે જે. પીઢ સંશોધક હતા. તેઓએ ઘણાં સંશોધન પ્રકાશને બહાર પાડેલાં હતાં. કોષ વિજ્ઞાન (Cytology)માં પ્રવિણ વિદ્રાન હતા અને તે વિષયમાં તેમની સારી નામના હતી. બરવાળા ડો. શેડના (વિસરી ઓફીસરનુ નામ ન લાવુ જોઇએ. તેમણે તેમના વિષયમાં ઘણું સારૂ સંશાધન આપેલ છે. વડોદરામાં ડો. જ્યે, અમદાવાદમાં ડૉ. દુખણે પદ્મ પદ્મામાની ફિઝ્મોલ અ ંગે સાર કામ કરી રહ્યા છે. ડો. યાજ દ્વાષ મેડાની યુનિવર્સિટીમાં છે, અને તેમનું કાય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ છે. તેમણે Avian Midogy નામનું પ્રમાણભુત પુસ્તક બહાર પાડ્યું છે. વડોદરામાં અત્યારે કે. આર. વી શાહ પોતાનું સંશોધન એમના વિદ્યાર્થીઓ સાથે આગળ ધપાવી રહ્યા છે. ડો. આર. એમ. નાયક પરીઓ પર પોતાનું સંશોધન કરી ક્યા છે.
મુ.
( " હવે : રાજકાટ )
: ૮૨૦ ૬૦=૦૦
સ્થાપના તારીખ : ૨૪-૩-૫૫ શેર ભડેળ અનામત કૅ ડ : ૩૨૧૬-૦૦ અન્ય કડ
શુભેચ્છા પાઠવે છે
શ્રી જેતલસર જીથ સહકારી મંડળી લી. ગ્રમ : બિકા
જેતલસર.
( ત લુકા : જેતપુર )
નોંધણી નંબર : ૧૨૭
સભ્ય સંખ્યા :
-
ખેડૂત
૩૧૩
91
૧
બે
સરકારશ્રી
Jain Education International
:
શકર પ્રભાશંકર પડયા. મુળયકર તનછ પુરોહિત
મંત્રી
પ્રમુખ
મંડળી દ્વારા જંતુનાશક દવા, રસાયણીક ખાતર, સુધરેલ ભીષાજી, માદક ભાડા, ધાબુ . પ્રવૃતિ ચાલે છે.
ગુજરાતીાના વૈશાનિક સંશોધનમાં ઉપરના કાળા સારા ગણાય. ગુજરાતી સોધકોની સખ્યા વૃઢિ પામની ય છે. પશુ આપણે ખૂબ આગળ વધવાનું છે. ગુજરાતના ઉદ્યોગને સંશોધનનો શાભ મળતા રહે એમ કરવું જોઇએ. અનેક બીન પ્રશ્નો પરવા માટે સંશોધનની જરૂર પડે છે તે પૂરી પાડવી જોઇએ. કૉલેર્નેએ માત્ર શિક્ષણ પર નહીં પણ સારા પ્રમાણમાં સશોધનની સામગ્રી વસાવી સંશોધનને ઉત્તેજન આપવું જોઇએ. બીજા પ્રાંતેામાં, જેમ કે બંગાળમાં માત્ર અગાધન ને જ સરથાઓ સ્થાપિત થઈ છે. મહારાષ્ટ્રમાં, પુનાનુ રાનડે ઇન્સ્ટિટ્યુટ ખાવું કાર્ય કરે છે. ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશમાં અનેક સંસ્થાએ પેાષાય છે તે આશા ન રાખી શકાય કે ગુજરાત એક વૈજ્ઞાનિક સશોધન અેન્દ્ર ઊભુ` કરશે !
ઉપસંહારમાં, આપણા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યંગભીન્ન ઉદ્ધારા કા આ લેખ પૂરા કરૂં' :
૭૯૧
"
આજે આપણા દેશ સમક્ષ અનેક મહાપ્રશ્નોમાંથી સૌથી વિશેષ મહત્ત્વના પ્રશ્ન વૈજ્ઞાનિક સંશોધનના મુખ્ય તેમજ ઔદ્યોગિક છે. ખત વ કાના મા પાયા આજે વિજ્ઞાનને માત્ર માથી માન આપનારા અનેક મળી આવે છે પરંતુ જીવનના અનેકવિધ પ્રશ્નોના ઉકેલ માટે વિજ્ઞાન અને તેની રીતેા અખત્યાર કરનારાં જૂજ નીકળે છે.’’
V
ફોન : ૨૯
અબિકા મીનરલ્સ સ્ટોન સપ્લાઇંગ કુાં. માઇનર્સ અને મેન્યુફેકચરર્સ
~~~ : ઉત્પાદન :—
લાઈમ સ્ટોન, ડાલામાઇટ ચીપ્સ અને પાવડર.
For Private & Personal Use Only
સ્ટેશન સામે, ઘેટાઉદેપુર (જિ. વડાદરા. )
www.jainelibrary.org