________________
નેહર
ગજરાતની સમૃદ્ધિ
હeep
–શ્રી વશરામભાઈ વાઘેલા
જેના મેળામાં જન્મીને ઉછર્યા છીએ, જે આપણું કાળજુ છે, (૨) ભૂરચનાજે આપણો આત્મા છે, જે આપણી લક્ષ્મી છે, જે આપણે શ્વાસ | ગુજરાતની ભૂરચના જોતાં કુદરતની કલમ વડે તેનાં ત્રણ વિભાગ અને પ્રાણ છે. જે આપણાં હૃદયની ભોંધામાં મેંધી મૂડી છે તે પડી ગયેલા માલુમ પડે છે. (૧) મૂળ ગુજરાતનું મેદાન, (૨) સૌરાષ્ટ્ર ગુજરાત, ગુર્જરદેશ–ગુર્જર મંડળ, ગુર્જરતા અને ગુજરતા એવા તથા કચ્છને ડુંગરાળ દિપક૯પને પ્રદેશ અને (૩) ઉત્તર પૂર્વને
વિધ નામોથી પ્રાચીન ગ્રંથોમાં જેને ઉલ્લેખ મળી આવે છે. તે પહાડી પ્રદેશ. મારી જન્મભૂમિ ગુજરાતનું રક્ષણ, ઉત્તરે જગતજનની મા અંબાજી, ૧-મૂળ ગુજરાતનું મેદાન પૂર્વે જોગમાયા મા મહાકાળી તથા પશ્ચિમે ભગવાન સોમનાથ અને
ઉત્તરમાં બનાસનદીથી માંડી કચ્છનું રણ, અને અરવલ્લીનાં દ્વારકાધિશ અને દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ કરી રહ્યા છે. કવિ નર્મદ
ફૂગરથી માંડીને છેક દક્ષિણ છેડે કુંતેશ્વર મહાદેવ અને દમણગંગા પણ કહી ગયા છે કે,
નદી સુધીને પ્રદેશ તે તળ અગર મૂળ ગુજરાતનાં નામે ઓળખાય જય જય ગરવી ગુજરાત
છે. એ સપાટ રસાળ મેદાનને પ્રદેશ છે. જય જય ગરવી ગુજરાત
આ મોટા પ્રદેશનાં ત્રણ વિભાગ પડે છે. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત,
(૧) ઉત્તર ગુજરાત, (૨) મધ્ય ગુજરાત અને (૩) દક્ષિણ ગુજરાત. છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ;
(૧) ઉત્તર ગુજરાત: જય જય ગરવી ગુજરાત.
બનાસનદી તથા સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ, કાંકરેજ, વદિગુજરાત એવું સૌ પ્રથમ નામ આચાર્ય હેમચંદ્રનાં “હૈમવ્યાકરણું” યાર અને ભાલ, આ પ્રદેશને ઉત્તર ગુજરાત કહે છે. ઘાસ અને ઘઉં માંથી મળે છે, ત્યાર બાદ લગભગ ૭૫૨ વર્ષ પહેલાં એટલે કે પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઈ. સ. ૧૨૭૬માં કવિ નાહે “ વીસલદેવરાસા ” માં “ દિયે દેશ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ તે ત્રણ મંડવરે, સમદ સારી ગુજરાત. ” એમ સોરઠ' સાથે ગુજરાતના જિલ્લાઓ છે. ઉલ્લેખ કરે છે, એટલું જ નહીં પણ ગુજરાત-સેરઠનો ઓતપ્રોત
(૨) મધ્ય ગુજરાતઃ ગાઢ રને પણ હશે, તેવી કવિ નાહના છે વીસલદેવરાસા ” માંથી સાબરમતી નદીથી તાપી નદી વચ્ચેનો પ્રદેશ, તે શ્રેષ્ઠ ગુજરાત પ્રતીતિ મળે છે. કવિ નર્મદે પણ પોતાનાં “ જય જય ગરવી કહેવાય છે. તેના પણ ત્રણ પેટા વિભાગ પડે છે. (૧) સાબરમતીથી ગુજરાત” એ કાવ્યમાં “ સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ' મહી વચ્ચેનો પ્રદેશને ચરોત્તર કહે છે. (૨) મહીથી ઢાઢર વચ્ચેના કહીને સૌરાષ્ટ્ર સહિતનાં ગુજરાતની જ કલ્પના કરી છે. અને ૧ લી
પ્રદેશને વાંકળ કહે છે. (૩) ઢાઢરથી નર્મદા વચ્ચેના પ્રદેશને કાનમાં મે, ૧૬ ૬ ૦ થી અસ્તિત્વમાં આવેલ અ યારનું ગુજરાત રાજય પણ
(૩) દક્ષિણ ગુજરાતઃ કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને મૂળ અગર તળ ગુજરાતની ત્રિભૂમિ પર જ પથરાયેલું છે ને ?
તાપી નદીથી દમણગંગા વચ્ચેનો પ્રદેશ દક્ષિણ ગુજરાત ગણાય છે.
૨—સૌરાષ્ટ્ર-કચ્છનો દિપકક૫ પ્રદેશ (૧) પ્રાકૃતિક સીમા
એક બાજુ કચ્છના અખાત, બીજી બાજુ અરબી સમુદ્ર અને | ભારતના પશ્ચિમ કિનારા પર ૨૦૧ અને ૨૪૭ ઉત્તર અક્ષાંશ ત્રીજી બાજુ ખંભાતના અખાત, અને એથી બાજુ અમદાવાદ જિલ્લાની તથા ૬૮'અને ૭૪' રેખાંશે આવેલું “ ગુજરાત ' તે ભારતના વચ્ચેનો પ્રદેશ તે સૌરાષ્ટ્ર અને કચ્છના અખાતને અડીને આવેલ પશ્ચિમ સાગરકિનારા પર મહત્વને એક પ્રદેશ છે.
કચ્છ અને તેને રણ પ્રદેશ તે કચ્છ, આ પ્રદેશની વચ્ચે મૂંગરાઓની ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર અને વાયવ્યમાં કરછને અખાત હારમાળાએ આવેલો હોય તે સૌરાષ્ટ્ર-કચ્છને દિપકપ ડુંગરાળ આવેલા છે. તેની ઉત્તરે કચ્છનું નાનું રણ અને મેવાડના રણપ્રદેશ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. આવેલા છે. તથા તેની ઈશાન બાજુએ આબુની ગિરિમાળા આવેલી ૩–ઉત્તર પૂર્વને પહાડી પ્રદેશ છે. તેની પૂર્વમાં જંગલ પ્રદેશ છે. જેની ઉત્તર બાજુએ વિધ્ય દમણગંગાથી પૂર્વ તરફ પાવાગઢ સુધીના પ્રદેશને ઉત્તર પૂર્વને પર્વતની હારમાળા આવેલી છે.
પહાડી પ્રદેશ કહે છે. એમાં રાજપીપળા, ડાંગ અને પંચમહાલનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org