________________
૭૬૮
આ પ્રોગઢાળાએ અમદાવાદ ઉપરાંત કાશ્મીરમાં ગુમ માં, કાડી. કેનાલમાં, આજીમાં અને ત્રિવેન્દ્રમમાં કોસ્મિક કિરણોના સંશાધન અમે મા સ્થાપેલાં છે.
બહારના કિરણોત્સર્ગ (Radiation) ની અસરા પૃથ્વીના વાત વરણના સૌથી ઊંચા થર ઉપર ખૂબ જોરદાર હોય છે. વાતાવરણ અને આયનાસોરને લગતું અને સુર્યમાંથી નીકળતાં તરંગો તથા રાણાના કણાસમની મેના પરની અસરો સબંધમાં ઘણું નવું મેળવી શકાયું છે. ભારતના વાયુમાન ખાતાના સહકારથી આ લેબોરૅટરી ભારતના જુદા જુદા ભાગોમાં વાતાવરણમાંના એકાનનો પદ્ધતિસર અભ્યાસ કરે છે, આ લેબોરેટરીને કેટલીય ાંતરરાષ્ટ્રીય વિંઝીકલ રિસર્ચ સાર્બોના સહકાર છે. આ સંસ્થાના ઉપરના એ વિભાગે ઉપરાંત ત્રીજો વિભાગ સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનમાં સાપનને લગતા છે. જેમાં ભૌતિક વિજ્ઞાનની મૂળભૂત ખાતે ગે અને હાથ ધરવામાં આાવે છે. તે બ્લોક યુનિવર્સિટીઓનાં અનુસ્નાતક કેન્દ્ર તરીકે માન્ય હોવાથી, આ સંસ્થામાં, અભિન્ન ભારતમાંથી વિદ્યા સાધન કાર્ય માટે જોડાય છે
આપણા દેશમાં મીઠાની બનાવટ જૂના કાળથી જાણીતી છે. સમુદ્રકાંઠે સ્વની ગાયી પાણી ઊડી જતાં દિયાના પાણીનુ” માંઠું પડી રહે છે. પરંતુ મીઠાની બનાવટને આધુનિક ઉદ્યોગ ઈ. સ. ૧૯૨૭માં મમ શ્રી કપિલરાય વકીલે મીઠાપુરમાં સ્થાપ્યા. આ ઇન્સ્ટિટયૂટનું મુખ્ય કાર્ય મીઠાની બનાવટ તથા તેની ગુણવત્તા અંગે સંશોધન હાથ ધરવાનું, તેની સુધારણા અર્થ સાધન ઉપાડવાનુ, દરિયાના પાણીમાંથી મીઠું કાઢી લીધા પછી જે વય દ્રાવ રહે તેમાંથી અન્ય અગત્યનાં રસાયણો બનાવવાનું, અગત્યના રસાયણોની બનાવમાં મીઠું કાચા માલ તરીકે વાપરી નવી તો ખાલવવાનુ અને અને અનુસંગી સરીન હાથ ધરવાનું છે. આ ઇન્સ્ટિટયૂટ દ્યોગમાં ચેાગી ‘આલ્બનેટ’બનાવવાની એક રીત ખીલવી છે. ખાતરમાં ઉપયાગી થાય એવા પેાટાસિયમ ક્ષારા બનાવવા અંગે સંશાધન ચાલી રહ્યું છે. દરિયાના પાણીમાંથી મેગ્નેશિયમ ક્ષારો કાઢવાનુ સંશાધન પણ પ્રગતિમાં છે. આ ઇન્સ્ટિટયૂટના ગોધન વિભાગો ઉપરાંત તેની સાથે મ્યુઝિયમ, વર્ક શાપ પણ જોડાયેલાં છે; તથા સંસ્થા મીઠાના અગર પશ્તુ લાવે છે. ડૉ. ડી. એસ. દાતાર આ ઇન્સ્ટિટ્યૂટના નિયામક છે. સંસ્થા અનુસ્નાતક સંશાધન માટે વિદ્યાર્થીઓ તૈયાર
કરે છે.
। બૃહદ ગુજરાતની અસ્મિતા
ઠેલાં બે-ત્રણ વર્ષો થયાં, અવકાશમાં ચડાવાતા બનાવી અડ્ડાના
સ ંકેતેા ઝીલવા અમદાવાદનાં સ્થાપવામાં આવેલું સેટેલાઈટ સ્ટેશન બકારા વિજ્ઞાનના સાધનમાં પોતાનો કિંમતી ફાળા આપી રહ્યું છે.
ઈ.સ ૧૯૫૪ના એપ્રિલની દશમી તારીખ સૌરાષ્ટ્રના વિજ્ઞાનની નવારીખમાં ઉન્હેં હારે, કાયેલી રહેશે. ઔદ્યોગિક વિકાસમાં, તેમ જ વૈજ્ઞાનિક સાધનની પ્રતિમાં એક સીમાચિન્હ રૂપ સેન્ટ્રલ સોફ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુ તે દિવસે ભાવનગરમાં સ્થપાયું, પાછળથી એ નામ સેન્ટ્રલ સેન્ટ એન્ડ રન કેનિક્સ શર્મા કશ્વિપૂર તરીકે ફેરવવામાં ભાગ્યું, 'સી.એસ.ગાર'. દારા દેશમાં ચાલતી રાષ્ટ્રીય પ્રયેગશાળાઓની શ્રેણુમાં આ ઇન્સ્ટિટયૂટ એક ભણુકા છે.
ગણિતવિજ્ઞાનમાં નોંધવા ચેમ્પ શોધખેાળ ભાવનગરની શામળદાસ કોલેજના મહુમ પ્રિન્સિપાલ કાવસજી જ. સંજાણાની છે. તે ખગાળ અને ભૂમિતિના ક્ષેત્રમાં પેાતાના સશોધનની નોંધા ગણિતને લગતાં હિંદી તેમજ પરદેશી સામિયકામાં પ્રસિદ્ધ કરતા તેમની સાથે
કાર્ય કરનાશમાં શ્રી હહિર ભટ્ટ અત્યારે ગુજરાત વિદ્યાસભાના મો. જે. વિદ્યાભવનમાં બંગાળના પ્રોફેસર છે. પ’માંગની સુધા ગેનું તેમનું સાધન ખણીનું છે. ઐ. એ. બાર, રાવે ભૂમિતિનાં વિષયમાં સારાં એવાં સંશોધન લેખા પ્રગટ કરેલા છે. આપણા ળથી વલભવિદ્યાનગરમાં પટેલ વિઠ્ઠલભાઈ મહાવિદ્યાલયના આચાર્ય બીજા ગમિત્ત થાઓમાં, સુરતની લેજના આચાર્ય અને પાક મર્હુમ શ્રી નગીનદાસ મા. શાહ ( પ્રિન્સીપાલ એન. એમ. શાહ
તરીકે વિશેષ જારતા ), ગુજરાત બૈજના મહુબ પ્રો, જેઠાલાલ
.
સ્વામીનારાયણ્ય, હાલ નિવૃત છતાં િિતક સંશાધનમાં સક્રિય રૂસ ધરાવતા પ્રા ટી. એમ. પરેશ, પ્રે. એન. માર, ત્રિવેદી (કાવ આચાર્ય, બિલિંમેશ લે ), કે. કે. સી. શાહ ( ભાવનગર )બધાંએ એમના સમયની સ્થિતિ અનુસાર ગણિતિક ધનમાં ચૈતપોતાના કાળા શાખા હતા. હિતમાં સંશોધન અત્રે આપણી યુનિવર્સિટીમાં આઠ રસ લેવાય છે, પણ હવે પરિસ્થિતિ બદલાતી ાય છે. ભૂવાત યુનિવર્સિટીએ ગતિ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યા પછી પ્રેાડા. પી. સી. વૈદ્યની રાહબરી નીચે સંશાધનમાં સારૂ એવું કામ થઇ રહ્યું છે. ડા. વૈદે ગણિતના શિક્ષણનું આધુનિકરણ અને સંશોધનમાં રસ લેનાર એક જૂથ તૈયાર કર્યું છે. આઇનસ્ટાઇનનેા સિંહાંત અને યુનિફાડ ફિલ્ડ થીયરીના વિષયમાં સારૂ એવુ સરો ધન બહર પાડ્યું છે. ડા. કે. બી. શાહ (કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના હાલ નિયામક ), સર્વા. ત્રે, રાવળ, દર્શનસિ, મિશ્રા, અ શૈવ (જુનિયર), ક ાદિ ગહિતના સશોધનમાં સારા એવા ફાળા આપી રહ્યા છે. આ ઉપરાંત ગણિતના વિષયમાં પણ ઉચ્ચ ગણિતની ઊંપ-સમસ્યાગ્યો અંગે સાધન લેખો પ્રગટ થયા છે. સંત મંડળની થાપનાએ ગણિત શિક્ષણના ક્ષેત્રમાં ઉત્સાહ પ્રેર્યાં છે. ગણિત મ`ડળ સુગણિતમ ’ ચલાવી ગણિતિકજ્ઞાન લેાક ભાગ્ય ભાષામાં રજુ કરે છે. વડેાદરા યુનિવર્સિટીમાં પ્રે. યુ. એન. સિંધ, મનેરીકર, ગાએલ, વાલ, જી. એમ. શાહ ગણિતના વિષયમાં અને ડા મૌન. એમ. ભટ્ટ, શ્રીમતી ઇન્દીરા ભાનેાટ, એ. જી. ફાટક વગેરે આંકડા શાસ્ત્રમાં સંશોધનનુ ઉથ્થોગી કાર્ય કરી રહ્યા છે. કુક્ષિર શ્રેણી અને અભિસભ્યનાં સિદ્ધાંતોનાં સાધનમાં વડોદરા સ્કૂલ સાશ કાળા આપી રહી છે. ગુજરાત યુનિર્વિસટીના આંકડા શાસ્ત્ર વિભાગના પ્રે. ડી. જી. વી (હાલ બાગાય, સુરત કલે), ડૉ. ખત્રી, સર્વથી જ સ્વાલ, ગજ્જર, વાઇ. કે. શાહ, બી. બી. જાની, એન ટી. પરીખ આર. ડી. પટેલ આદિ આંકડા શાસ્ત્રીઓએ ઉપયેગી સંશોધન પ્રગટ કર્યું છે. વલ્લુભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી
‘
ગુજરાત સરકારે ઉધોગોની ખીલવણી માટે વડોદરામાં ઇન્ડિ સ્ટ્રીઅલ લેબોરેટરી કાઢી છે, જેમાં ઉદ્યોગાને લગતું સાધન તાપ ધરવામાં આવે છે ગુજરાત સરકારનું મત્સ્ય–સંશોધન ખાતું, ભૂસ્તરીય મેાણીખાતુ પણ ઉપયાગી કા આપે છે
Jain Education International
હવે વિજ્ઞાનની કોલેજોમાં અને યુનિવર્સિટી હસ્તક ચાલતાં વિજ્ઞાનના વિષયેામાં પ્રગટ થયેલ સંશોધનના કાર્યની નોંધ કરીએ :
For Private & Personal Use Only
www.jainelibrary.org