________________
[6દ ગુજરાતની અસ્મિતા
રાધાકણનનાં અન્ય વ્યાખ્યાનના
પાયેલા સફળ પણ કંઈ નાના સાત વિદ્યાસભા, પ્રાગ્ય વિધા
જરૂર જણાય ત્યાં વાચકને મદદરૂપ થાય એ રીતે વિચાર વસ્તુને વાસુદેવ જોષી દ્વારા અનુદિત પુસ્તક “ ગીતામાં જીવનની કળા ” અવિક સ્પષ્ટ કરવા તેમણે સ્થળે સ્થળે સંદર્ભ ધે તથા પાદટીપો સસ્તા સાહિત્ય પ્રકાશિત કરી સારી સેવા બજાવી છે. પણ ઉમેરેલી છે. વેદની વિચારધારા, ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન, ગીતાદર્શન, શ્રી પ્રાણજીવનભાઈ પાઠકે “ પ્લેટનું આદર્શનગર' નામે ધર્મોનું મિલન, હિન્દુ ધર્મ, હિન્દુ જીવનદર્શન, યુવાનની સંસ્કાર તેના “ રીપબ્લીક” નામે સંવાદનો અનુવાદ કરે છે. આ ઉપરાંત સાધના, મહાભારત વગેરે તેમના દ્વારા અનુવાદ થયેલા પુસ્તકે છે. તેમણે બર્ગ સાં પર ગુજરાત યુનિ.ના ઉપક્રમે કેટલાંક વ્યાખ્યાને આ ઉપરાંત તેમણે મૌલિક પુસ્તકો (દા. ત. આપણું દેવસ્થાને પણ આપેલાં છે. તે પ્રસિદ્ધિ પામે એમ છીએ. વગેરે) પણ લખેલાં છે.
ગુજરાતના ચિંતન અને દર્શનક્ષેત્રે વિપુલ સાહિત્ય સામગ્રી છે. રાધાકૃષ્ણનનાં અન્ય વ્યાખ્યાનનાં અનુવાદ અન્ય વિદ્વાન પ્રદાન કરવામાં વિવિધ સંસ્થાઓ તથા સામાયિક વગેરેને ફાળો દ્વારા પણ થયા છે. આવા સુંદર અને અધિકૃત કલમે કરાયેલા સફળ પણ કંઈ નાને સને નથી. કાર્બસ ગુજરાતી સભા, ગુજરાત
કા યાન સંસ્કૃતિનું ભાવિ ” શ્રી નગીનદાસ પારેખ વર્નાકયુલર સોસાયટી, ગુજરાત વિદ્યાસભા, પ્રામ્ય વિદ્યામંદીરદ્વારા તથા “જગતને આવતી કાલનો પુરુષ' શ્રી મગનભાઈ દેસાઈ વડોદરા, ગુજરાત સંશોધન મંડળ-મુંબઈ ભારતીય વિદ્યાભવનદ્વારા અનુદિત છે.
મુંબઈ, ગુજરાત વિદ્યાપીઠ, ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, એલ. ડી. આ ઉપરાંત શ્રી ગોપાળદાસ પટેલે ગૌતમબુદ્ધ પુસ્તકનો અનુવાદ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલેજી, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય વ. કરેલ છે. મહાત્મા ગાંધી પર ડો. રાધાકૃષ્ણને સંપાદન કરેલ ગ્રંથને સંસ્થાઓ તથા પ્રિયંવદા, સુદર્શન, વસંત, કૌમુદી, પ્રસ્થાન, પણ અનુવાદ થયે છે.
દક્ષિણા, નચિકેતા, મનીષા, માનસી, બુદ્ધિપ્રકાશ, સંસ્કૃતિ, - તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી અને સંસ્કૃતના પ્રાધ્યાપક શ્રી ક્ષિતિજ, ગ્રંથ, વિશ્વમાનવ, સ્વાધ્યાય વગેરે સામાયિક તથા શ્રી એમ. હિરિયાએ ભારતીય દર્શન પર લખેલા મૌલિક 2 થના સયાજી સાહિત્યમાળાને પુષ્પ તથા ગુઓ દ્વારા સર્જન અને પહેલા ભાગરૂપે અનુવાદ શ્રી ચંદ્રશંકર શલે તથા “ દર્શન યુગ” ચિંતન, મુક્ત ચર્ચા અને પ્રયાગ, અનુવાદો અને નિબંધ-વિવેચનાનામે બીજા ભાગરૂપે સુંદર અનુવાદ ડો. ઈ-કલાબહેન ઝવેરીએ ભક લેખો વ. દ્વારા સારરવત પ્રવાહ ઠીક ઠીક વહેતો રહ્યો છે. કરે છે.
આજે આપણે જરૂર છે સમન્વયવાદી દર્શનની. વેદાન્ત દર્શન, પ્રા. હિરિયણના તવજ્ઞાન, કલા તથા સંસ્કૃતિને લગતાં અન્ય બૌદ્ધદર્શન તથા જૈનદર્શનને સમન્વય થાય એ ઈચછનીય છે. આવો પુસ્તકોને ગુજરાતીમાં અનુવાદ થાય એ ઈચ્છનીય છે. મૌલિક સમન્વય માનવતા અને ભગવદ્ ભક્તિમાંથી ખીલી શકે. ગાંધીજી પુસ્તકની જ્યારે ખોટ વર્તાતી હોય અને તાત્કાલિક તે ઉપલબ્ધ બને જેવા મહાપુરૂષના દર્શનથી જગતના ભાવિ માટે એકબાજુથી તેમ ન હોય તે સુ દર અને અધિકત અનુવાદ આપણા ચિંતન હૃદયમાં આશાનો સંચાર થાય છે તો બીજી બાજુથી જોતાં સાહિત્યમાં જરૂર વૃદ્ધિ કરશે.
નિરાશાના ગાઢ અંધકારમાં જગત ઢંકાઈ ગયું છે. વેપાર, રાજધર્મનું તત્વજ્ઞાન' નામે એક પુસ્તક ફાધર ડી. મલિગત
કારણ, શિક્ષણ એમ સમાજના કોઈપણ ક્ષેત્રમાં માનવજાતીય દ્વારા લખાયેલ આજે અપ્રાપ્ય છે. પરંતુ ધર્મો તથા ઇતર દશનના
સંસ્કારોમાં સમન્વય થયો હોય એમ જણાતું નથી. અનીતિ છેક તુલનાત્મક અધ્યયન માટે તે સારી ભૂમિકા પૂરી પાડે છે, માટે
સરસ્વતીના ગર્ભગૃહ સુધી પહોંચી ગઈ છે.” આ દુઃસ્થિતિના ઉલ્લેખનીય છે.
નિવારણ અર્થે આપણે એટલું જ ઈછીએ કે “ શ્રીકૃષ્ણ, બુદ્ધ, શ્રી વામન મહાર જેવી નામે પ્રસિદ્ધ મરાઠી લેખકના પુસ્તકને
ખ્રીસ્ત, રામકૃષ્ણ કે ગાંધીજી જેવા હજાર વર્ષે ઉત્પન્ન થતા એકાદ સુંદર અનુવાદ આપણને ‘નીતિશાસ્ત્ર પ્રવેશ” નામે શ્રી ગે. ક.
જીવમાં નહિ પણ માનવજાતિના ઘણા જીવોમાં ગીતા પ્રોક્ત સમત્વ અમીન દ્વારા મળ્યો છે. કાકાસાહેબની પ્રશસ્તિ સહિત ગુર્જર દ્વારા
વિચાર અને આચારનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાજહિતનું, ધર્મ અને પ્રકાશિત (૧૯૬૭) આ પુસ્તક ઉચ્ચશિક્ષણ લેતા વિદ્યાર્થીઓને
અર્થનું, ત્યાગ અને વ્યવહારનું, સંસ્કાર અને શ્રમનું, મન અને ભલામણ કરવા યોગ્ય છે.
શરીસ્ત્રી શક્તિઓનું સમત્વ પ્રાપ્ત થાય તથા સત્ય અને અહિંસા
તેમજ જ્ઞાન અને પ્રેમથી પૂર્ણ બ્રહ્મ સંસ્પર્શ, ઘણામાં સ્વપુરૂષાર્થથી શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ (ઈનામી
જાગે અર્થાત માનવતાના શ્રેષ્ઠ સંસ્કારે ઘણું ભાનોને સંસ્કારે નિબંધ) અને ભાવનગર શામળદાસ કોલેજના તત્ત્વજ્ઞાનના નિવૃત
અને એવા સંસ્કારવાળા માણસોના હાથમાં જગતનું રાજકીય આદિ પ્રાધ્યાપક શ્રી જેબી. દવે દ્વારા અનુવાદિત પુસ્તિકા “જૈનધર્મને તંત્ર ચલાવવાનું રોપવામાં આવે તો જગતમાંથી અશાંતિ અને દ્વેષ અનેકાન્તવાદ' પણ જૈનદર્શનના સાહિત્યમાં કિમતી ઉમેરે કરે છે. દર થઇને શાંતિ. નિર્ભયતા, સ્વસ્થતા, સુખ, જ્ઞાન અને બ્રાતૃભાવ
પ્રાગ્ય વિદ્યામ દિર વડોદરા દ્વારા પ્રકાશિત (૧૯૪૭) ભારતીય કે આ મભાવની સ્થાપના થાય. '* તર્કશાસ્ત્ર પ્રવેશ” જેના મૂળ લેખક પંડિત રઘુનાથ શાસ્ત્રી છે તથા * શ્રી દુર્ગાશંકર કે શાસ્ત્રી–ભારતીય સંસ્કાર પૃષ્ઠ ૩૧૯. અનુવાદક શ્રી કુપદકુમાર દેસાઈ છે તે પુસ્તક પણ ભારતીય તર્ક- આ સંદર્ભ માટેનાં પુસ્તકોની યાદી વિદ્યા પરના ગુજરાતી ભાષામાં પ્રાપ્ય એવા પુસ્તકમાં કિમતી
પુસ્તકનું નામ
લેખક દેન છે.
આપણે ધર્મ
શ્રી આનંદશંકર ધ્રુવના પ્રકીર્ણ લેખો શ્રી હરસિદ્ધભાઈ દીવેટીયાના ગીતા પરના અંગ્રેજી પુસ્તકનું શ્રી
સંપાદક-રામનારાયણ વિ. પાઠક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org