________________
૯૩૦
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
ભાષામાં પરમપાવની રામાયણની પઘબંધ રચના કરનાર કવિ “રામાનુજના વિશિષ્ટાદ્વૈતમાં વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયને ગિરધરને યાદ કરી આપણે આગળ જઈએ. મને હરામીને આપણે સમાવી તેમણે સાકાર ઈશ્વરના ભક્તિમાગ સાથે નિષ્કામ સેવા જ્ઞાનમાર્ગી કવિ તરીકે ઉલ્લેખ કરી શકીએ.
વિધિને સમય સાથે. શુદ્ધ ધર્મતત્ત્વ અને સદાચારનો આગ્રહ આ ઉપરાંત ગુજરાતને જે સંત-ભક્ત પરંપરા સાંપડી છે તેનો
એ આ સંપ્રદાયનાં અતિ આકર્ષક અંગો છે. સમાજના અશિષ્ટ
એ આ ટૂંકમાં જ ઉલ્લેખ કરીએ તે ભકિત, જ્ઞાન અને પ્રેમસભર પદે
તેમજ નીચલા થરના ગણુતા લેક પર આ સંપ્રદાયની અસર આપી જનાર કબીરપંથ, નાથપંથ કે ગોરખપંથની અસર તળે
ની પર તો વિશેષ પડી છે. તેમણે અંતરની સફાઈ સાથે સામાજિક સાફસુફીની આવેલા જે સંતે તેમની અમર વાણી દ્વારા નીચલા થરના લાકમાં
પણ હિમાયત કરી. સ્વામીનારાયણીય જ્ઞાનમાર્ગમાં સર્વ વેદધર્મોને જ્ઞાન-વૈરાગ્યને ઉપદેશ આપતા આવ્યા છે. તેમાં ભાણસાહેબ, મૂળ પાયા વીનુભવે છે. સંપૂર્ણ સત્ય, સર્વ વાદથી પર, સ્વયંસિદ્ધ મેરાર સાહેબ, સંત જીવણદાસ વ.ને પણ કેમ ભૂલાય ? “ બંસી
શાસ્ત્રોથી પણ પર હોવું જોઈએ. વિશિષ્ટાદ્વૈતમતને તથા બ્રહ્મસૂત્ર બેલને કવિ 'નું બિરૂદ પામનાર દયારામનું સ્થાન ભક્ત કવિઓ
અને ગીતા પરના રામાનુજનાં ભાષ્યોને પ્રમાણુ માનવા છતાં બને કરતો પ્રવ્યના અમર કવિઓમાં અધિક છે એની કાવ્યસ િસ પ્રદાય એક જ છે એમ ન કહી શકાય. પરબ્રહ્મ અથવા પરમાતમાં આરાધ્યદેવ શ્રીકૃષ્ણ છે. દયારામ તેની મનગમ્ય અભિરામ ગરબીઓ
એ સ્વામીનારાયણ પંથીઓના ઇષ્ટદેવ છે. એ પરમાત્માનું નિવાસદ્વારા સુપ્રસિદ્ધ છે. તેને મન નાનમાણ કરતાં ભનભાગ શ્રેમ છે સ્થાને—એની ચિત શક્તિ-તે બ્રહ્મ છે. એને અક્ષરધામ અમૃત કે મધુર પ્રણય સંવેદનનું તે તાદસ્ય નિરૂપણ કરે છે. તેની પ્રતિભા
પરમપદ કહે છે. “સગુણ અને નિર્ગુણ બે રૂપે એ બ્રહ્મ ભાસે છે. ઊર્મિ કવિની છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓનાં મિલન અને વિરહનાં
સગુણત્વ અને નિર્ગુણત્વ એ બે વસ્તુત: અક્ષરની શક્તિઓ છે. વર્ણને દયારામે આબેહુબ કર્યા છે. છેલછબીલા કનૈયાએ જેમનું
અક્ષર સ્વતઃ તો નિર્ગુણ જ છે, એટલે માયાના વિકાર રહિત છે, કાળજું કરી નાખ્યું છે તે પ્રેમની પીડા નથી કોઈને કહેવાતી,
પરંતુ એની જે શક્તિવડે તે ક્રિયા એટલે માયાના વિકાર ઉપજાવવા નથી સહેવાતી. ગોપી આર્તસ્વરે પુકારે છે “ વાંકુ મા જોશે
ગતિમાન થાય છે તેને સગુણરૂપ કહે છે, અને જે શક્તિવડે તે વરણાગીયા, કાળજડામાં કાંઈ કાંઈ થાય છે. ગોપી પ્રેમબાણથી વીંધાય માથાન
માયાના વિકારરહિત એવી જે મુકા કટિને ધારવા સમર્થ થાય છે છે અને બોલી ઊઠે છે. • સ
20 વિશે , તેને નિર્ગુણરૂપ કહે છે.’ આત્યંતિક પ્રલયકાળે માયા બ્રહ્મમાં લીન શ્યામરંગ સમીપે ન જાવું' એવું વ્રત લેનાર ગોપી અંતે તો
રહે છે. તેને પ્રકૃતિ કે મહામાયા પણ કહે છે ધૂળ, સૂક્ષ્મ અને શામળિયા જોડે જ તાદામ્ય સાધે છે. પ્રાચીન સંસ્કારી ગાજરાતી કારણ દેહમાં વ્યાપી રહેલી સત્તા માત્ર રીન્યવતું તે જીવ છે. કવિતા સાહિત્યના ત્રણ તિધરે–આદિ કવિ નરસિંહ, મહાકવિ
હૃદયાકાશમાં રહેલે આ જીવ અભુ છે, સમ છે, ચિરૂ૫ છે. પ્રેમાનંદ અને ત્રીજો રસિક અને રંગીલો ભકતકવિ દયારામ છે
* બ્રહ્મદસાને પામી પરબ્રહ્મની સેવા કરવી એને જ મુક્તિ કહે છે.
આ રીતે મુક્તો અનેક છે. જીવનમુક્તિ આ મતમાં શકય માનેલ છે. - સ્વામી સહજાન -તેમનું મૂળ નામ ઘનશ્યામ હતું. અયોધ્યા મુક્તનો પરમાત્મામાં પ્રવેશ થાય છે. તેને અર્થ જળમાં જળ મળી પાસે છપૈયામાં તેમનો જન્મ ઇ. સ. ૧૭૮૧ના અરસામાં થા. જાય છે એવો નહિ કરતાં પરમેશ્વરમાં અખંડ વૃત્તિ રહેવી એવો છે તેમના ગુરૂ સ્વામી રામાનંદે ઉદ્ધવ સંપ્રદાયનો પાયો નાંખે. આ બ્રહ્મદશાનું એ એક ચિક્ર છે. જ્ઞાન, ઉપાસના, ભક્તિ વગેરેને મુકિતના સમયે ગુજરાતમાં ધાર્મિક જાગૃતિ આવતી જતી હતી પરંતુ તે સાધન માનેલા છે. બ્રહ્મકિ સદગુરુને મહિમા પણ સ્વીકારેલ છે. પૂર્ણ ખણે હજી અંધશ્રદ્ધા તથા વમેના વમળમાંથી નીકળી શકતું સસંગને મહિમા વિશેષ છે. સતસંગ એટલે આત્મા અને પરમાત્મા ન હતું. ધર્માચાર્યોના અંકુશતળે મહાજનો હતા અને મહાજનની તથા સત પુરષ અને સતશાસ્ત્ર એમ ચારેયનો સંગ બ્રહ્નરૂપ બની સત્ત પણ સારી એવી જામી હતી સમાજ રૂઢિચુસ્ત હતા. વલભ પરબ્રહ્મની સેવાને મુકિતનું ધ્યેય મનાયું છે, આત્મનિષ્ઠા તથા વૈરાગ્ય સંપ્રદાય તથા જૈનમતમાં પણ દૂષણે પ્રવેશ્યા હતા. આ સિવાય એ ભકિતને વિશે જરૂરી ગયાં છે. વૈરાગ્ય એટલે પ્રભુ સિવાય અન્ય પ્રચલિત પથમાં કબીરપંથ, શાક્ત સંપ્રદાય, વામમાર્ગ, શુષ્ક અન્ય સર્વમાં પ્રીતિરહિત થવું તે, પ્રભુની પ્રીતિનું સંપાદન કરવામાં વેદાંત વ. હતા. અહિંસાધામ ગણાતા ગુજરાતમાં પણ એ વખતે ધર્મમર્યાદાનું પાલન આવી જાય છે. પ્રભુભકતે દારૂ ન પીવે, માંસ કાળી, અંબા, શીતળા, ભૈરવ વગેરે દેવીઓની શાન્તિ અર્થે તથા ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ત્યાગ, વટલાવું-વટલાવવું નહિ વિવિધ પ્રકારના રોગે વ. મટાડવા માટે જીવ હિંસા થતી સુધારકેની તથા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, દાન-દયા વગેરેનું જીવનમાં પાલન ભારે ખેંચ આ યુગે અનુભવી. કેઈ વિરલ ધર્માત્માની જરૂર હતી. કરવાનું છે. મનુષ્યનાં સુખદુઃખનાં કારણોમાં કેઈ ઈશ્વરેચ્છા તો
નિર્ગુણ બ્રહ્મના ઉપાસક અદૈતવાદી સ્વામી આત્માનંદના શિષ્ય કોઈ વળી પૂર્વજન્મનાં કર્મોને જવાબદાર ઠરાવે છે પરંતુ સ્વામીજીના રામાનંદ હતા. તેમણે રામાનુજ સંપ્રદાયની વિશિષ્ટ અસર તળે આવી અને મનુષ્યના સુખદુઃખના-દેશ, કાળ, કર્મ, ક્રિયા, મંત્ર, ધ્યાન, દીક્ષા પ્રાપ્ત કરી. સહજાનંદ સ્વામી એ આ રામાનંદજીના શિષ્ય. દીક્ષા અને સ ગ એમ આઠ હેતુઓ છે કેઈ એક વખતે એકનું ગુરૂ વૃદ્ધ થતાં જવાબદારી સહજાનંદ પર આવી સહજાનંદ સ્વામીએ પ્રધાનપણું હોય તે કઈ વખતે બીજાનું.' શિક્ષાપત્રી આ સંપ્રદાયનું અધ્યાત્મ ઉપદેશ આપવો શરૂ કર્યો કચ્છ, સૌરાષ્ટ્ર વ. પ્રદેશોમાં ધમ પુસ્તક છે. તે ઉપરાંત ધર્મામૃત તથા નિષ્કામ શુદ્ધિ એ ત્યાગીએ ઉપદેશ અર્થે ખૂબ ઘૂમવા લાગ્યા અને પરિણામે તેમના પ્રયત્નથી માટેનાં વિશેષ પુસ્તક છે સ્વામીનારાયણનાં વચનામૃત એ આ અમદાવાદ, વડતાળ, ગઢડા, મૂળી વગેરે ધાર્મિક સંપ્રદાયનાં મુખ્ય સંપ્રદાયનું અધ્યાત્મશાસ્ત્ર છે. સાધને દિશામાં આધ્યાત્મિક અને રથળા સ્થપાયાં.
વિચારમય જીવન ગાળવા ઈછનાર માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org