________________
માનવીને કુદત પ્રિય છે તેને ખેળે રમવા તે ઝખના દાય છે. પાડાની ખીણા, દુર્ગમ જગલો, પડછંદ માં અંધ શાળતા મહાસાગર, ખળખળ વહેતાં ઝરણાં, પક્ષીઓનું ઉડ્ડયન અને કાંતાર જગમાં વિચરના પ્રાણીઓ માનવીને એ બની ય છે અને એટલે જ અવકાશ મળ્યે સાચી પ્રકૃતિનાં દશ ન માટે તે તત્પર અને છે.
ગુજરાતનાં સૌંદર્યધામો
કુદરતના ખાળે જઈ, તેની વચ્ચે રહી આનંદ અતે પ્રેરણા મેળવી શકીએ તેવાં કાશ્મીર, કુલુની ખાણુ, નિલગીરી, દાલ્ડલિંગ, ન ધરી બેશેર જેવા રા કદાચ આપણાં ગુજરાતમાં નીં ડાય તે પણ મનને પ્રસન્નતા અને તાજગી આપે એવાં ચણા ચળે છે.
જે સ્થળ સૌંદર્ય નીખતાં જ મનુષ્ય દાનના સ્વરૂપમાં ખાવા ય તે ને સૌંદર્યધામ કહી શકાય ભભૂતિએ ઉત્તરરાનગતિમાં લખ્યું છે કે, જે વસ્તુ ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે તેને સૌય કહી શકાય. કવિ કાલિદાસે 'મેઘદ્યુત'માં અનેક સૌંદય - ધામે નું વર્ણન કરતું છે. કવિ કલાપી લખી ગયા છે કે—
“સૌંદર્ય વેડફી દેતાં, ના ના મુદરતા મળે; સૌંપ પામના પહેલાં સૌય બનવું પડે, કે
ગુજરાતની ધરતીમાં વિવિધ પ્રકારનાં આખેાહવાવાળા અને રણુથી માંડીને ઘાડામાં ઘાડી વનરાજીવાળા પ્રદેશ આવેલાં છે. ગુજરાતની
ધરતી ઉપર પહાડી પ્રદેશેથી માંડીને ટેકરાળ અને છેલે સપાટ મેાને આવેલાં છે. આ ધરતીમાં કીચડવાળા પ્રદેશો પણ આવેલાં છે. ગુજરાતની કરતા વિશાળ દરિયા કિનારે, બેટા, ગુજરાતની નદીએ બારે માસ પાક લઇ શકાય તેવી ફળદ્રુપ જમીન, નદી– મુખનાં ત્રિકોણ પ્રદેશ બંને ક્ષારવાળા સપાટ મેદાનો આવેલાં છે. એટલે ગુજરાતમાં અનેકવિધ સૌંદય ધામ સા યાં છે.
ના મેઢા હ્યુમાં વૈશાખ મહિનામાં કાઠીનાળ ભારત સમુદ્રની ભરતીનું પાણીભરાઇ જાય છે. એ પાણીની સાથે ચોમાસામાં સિંધ, મારવાડ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લો અને ઝાલાવાડની નદીનાં પાણી મળતાં કચ્છનાં રણકાંઠાની કીચડવાળી ધરતી ઉપર ક્ષારવાળા પ્રદેશમાં થતું ઘાસ ઊગી નીકળે છે. કચ્છની ઉત્તર સરહદ ઉપર આવેલ મંત્રી પ્રદેશમાં આ પ્રકારનું ખાસ ઉગી નીકળતાં લીલા ઘાસનાં સમુદ્ર જેવા દેખાવ થાય છે એ વખતે આખા બન્ની પ્રદેશ સૌંદય ધામ જેવા બની જાય છે. કીચડને લઇને એ પ્રદેશમાં વું મુશ્કેલ ઈંટવા નાં ભા પ્રદેશ જેવા કરવાક સોંદર્ય માત્રા જાય છે.
Jain Education International
–ડૉ. હરિભાઇ ગોદાની
કોઈ કાળે ભારતવર્ષનાં પશ્ચિમ કિનારે કચ્છપ (ક) અને સુરાષ્ટ્ર નામે બે બેટા હતા. દિસ્પે. પુરાતાં અને પરીક`પથી માન ઊંચી ખાવતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો દરીયાપુરા મો. દરીયા પૂરાણે બનેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોતાં પ્રદેશમ કેટલાક નીચાણવાળા ભાગ રહી ગયેા. માંએ પ્રદેશ વરસાદનું પાણી કરા તા. નળ સરવર નામે એક વિશાળ સરાવર અન્ય. માટે ભાગે પાંચ સાત ફુટની ઊંડાઇ ધરાવતા ચાળીસ ચેા. મા શકતા નળ સરાપરમાં, શિયાળામાં ઉત્તર પ્રદેશની ઠંડીથી ત્રાસેલા યાયાવર પક્ષીઓની ઝૂડો આવી ચડે છે ત્યારે નળ સરોવર એક સુદર સૌંદર્યપાન બની ય છે. નળસર વરના સોંદર્યધામના વિકાસ માટે ગુજરાતરાજ્ય સરકારે અમદાવાથી નસવર સુધી પાકા રસ્તા બંધાવી, સરાવર પર રહેવા માટે તથા સરોવરમાં સહેલ કરવાની સુંદર વ્યવસ્થા કરી છે
જગા
સૌંદર્ય પ્રેમી ભાય પ્રજા ગુજરાતમાં આવી વસી ત્યારે એ પ્રજાને ગુજરાતનાં સૌંદર્યધામેામાં આશ્રમ સ્થાપ્યાં. સમય જતાં આવાં આધનાની જગ્યાએ દેવગદિશ બધાયા. આમ બનતાં સોંયધામો ધમસ્થાન અને સહેલ સ્થળની એવડી ગર્જ સારવા માંડ્યા. આવા અનેક સ ધામે ગુજરાતભરમાં આવેલાં છે.
બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર શહેરની ઉત્તરે નવ માદલ દૂર ધાડાં જંગલો અને નાના-મોટા ડુંગરો વચ્ચે થઇ બાલારામ નામની એક નાની નદી વહે છે. આ સદાય સેંજળ વહેતી નદીને કિનારે બાલારામનું સૌંદર્યધામ આવેલ . આ સ્થળે નદીનાં જમણા કિનારાની સેખડ એસી પુર જેટલી ઊંડાઇ ધરાવે છે. આ ભેખડોમાંથી અનેક ઝરણાં ફૂટી નીકળી બાલારામ નદીને મળે છે. કુદરતી ઝરણાનાં જળને લઇને ભેખડા ઉપર ઘાટી દક્ષરાજિ જામી ગઇ છે. ઘણાં વ્રુક્ષા નદીનાં જળપ્રવાહ ઉપર ઝૂમી રહ્યા છે. નદીનાં જળને અંશતઃ સગ્રહી રાખવા માટે આ સ્થળે એક નાનકડા આડબંધ બાંધવામાં આવ્યો છે. આ આપને ને એક કૃત્રિમ જળધોધ બની જતાં બાકોરાંમનાં સૌંદય માં ઘણો વધારો થયો છે. આ પે નદીને જમણે કિનારે ઊંચા ઘાટ બાંધી તેનાં ઉપર નાનકડુ મેદાન બનાવી એ યૌંદય નાખવા માટે આવતાં સહેલાણીઓ માટે અનેક બેઠકો ગોઠવવામાં આવી છે. આ નાનકડા મેદાનની વચમાં જ ભાલારામ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર પાછળની બે ખંડામાંથી આવતા ઝાને નાળ દ્વારા બાબામ મહાદેવના મદિરમાં થને નદીમાં વહેવડાવામાં આવે છે. આ સ્થળ પાલન-પુરથી આબુ જતાં રાજ્ય ઘેરી માર્ગ ઉપર આવેલુ હાને તથા આ સ્થળની નજીકમાં ચિત્રાસણીનું રેલ્વે સ્ટેશનોને બાલારામ જતાં-આવતાં યાત્રિકાને ગયાનાની બેવડી સુવિધા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org