________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
નર્મદા (વા) સાગર સંગમ તીર્થ સ્થાન :
ગુમાનદેવ : વિમલેશ્વરથી નાવમાં બેસીને નર્મદા સાગર સંગમની ભરૂચથી ૬ માઈલ પર અંકલેશ્વર સ્ટેશન આવે છે. પ્રદક્ષિણા કરી લેવાયાની પાસે નૌકામાં ઉતરવું પડે છે. ત્યાંથી એક લાઈન રાજપીપળ જાય છે. આ લાઈન પર નર્મદા સાગર સંગમ તીથ વિમલેશ્વરથી ૧૩ માઈલ છે, અંકલેશ્વરથી ૧૦ માઈલ પર ગુમાનદેવ સ્ટેશન આવે છે. ત્યાંથી લેહારયા ૧ માઈલ છે, નર્મદા (રેવા)ને સમદ્રમાં અહીંયા હનુમાનજીનું મોટું મંદિર છે. આ સ્થાન ઝાડે સંગમ તો ઘણું માઈલ આગળથી થઈ જાય છે. પરંતુ શ્વરથી ૩ માઈલ નર્મદાના દક્ષિણ કિનારા પર આવેલું છે. નદાની ધારા પ્રવાહ તે વિમલેશ્વર સુધી સાફ દેખાય છે. તવરા : વિમલેશ્વરથી ૧૩ માઈલની પાત્રા કરતાં ઉત્તર તટની ભૂમિનાં
ઝાડેશ્વરથી ૨ માઈલ નર્મદાના ઉત્તર તટ પર આવેલું દર્શન થાય છે. રેવા સાગર સંગમતીર્થ પર “હરિનું ધામ
લામ છે. અહીંયા કપિલેશ્વરનું મંદિર છે. કપિલ મુનિએ અહીં નામનું સ્થાન છે. અને બાજુમાં એક સ્થળે લાઈટ હાઉસ
તપશ્ચર્યા કરી હતી. દેખાય છે, અને અહીં રેવા સાગરની યાત્રા પર્યાપ્ત થાય છે.
વાલી : કાવી :
તવરાની સામે છેડે હર નર્મદાના દક્ષિણ તટપર ભરૂચથી એક લાઈન કાવી સુધી જાય છે. સ્ટેશનની
આવેલાં ગ્વાલીમાં ગોપેશ્વરનું મંદિર આવેલું છે. પુંડરિક પાસે જ બઝાર છે, બઝારના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક ;
ગોવાળે અહીં તપ કર્યું હતું. તેની પાસેના મરદ ગામમાં જૈન મંદિર આવેલું છે અને ત્યાં ધર્મશાળા પણ છે. અહીં
માકડેશ્વરનું મંદિર છે. સાસુવહુના બંધાવેલાં બે મંદિરો છે. સાસુએ આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું છે. અને વહએ રત્નતિલક ઉચડીયા : મંદિર બંધાવેલું છે. તેમાં શ્રી ધર્મનાથ સ્વામીની કૃતિ છે. ગ્વાલીથી બે માઈલ પર નર્મદાના હક્ષિણ તટ પર બંને મંદિરનું સ્થાપત્ય અને વાસ્તુવિધાન ઘણું જ કળાપૂર્ણ ઉચડિયા આવે છે. ચિડિયા સપ્તર્ષિઓની તપોભૂમિ કહેવાય છે. ઘણા પ્રાચીન મંદિરના ભગ્નાવશેષો અહીંયા અસ્તવ્યસ્ત છે. આ સ્થાન મોક્ષતીર્થ પણ છે. પડેલાં જોવા મળે છે. કાવીની આસપાસ પણ રેવા સાગરના બંને તટે અનેક તીર્થસ્થાન અને મંદિરો આવેલાં છે.
મોટા સાંજા : ગુજરાતની આ તપોભૂમિ અને પતિતપાવની સરિતાની ઉચડિયાથી ૧ માઈલ પર આવેલું છે. નર્મદા અહીંથી સલીલાએ દેવ અને માનવકુળના અધિભૌતિક, આધિદૈવિક છેડેદૂર છે. અહીંયા મધુમતી નદી વહે છે જે આગળ જતાં અને આધ્યાત્મિક કલ્યાણમાં મહત્વને ભાગ ભજવ્યું છે. નર્મદાને જઈને મળે છે. અહીંયા સંગમેશ્વરનું મંદિર છે, તથા હિંદુધર્મ અને આર્ય સંસ્કૃતિમાં ઉત્કૃષ્ટ દશાના યુગે. અને તેની બાજુમાં અનકેશ્વર તથા નર્મદેશ્વરના મંદિરો યુગના દર્શન કરાવ્યા છે.
આવેલાં છે. ઉપરાંત અહીં સર્વેશ્વરનું મંદિર છે, એમ
કહેવાય છે કે કુબેરે અહીંયા ગમેશ્વરની સ્થાપના કરી છે. અંદાડા :
નર્મદાના ઉપરવાસમાં આવેલું આ સ્થાન નર્મદાજીથી કલા દર છે તેમજ મહારૂદ્ર તીર્થથી પણ આગળ છે. અહીંયા મોટા સાંજથી લગભગ ૧ માઈલ દૂર નર્મદાના ઉત્તર સિદધેશ્વર મહાદેવ અને સિદધેવરી દેવીના મંદિરો છે. તટ પર આવેલું છે. અહીંયા ગોપેશ્વર તથા કેટેશ્વરના
મંદિરો આવેલાં છે, કહે છે કે ગોપરાજ નંદજીએ અત્રે નૌગવાં :
ગોપેશ્વરની સ્થાપના કરી છે, જ્યારે બાણાસુરે કોટેશ્વરની અંદાડાથી ૧ માઇલ પૂર્વમાં ઉદ્દે બર નદીના તટપર
સ્થાપના કરી છે, ભરૂચથી શુકલ તીર્થ જતાં મોટર બસના આવેલું છે. આ એક નાગતીર્થ છે. ઔદુંબર નાગે અહીં
રસ્તામાં આ સ્થાન આવે છે. તપ કર્યું હતું. બાજુના સામોર ગામમાં સામ્બાદિ તીથ છે, નૌગવાની પાસે માંડવા બુઝરૂક ગામમાં માકવર તીર્થ આવેલું છે.
મોટાસાંજથી ૩ માઈલ દૂર નર્મદાના દક્ષિણ તટ પર
આવેલાં આ સ્થાનમાં કલકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું ઝાડેશ્વર :
છે આને જબરેશ્વર પણ કહે છે. અહીંથી લગભગ ૧ માઈલ ભરૂચથી ૪ માઈલ અને મહારૂદ્રથી ૨ માઈ: નર્મદાના
પ. નર્મદારીવર સ ઈડ એટેશન આવે છે. ઉત્તર તટપર આવેલું તીર્થ છે. આ તીર્થમાં ઘોડેશ્વર, વૈદ્ય નાથ તથા રણછોડજીના મંદિર છે. અશ્વિનીકુમારએ અહીં શુકલ તીર્થ : તપ આદર્યા હતા.
નર્મદાના ઉત્તર કિનારે કલકલેશ્વરની સામે જ શુકલતીર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org