________________
|
દ ગુજરાતના ના
1
પત્થરો પણ વહાણ રસ્તે આવવા માંડ્યા છે તેમ લખે છે. આવા કીમતી પથરેની પ્રાપ્તિ અંગે અન્ય ભાગોમાં સંશ પોરબંદરના પત્થરની મોટી આયાતથી અને કેટલીક સુલ- ધનની જરૂર છે અને તેને ટેકો આપવા સરકારે ઉત્તેજન ભવાના કારણે ખાંભેર પત્થરનો વપરાશ ઓછો થયેઃ આપવું જરૂરી છે.
કાળા પત્થર નામે ગ્રેનાઈટ સ્ટોન સૌરાષ્ટ્રના પાલિતાણું સૌરાષ્ટ્રમાં કેશોદથી પશ્ચિમે સુલતાનપુર અને માંગરોળ શિહોર, ખોડીયાર વગેરે સ્થળેથી મોટા પ્રમાણમાં મળે છે. આસપાસ અને સીલ જતાં તે ભાગમાં તેમ જ ઉના તરફ આનાથી કંઈક નરમ જાતને કાળો પત્થર રાજકેટ પાસે અને ભાવનગર જીલ્લાના તળાજા પાસે ઝાંઝમેરનાં તથા ખોરાણા આસપાસથી નીકળે છે. સૌથી વધુ સખત ગ્રેનાઈટ કચ્છમાં પીળા આરસ-સારે પિલીશ થાય તેવા-મળે છે તે પાલિતાણા અને શિહોરના પહાડોમાંથી મળે છે. લગ- આ ઉપરાંત દ્વારકા જતાં ખાડીના કાંઠે પીડારા પાસે પીળા ભગ તેવો જ કાળો બોટાદ પાસે પણ નીકળે છે. બરડાના માર્બલ મળે છે. તે જો કે સહેજ નરમ છે, તેના ત્રણ-ચાર પૂર્વ ભાગમાં પણ ગ્રેનાઈટ જાતના પત્થરો નીકળે છે. પણ ફટ લાંબા નંગ મળે છે. અને તેને સાધારણ પિલીશ થાય તેને ખાસ ઉપયોગ થયે જણાતું નથી. જુના વખતમાં છે. તે પત્થર જામનગરના મહારાણસહેબાએ આયુર્વેદ મૂતિઓ કે લિંગ તરીકે તે વપરાય હોય. અગિયારમા કેલેજમાં વપરાયેલ છે પીળા માબ લના મંદિરના અવસૈકાના સેમિનાથજીના વિશાળ મંદિરની ફરસ-લાદી કાળા શે અને, હાલમાં, પૂજાની મૂર્તિઓ પણું સોરઠ જીલામાં પત્થરની હતી. પ્રભાસમાં કાળા પત્થરની મોટી છ-છ ફીટની ઘણી જોવામાં આવે છે. સુલતાનપુરને પીળો માર્બલ વિણ કે દેવીની મતિઓ અને મોટા લિંગ (રાજલિગ) આઠ એક વર્ષો પહેલાં વપરાયાના દાખલા પ્રભાસ પાટતથા વિશાળ જળાધરીઓ પણ તે કાળા ગ્લેઝ પત્થર-ગ્રેના- ણમાં મળે છે. માંગરોળમાં પણ તે ખૂબ વપરાયેલે છે. ઇટના બનાવેલ હાલ પણ જોઈ શકાય છે.
વાઘેલા વંશના અંત સમયે અલાઉદ્દીનના સરદાર અલફખાને રાજુલાને અંગવાળો કે એક રંગો પત્થર- સખત સોમનાથજીને બીજે વંસ સં. ૧૩પરમાં કર્યો પછી તે ભૂરા કે લીલા રંગને ઉંચી જાતને છે જે ઈમારતી કામમાં મંદિરની કુરસ આખી સુલતાનપુરના પીળા માર્બલની હતી. સર્વોત્તમ મનાય છે. મુંબઈમાં મલાડ પત્થરને મળતા આ
ગુજરાતની ઉત્તરે આરાસણની (અંબાજી-કુંભારિયાની) રાજુલે છે. તેના અંગવાળા પત્થરની લાદીઓ મજબૂત ખાણો સફેદ માર્બલની–ઘણી છે. આ સુપ્રસિદ્ધ આરસથી બને છે.
આબુ ઉપરના મંદિરોની રચના થયેલી છે. કુંભારિયાના ઉપર કહેલો કાળો પત્થર ગુજરાતના ઉત્તર પ્રદેશમાં જૈન મંદિર પણ આજ આરસની ખાણેના છે. પાલનપુર તરફ અને દક્ષિણમાં ગણદેવી ભગવાડા તરફ તથા
આરસને ઉત્તર ભારતમાં “સંગે મરમર' કહે છે. પૂર્વમાં ડાકોરથી ઉગમણી બાજુ સેવાવિયા અને સોનગઢ
આપણે ત્યાં અંબાજી પાસેની પ્રાચીન આરાસણ નગરી પાસે વિસ્તારમાં મળે છે. તે ઘણે સખ્ત હોવાતી ઘડાઈના ઈમા
આ પાષાણ મળતો હોવાથી તેને આરાસણ પરથી “આરસ” સ્તી કામમાં એ છે વપરાય છે. પરંતુ તે રેડ-કાંકરી અને
નામે ઓળખે છે. નાના રાજ્યના કબજામાં આ પ્રદેશ આર. સી. સી.ના કામમાં હવે વિશેષ વપરાવા લાગે છે.
હોવાના કારણે છેલ્લાં ત્રણસોએક વર્ષથી તેનો વિકાસ થઈ કાળો પત્થર ઘડવામાં સખ્ત હોવાથી તેના રોળા=રબલ
શકો નહીં જયારે જોધપુર રાજ્યના મકરાણાના આરસને સ્ટોનનું ચણતર સારા કારીગરોના હાથે મજબૂત બને છે.
દિલ્હીના મોગલ બાદશાહના સમયમાં વધુ ઉત્તેજન મળ્યું. જુના ગોંડલ રાજ્યમાં પાનેલી વગેરે ભાગમાં પણ ઈમારતી સારા પત્થર- મોટા નંગ મળે છે. ભાણવડ તરફ પણ
પરદેશથી આવતા માર્બલનાં આયાત હાર્ડ...એકસ. ચારથી પાંચ ફૂટ લાંબા નંગો મળે છે. જુનાગઢ તરફ ચબુ
જના કારણે ઘણીજ ઓછી થઈ ગઈ છે. તેથી દેશના આ તરી ખાણને પત્થર, બેલાને ઈમારતી કામમાં ખાસ કરીને
ઉદ્યોગને વિકસવા હવે પૂરતી તક છે. જાણીતા નિષ્ણાત વપરાય છે.
અને સરકારી સહાયથી આ ઉદ્યોગ ખીલવવા જેવો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ લાઈમસ્ટેન બહુ જીપશીય, ચિડી અને ચિડો આ જાતના પત્થરો મળે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. લાઈમસ્ટોન, સેન્ડ- નહીં પરંતુ “મટીરીયલ’ સૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં મળે સ્ટેન અને ગ્રેનાઈટસ્ટોન સિવાય આરસ (માબ લ)ની જાતના છે. તેને ઉપયોગ સીમેટના કારખાનામાં-ઘરના પ્લાસ્ટરમાં પાષાણ સૌરાષ્ટ્રમાં જૂના ભાવનગર રાજયમાં કુડલા મહા- મુખ્યત્વે થાય છે. ચિડો એ પાસાદાર નાના નાના મોટી લમાં, ગુજરાતમાં ઉત્તરે પાલનપુર જીલ્લામાં અને કચ્છમાં સાકર જેવા પારદર્શક ટુકડા નીકળે છે. અને તે ચિરોડો સફેદ, કાળ અને પીળો. માર્બલ પણ મળે છે. ગુજરાતના જે અપરિપકવ સ્થિતિમાંજ જમીનમાંથી કાઢી લેવામાં આવે પૂર્વ ભાગમાં છોટા ઉદેપુરમાં પણ સફેદ માબ મળે છે. તે તેને ચિડી કહે છે. ચિરોડી નરમ હોય છે તેને પડ તે ઉપરાંત સોનગઢ-વિયારા તરફ મોતીપરાનો લીલો હોય છે. ગોહિલવાડને આખો કઠ–ઠેડ. જાફરાબાદ સુધીને માર્બલ-સફેદ છાંવાળો કીમતી પાષાણ મળે છે. આ જાત લાઈમસ્ટોનથી ભરચક હોવાને કારણે સીમેન્ટ ઉદ્યોગ કે ઈટાલીમાં ઘણું જ કીંમતી ગણાય છે પરંતુ આપણે ત્યાં ટાટા કેમીકલ જેવા ઉદ્યોગને સ્થાન છે. આ તરકના સીમેન્ટ હજુ સરકારે આ ઉદ્યોગના વિકાસાથે કંઈ કર્યું નથી. ઉદ્યોગના અનુકૂળ ક્ષેની ખાત્રી શ્રી નંબકલાલ એ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org