________________
ત્રાકૃતિક શાબ કન્ય છે
તેમના ઘણા શિષ્ય-શિષ્યાઓ સંગીતમાં તૈયાર થઈ ભારતીય ગાયકીના ઉત્તમ પ્રોગ્રામ અમદાવાદ રેડી પરથી બ્રોડકાસ્ટ થાય સંગીતક્ષેત્રમાં ઘણી જ પ્રશંસા પ્રાપ્ત કરી છે. તેઓ ઉંચ કક્ષાના છે. ભારતના ઉંચ કલાકારોમાં આપનું સ્થાન છે. સંગીત ગાયક તથા સંગીતના મહાન ગ્રંથ “વિદ્યા વિહાર ગીત– શ્રી નટવરલાલ પરીખ
અમદાવાદ માલા” ના સર્જક છે. સંગીત સંસારમાં તેમની સેવાઓ ઘણી જ
| શ્રી નટવરલાલ સંગીત વિશારદે સંગીતનું ઉંચ અધ્યન કરી મહત્ત્વની છે. આપના સંગીત પ્રોગ્રામ આકાશવાણી અમદાવાદથી
સંગીતક્ષેત્રે ગુજરાતમાં સારી ખ્યાતિ સંપાદિત કરેલ છે. તેમણે પ્રસારિત થાય છે.
તેમનું જીવન સંગીત કલા પ્રાપ્તિમાં વ્યતિત કરેલ છે. તેઓ શ્રી ધ્રુવકુમાર શાસ્ત્રી
ગુજરાતના એક નામી સંગીતકાર છે. શ્રી પ્રવકમાર શાસ્ત્રી ગાયન-વાદનના એક ઉમદા કલાકાર છે. શ્રી કાંતીલાલ આથ
અમદાવાદ તેમણે તેમનું જીવન સંગીત સાધનામાં તથા સાહિત્ય સાધનામાં
ગુજરાતના નામી તબલાવાદનાચાર્ય શ્રી કાંતીલાલે તેમનું સમગ્ર સમર્પિત કરેલું છે. આપના સંગીત ગાયકીના પ્રોગ્રામ અમદાવાદ
જીવન તબલાવાદનની સાધનામાં વિતાવેલ છે. આપે અમદાવાદના રેડીયો સ્ટેશનથી પ્રસારિત થાય છે. આપ “ગુજરાત સંગીત નાટય
સંગીત મંચ પર તબલાવાદનની કલાથી ગુજરાતના સંગીત શ્રોતાએકેડેમી'ના સેક્રેટરી છે. આપની સંગીત સેવાઓ ઘણીજ પ્રસંશ
એના મનરંજીત કરી દીધેલ છે. આપ એક ગુજરાતના સારા નીય છે. ભારતીય સંગીત સંસારના ઉચ કેટીના સંગીતાચાર્ય છે.
તબલાવાદક છે. શ્રી ખુશાલદાસ મકવાણા
અમદાવાદ શ્રી રામભાઉ મારે
અમદાવાદ શ્રી ખુશાલદાસ મકવાણું સંગીત વિશારદને સંગીતનું ઉંચ સાધનામય સંગીતાયન સ્વ. શ્રી નાગરદાસ દિલરૂબાવાદનાચાર્ય
અમદાવાદના આ ખ્યાતિ પ્રાત્ય તબલાવાદનાચાર્યએ તબલાવાદન પાસેથી સંપાદન કર્યું હતું. ગુજરાતના આપ એક નામી સંગીત
ઉંચ કલા પ્રાપ્ત કરી છે. શ્રી રામભાઉ મોરેએ સંગીતક્ષેત્રમાં ઉંચ
પ્રવિણ્યતા સંપાદિત કરેલ છે. આપના તબલાવાદનનું પ્રોગ્રામ કલાકાર છે.
અમદાવાદ રેડીયે સ્ટેશનથી પ્રસારિત થાય છે. આપે તબલાની શ્રી લક્ષમણરાવ-તબલાવાદનાચાર્ય
અમદાવાદ સંગત ભારતના નામી સંગીતાચાર્યો સાથે કરી અતિ પ્રાવિણ્યતા અમદાવાદના મશહુર તબલાવાદનાચાર્ય ભારતીય સંગીતક્ષેત્રના સંપાદિત કરેલ છે. આપનું સ્થાન ઉંચ તબલાવાદમાં છે. તથા ગુજરાતના એક નામી તબલાવાદક છે. આપે તબદ્રા વાદનની શ્રી સુખરાજસિહજી પી ઝાલા
અમદાવાદ સંગતી ભારતના ગુણી કલાકારો સાથે કરી છે. આપે આપનું ભારતના સિતારવાદનાચાર્ય શ્રી સુખરાજસિંહજીએ મેટ્રીક પાસ સારૂં જીવન તબલાવાદનની સાધનામાં વ્યતીત કરેલ છે. શ્રી કરી સંગીતની ગાયકીની શિક્ષા શ્રી રાવજીભાઈ પટેલ સંગીત ગજાનન સંગીત વિદ્યાલયના આ૫ આચાર્યું છે.
પ્રવિણ પાસેથી સંપાદન કરી સંગીતની ગાયકીમાં નિપુણતા પ્રાપ્ત શ્રી શશિકાંત ગુંદાણી
અમદાવાદ કરી અમદાવાદ-બરોડા રેડી પરથી સંગીતના પ્રોગ્રામ પ્રસારિત ગુજરાતના આ મશહુર વાયોલીન વાદનાચાર્યએ સંગીતનું ઉંચ સંગીત કર્યા હતા. ત્યારબાદ સિતારનું શિક્ષણ ભારતવર્ષના મશહુર સિતાર સાધનામય અધ્યન કરી અમદાવાદના રેડીયો સ્ટેશન પરથી વાયોલીન વાદનાચાર્ય શ્રી નિખિલ બેનરજી પાસેથી ઊંચુ શિક્ષા લઈ સિતારની વાદનના સુરેશ પ્રસારિત કર્યા. આપ એક ઉંચ કેટીના વાયોલીન વાદનકલામાં પ્રવિણ્યતા પ્રાપ્ત કરેલ છે. આપના શિષ્ય તથા વાદક છે. આપ વાદનકલામાં લય તથા સ્વરો પર પાંડીલ્ય શિષ્યાઓ આપની સંગીત સાધનાને પ્રચાર કરે છે. અને આપને ધરાવો છે.
માટે ગર્વ ધરાવે છે. આપ સૌરાષ્ટ્રના લાલીઆદ ગામના વતની છે. શ્રીમતી લીલા ખાંડેકર
અમદાવાદ શ્રી ચંપકલાલ પી. બાદશાહ
અમદાવાદ સંગીત વિશારદ શ્રીમતી લીલા ખાંડેકમાં સંગીતના ઉંચ
સંગીત ગાયન વાદનાચાર્ય શ્રી ચંપકલાલ બાદશાહે સંગીત સંસ્કારને વારસો તેમના પરિવારમાંથી ઉતરી આવ્યો હતો. તેઓ
ગાયકીની ઉંચ તાલીમ છે. નારાયણ મહેશ્વર ખરે, સ્વ. શંકરાવા
વ્યાસ, પં. વિનાયકરાવ પટવર્ધન તથા સ્વ. શ્રી દત્તાત્રય પલુસ્કરજી વાલીયર ઘરાનાના ઉંચ કલાના સંગીત સાધિકા છે. આપના સંગીત પ્રેગ્રામ અમદાવાદના રંગમંચ પર પ્રસારિત થયેલ છે.
ઈત્યાદી ભારતીય સંસારના વિદ્વાન ગુરૂજનો પાસેથી સંગીત શિક્ષા
ગ્રહણ કરી સંગીત સંમેલનમાં પિતાના મધુર કંઠથી ગાયકી ગાઈ તથા આકાશવાણી અમદાવાદથી પણ પ્રસારિત થાય છે. “ ખાંડેકર સંગીત વિદ્યાલય” ના આપ સંચાલિકા છે. આપ સંગીતની
ભારતીય સંગીતક્ષેત્રમાં પ્રવિણ્યતા પ્રાપ્ત કરી છે. અને આપે
સિતારવાદનની શિક્ષા ભારતવર્ષના સિતારનવાજ થી ગુલામહુસેનગાયીકામાં પ્રવિણ્યતા ધરાવે છે.
ખાન પાસેથી ગ્રહણ કરી સિતારવાદનની કલામાં પાંડિત્ય પ્રાપ્ત શ્રી રામચંદ્ર ખરે
અમદાવાદ કરેલ છે. આપની સંગીત શિષ્યાઓ તથા આપના શિષ્ય આપની શ્રી રામચંદ્ર અને સંગીત આચાય એ ઉચ શિક્ષા તેમના સંગીત કલા સાધનાને પ્રચાર કરે છે. આપને વિદ્યાભ્યાસ સ્વર્ગસ્થ પિતા શ્રી નારાયણ મોરેશ્વર ખરેસાહેબ પાસેથી સંપાદન ઈટર સુધીનો છે. કરી સંગીતમાં બહુ જ સારી પ્રવિણ્યતા સંપાદન કરેલ છે. ગ્વાલીયર શ્રી સુધીર ખાંડેકર
અમદાવાદ ધરાનાના આપ એક ઉંચ કોટીના ગાયક છે. આપના સંગીત અચદાવાદના મશહુર વાયોલીન વાદનાચાર્ય શ્રી સુધીર ખાંડેકરે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org