________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય ]
१७५
કોઈ પાર નથી પથ્થરકામની સ્પર્ધામાં ઉતરતા હોય તેમ સુતારોએ નગર જોયું પણ નથી એવી રબારી કોમની રમણીઓ ધૂડ માટીના મંદિરની તમામ નકશીવાળાં ઘર, દેરાસરે બનાવ્યાં. ઢોલીયા, પાટો, થેપડાને સજાવીને ઉપર કમાવેલ અને નકશી ઉપજાવે છે તેના માચીઓ વગેરે ખરાટી કામ પર લાખ રસના રંગબેરંગી સુશોભનો પાઠ શી રીતે તેમણે મેળવ્યા એ પણ આજના અમેરિકન પ્રદર્શનમાં ઉતાર્યા અને તે પરના ગાદલાં, ગલીચા, તકીયા માટે રેશમી મશ, નવાઈ બની છે. રૂઓના કારખાનાં થયાં તેને વેપાર દેશ પરદેશ ફેલા.
અને ગુજરાતની નાગરાણીઓનાં નવલાં વસ્ત્રોની વાત કહેવા મંદિરની ધાતુપ્રતિમાઓની કળા સાથે આકૃતિઓ અને અલં- ગ્રંથ કરવો પડે. પાટણનાં પટોળાં, અમદાવાદનાં કિનખાબ મશરૂ, કારેવાળી દીવીઓ, હીંડાળાની કતાવેલ જેવી સાં ળો, તેવા જ છાયલ છાપો અને પાર વિનાની અલંકારોમાંની એની કળાની સોનારૂપાના પત્રાવાળા બાજઠવાળી ગૃહસ્થાઇનું દ્રવ્ય સમાજના કૃતિઓ, જાતિ જાતિવારની વસ્ત્રો અને અલંકાર પરની રૂપકૃતિઓ કારીગરાએ પહોંચતું અને ગ્રામજનોમાં ભરત ભરેલા ચાકળા તોરણ હજુ વણધી પડી છે. અને મોતીથી ભરેલા પટા, ઈઢાણીઓમાં અજબ ધીરજ અને આ પાર્થિવ પદાર્થોમાં ગુજરાતે પોતાની સમૃદ્ધિ-સંસ્કાર અને કપનાથી નિરક્ષરનારીઓનાં હાથમાંથી પ્રકટેલી કળાવાડીઓ આજનાં મંગળક૯પનાઓને આકાર આપ્યો છે. તેમાં ગુજરાતની અલૌકિક મ્યુઝિયમના આશ્ચર્ય બન્યા છે. કાઠી જાતિ પરાક્રમશુરી હતી તેવી અમિતાનું દર્શન થાય છે. જેના વડે ગુજરાતની સૌદર્યભાવના જ કળા કરામત તેમની ગૃહદેવીઓ પાસે હતી. કાઠીયાણીને એરડે,
અનેખા રોશની ધારે છે, તેને સ્વીકાર આદર અને પુનઃ પ્રતિકા
અનોખી રોશની ધારે છે તેને સ્વીકાર આ પટારા, ડાભડા ભરતકામની સમૃદ્ધિમાં કુટુંબ માટે જ નહીં પણ કરવી એ આજની તરણ પેઢીનું, લોકનેતાઓનું અને પ્રજાવિધાપાળેલા ગાય, બળદ અને અશ્વને પણ શણગારી દેવી બનાવી દેતા યુકેનું તેમજ નગર વિધાયકેનું પ્રાધાલક્ષ્ય અને પરમ કર્તવ્ય
કચ્છને સીમાડે બન્નીની ગૃહરાણીઓના ભરેલાં કપડાં અને બનવું જોઈએ. અને સમગ્ર ભારત ગુજરાતને પોતાને લાડીલે બદને આજે પણ રંગ અને આકારની એક નૈસર્ગિક બક્ષિસ છે. પ્રદેશ ગણે એવી તમને સેવવી જોઈએ. જય ગુજરાત–જય ભારત.
શ્રી ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી
મુ. ધારી
( જિ -અમરેલી). (સૌરાષ્ટ્ર) સ્થાપના તારીખ : ૬-૪-૫૦
નોંધણી નંબર: ૪૮૨–૧૧૦૮ શેરભંડોળ : _૭૮૫૦૦
સભ્ય સંખ્યા : ૩૦૯ અનામત ફંડ : ૧૨૦૦૦
ખેડૂત : ૨૮૮ અન્ય ફંડ : ૬૯૦૦
બીનખેડૂત : ૨૧ મંડળી રસાયણીક ખાતરો, ખેતી માટે પાકની દવાઓ, ખેડૂતો માટે વ્યાજબી ભાવે બીયારણ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. નાણા ધીરધાર, ક્રુડ ઓઈલ વગેરેનું કામકાજ કરે છે. ભાનુભાઈ નંદલાલ મહેતા
હરિભાઈ પ્રેમજીભાઈ મંત્રી
પ્રમુખ – વ્યવસ્થાપક કમિટિના સભ્ય – શ્રી હરિભાઈ પ્રેમજીભાઈ શ્રી બેચરભાઈ જેરામભાઈ
શ્રી રણછોડભાઇ રાજાભાઈ શ્રી બાવભાઇ નરસીભાઇ શ્રી હબીબભાઈ વલીભાઈ
શ્રી ડાયાભાઈ રૂડાભાઈ શ્રી કાનજીભાઈ કરશનભાઈ
-
--
-
-
--
---
-
--
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org