________________
ક્ષસ્કૃિતિક સંદર અન્ય ]
સ્વ. શ્રી લાલખાં
કચ્છ
કચ્છના મશહુર રાજ્યગાયક શ્રી લાલખાંજીએ સંગીતને અભ્યાસ ભારતના સુપ્રસિદ્ધ સ્વ. ઉસ્તાદ નામીરખાં પાસે કર્યો હતો. શ્રી લાલખાં ગ્વાલિયર ધરાનાના નામી સ`ગીત કલાકાર હતા. શ્રીમાન કાશ્મિર નરેશના દરબારમાં પતા તરીકે તેમણે નારી રંક હતી. ઉનાઇ નાસીરખાએ ગાય તથા પખવાજનું ઉત્તમ માને ખાપી અને પેાતાની દીકરી શ્રી લાલખાંતે પરણાવી સ્વ. નાસીરખાં શ્રી લાલખાંની ગાયકી ઉપર માલમુગ્ધ થઈ જતા. ઘેાડા વર્ષ પહેલા એટલેકે ૧૯૫૦માં આ ગાયક કલાકાર સ્વર્ગવાસી થયા છે. શ્રી ભગવતીયકર પી. ભટ્ટ.
સગીતાચાર્ય સ્વ. શ્રી કાનજીભાઈ ભટ્ટ
જામનગર
શ્રી કાનબાઈ માં સંગીતનો વારસો તેમના પરિવારમાંથી ઉતરી આવ્યાહતા. સ્વ કાનાભાઇ ભટ્ટે સંગીતની આારાધનાનું ઉંચ અધ્યન શ્રી આદિત્યરામ પાસે કર્યુ હતુ. સ'ગીતની અન્ય તાલીમ શ્રી વૃજનાથજી મહારાજ પાસેથી અષ્ટછાપ ભક્ત કવિઓની ગાયકી સપાદીત કરી હતી. અને છવલાલ મહારાજ પાસેથી વાદનવિદ્યામાં પ્રાવિણ્યતા પ્રાપ્ત કરેલી હતી. સ્વ. શ્રી કાનજીભાઈ ભારતીય સંગીતસંસારના મહાન ગાયક તથા વાદનાચાર્ય હતા. મુંબઈની સુપ્રસિદ્ધ ગાયીકા બાપુતારાના ગુરૂ પાસેથી ખ્યાલ, ટપ્પાની ગાયકી સંપાદીત કરી હતી. તે જામનગરરાજ્યના રાજ્યગાયક તથા ધ્રાંગધ્રારાજ્યના પણ્ચકક્ષાના નામી ગાયક હતા. સંગીતકલાના આ મહાન સાધકના ૧૯૨૩માં સ્વર્ગવાસ થયા. તેમના બંને પુત્રા તથા તેમના શિષ્યા તેમની કલાને સજીવ જાગૃતિની ભાવના આપે છે. સ્વ. શ્રી લક્ષ્મીશંકર રણછેાડજી ત્રિવેદી
ગાંધ
સંગીતઅલ'ક્રાર શ્રી ભગવતીશ'કર ભટ્ટએ સંગીતની શિક્ષાનું પ્રાથમીક દર્શન તેમના દાદાશ્રી કાનજીભાઇ ભટ્ટ પાસેથી મેળવ્યું. હતુ. મેટ્રીક સુધી આપે વિદ્યાધ્યન કરી સંગીતનુંચશિક્ષણ ડા. દેવશંકર તથા બાબુરાવ ગામશે પાસેથી લીધુ હતુ. આપ ધ્રાંગધ્રામાં ભગત મંત્રી નિતન'ના ખાચાય પદે કાર્યવાહી કરી રહ્યા છે.
રાજકોટ રાજકોટના સ્વ. સુપ્રસિદ્ધ સ’ગીતશાસ્ત્રી શ્રી વીરાકર
આપના વિદ્યાલયમાં સંગીતની શિક્ષા પ્રાચીન પ્રણાલીકા પ્રમાણે ત્રિવેદીએ સ'ગીતનું શિક્ષણ પુનાના ખ્યાતિપ્રાપ્ત સંગીતાચાર્ય શ્રી
દેવામાં આવે છે. ગાયકીની સાથેસાથ ઘણાએ વાવો પર પણ પ્રભુત્વ ધરાયો છે. સંગીતક્ષેત્રમાં ભારે પણાએ શિખ શિષ્યાઓ ને તાલીમ આપી તૈયાર કરેલ છે. આપ એક ઉંચ કલાકાર છે. શ્રી વશનજી માફ
જી. બી. આચરેકર પાસેથી લઇ સંગીત સાધનામાં પ્રાવિણ્યપદ સંપાદીત કર્યું હતું. પુનાના શ્રી આચરેકર ગાયન-વાદનકળાના પ્રખર ગામ હતા. શ્રી ત્રિવેદીએ સંગીતના ઘણા મધેનું સર્જન કરી સારી ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. શ્રી ત્રિવેદી 'હટર મેઈલ ટ્રેનીંગ કૉલેજ–રાજકોટ’ના સંગીત આચાર્યપદે નાકરી કરતા હતા. ગુજ કરી,રાત-સૌરાષ્ટ્રના પ્રખર સંગીતશાસ્ત્રી હતા. ચાડા વર્ષો પહેમા આપના વાસ થયો.
કચ્છ
સંગીતન શ્રી વસનજી માએ મેટ્રીક સુધી અભ્યાસ સંગીતની ઉપાસનામાં તેમનું જીવન અર્પિત કરેલ છે. તેઓએ સબતનું પ્રારંભીક શિક્ષણ શ્રી શ્રી, ખાર. દેવધરજની પામેથી સપાદન કર્યું હતું. ત્યારબાદ સંગીતા અભ્યાસ પ્રખર સંગીતા. ચાર્ય સ્વ. શ્રી ભદ્રારના કાકુર પાસેથી પ્રભુ કર્યું હતું. આપ ગ્રુપ, ખ્યાલ, દુરી આદિ ગાયકાઓ પર આરી પ્રાવિત્ર્યના ધરાવે છે. સમય સમય પર રાજકોટ આકાશવાણી પરથી આપના પ્રેગ્રામા પ્રસારીત થાય છે. આપના શિષ્યેા તથા શિષ્યાએ આપની ગાયકીના પ્રચાર કરે છે. આપ એક ભારતના સુપ્રસિદ્ધ સંગીતામા છે. સ્થાપે આપનું વન સંગીતક્લાને મળુ કરેલ છે. સગીતાચાર્ય સ્વ. આદિત્યરામ જામનગર
જામનગરરાજ્યના આ જગમસહુર ગાયનવાદનાચાર્યે સંગીતનું પ્રારંભિક સંગીત શિષ્ય લખનઉના ઉસ્તાદ શ્રી નન્નમિયા પાસેથી સંપાદિત કરી સ’ગીતના ક્ષેત્રમાં અદ્ભુત પ્રાવિણ્યતા ભરેલુંપદ સપા-ભારતવર્ષોંના
શ્રી
દિત કર્યું. શ્રી આદિયરામજીએ સંગીતગાયકીની સાથે સાથ મૃદંગ વાદનની પણ સાધના કરી પાંડીત્યપદ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ છુપદ, ધમની ગાયકીનું શિક્ષણ શ્રી વૃજનાથજી મહારાજ પાસેથી સંપાદન કરી સગીતની દુનીયામાં સારી કિર્તિ સંપાદન કરી આદિયરામે શ્ર વૃજનાથજી મહારાજ પાસેથી ધણી રચનાઓ તેમના “ગીતા હિંચક' નામના સંગીત પ્રથમાં પ્રકારિત છે. જે ગીત મધ ભારતિય સંગીત કલાસાધકો માટે પાજ ઉપયોગી સિદ્ધ છે. આ સ'ગીત મહાન સાધકના ૧૮૮૦ માં સ્વર્ગવાસ થયા. મના શિષ્ય-સિધ્યા તેમની સગીત કક્ષાના પ્રચાર કરે છે.
લઇ
Jain Education International
3
૧૩
વિશ્વ સગીતસમ્રાટ શ્રી અલાઉદીનખાં
ભારતવષ તથા વિશ્વના સમતસનાર શ્રી અગાઉદીનખાં સાહેબે
તેમનું સામે જીવન 'ગીત કલાની સાધનામાં વ્યતિત કરી શ્વાશયે વિશ્વમાં સંગીતના રાજ સંદેશ પ્રસારિત કર્યા છે. તેઓએ નૃત્યકાર શ્રી ઉદયશંકરજીની સાથે રહી નૃત્યકલા ક્ષેત્રમાં વિશ્વમાં ભારતિય સગીતને સર્વોપરી કરી દેખાડી સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુરેય અમેરીકા, ફ્રાન્સ આદિ દેશોની વિશ્વ સ'ગીત યાત્રા કરી છે. વિશાળ શિષ્ય-શિષ્યાઓનું વૃંદ તૈયાર કરી સગીત ભાવનાનો ઉદેશ એકસો પંદર વર્ષની ઉંમરે પણ્ સ'ગીતકલાના આ મહાન સાધકે સારાએ વિશ્વને એક અમુલ્ય સેવા અર્પી છે તે સંગીતના પ્રતિદ્રાસમાં સ્વાય અતિ રહેશે. તબલાસમ્રાટ શ્રી ક ર્ડ મહારાજ
ભારતવર્ષના સુપ્રસિદ્ધ તબલાસમ્રાટ શ્રી કંઠે મહારાજે તબલાયાદનની વધુ આરાધના કરી સગીતસેત્રમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેઓએ બસાવાનની કલામાં સુપ્રસિદ્ધ શિષ્યો તૈયાર કરી, ગુજરાત, સૌરાષ્ટ્ર, પંજાબ, ભ, મધ્યપ્રદેશ બાદિ પ્રદેશ માં તબલાવાદનની કલાને સારા પ્રચાર કર્યાં છે. શ્રી કહેછ ભારતીય સંગીત સ ંસારના એક નહાન તપસ્તી પ્રતિભાત તળવાવાનાચાય છે, જે લય અને તાલના મહાન પડીત છે. આજ તેમના પ્રસિદ્ધ શિષ્ય શ્રી કિશન મહારાજ આપનો કલા સાધનાના સારાએ ભારતવમાં પ્રચાર કરે છે. આપની પાસે તબલાની શિક્ષા લેવા દુર દેશેામાંથી પણ ઘણા સંગી
For Private & Personal Use Only
www.jainelibrary.org