________________
સતિ અંદ બથ ]
લોકસાહિત્યમાં આનંદને ઉલ્લાસનાં ગીતો મળે છે તેમ કારુણ્ય કમાતની રચના સીધી સાદી અને એટલી સરળ હોય છે કે રેલાવતાં ગીતે પણ આપણાં હૃદયને ભીંજાવી દે છે. સૌરાષ્ટ્રનું એક એને માટે કોઈ સુથાર કે કારીગરની જરૂર પડતી નથી, કનાત એ ખૂબ પ્રચલિત કગીત જોઈએ—
ધરગથ્થુ સગવડિયું સાધન છે છત્રી તે આપણા ઘરધરની વપરાશ માડી બાર બાર વરસે આવિયો
છે. એવી એક છત્રી લઈને આખી છત્રીને ઢાંકીને જમીન સુધી લટકે માડી નો દીઠી પાતળી પરમાર્થ રે
એવું નાનકડું તંબુ જેવું આવરણ ( કવર ) કર માં આવે છે. જાડેજી મા !
તેના આગળના ભાગે રંગભૂમિના પડદાની જેમ બે છેડા એકબીજાની મોલમાં દીવડો શગ બળે રે ?
પર દેઢે વળેલા હોય છે. તેમાં થઈને કનાતમાં પ્રવેશી શકાય છે. યુદ્ધમાં ગયેલે અલબેલે બાર બાર વરસે ઘેર આવે છે. ઘરમાં
છત્રીને દાંડે હાથમાં પકડીને ચાલી શકાય છે. પિતાની ૫.તળી પરમાર્થને શોધે છે. આખરે ભેદ ખુલે છે કે પિતાની
| દરબારની વહુ-દીકરીઓ ગામમાં કે પાડોશમાં બેસવા કે લગ્ન માતાએ પત્નીને મારી નાખી છે. અલબેલો પત્નીની બચકી તપાસે
પ્રસંગે કંઈ કામે નીકળે તે ગાંયજી કનાત લઇને આગળ ચાલે છે. છે તેમાં પોતાની ગેરહાજરીમાં પત્નીએ પાળેલા વિજોગણના વ્રતના
તેની પાછળ કનાત નીચે વહુ-દીકરીઓ ચાલે છે. કનાત જમીન કારણે ચુંદડી પણ કરીને કેરી અકબંધ પડી છે. આ જોઈને
સુધી ઘસડાતી હોય છે, પરિણામે કનાતમાં જનારની પગની પાની સ્વામી મસાણમાંથી મડાં પણ બેઠાં થઈ જાય એવું કલાકાર પણ દેખી શકાતી નથી. રુદન કરે છે. એનો સંસાર કડવો ઝેર જેવો બની જાય છે— મોભાની અભિવ્યક્તએની બચકીમાં કેરી બાંધણી
કનાત એ મોભાની અભિવ્યક્તિ છે. વ્યક્તિનું વિશિષ્ટ ગૌરવ એની બાંધણી દેખીતે બાવો થાઉં રે
તે પ્રસ્થાપિત કરે છે. જેમ રાજાની સવારીની સાથે તેનું છત્ર હોય ગોઝારણ મા !
તે તેનું ગૌરવ ગણાય છે તેવી જ રીતે કરાતમાં જનાર વહુમો'લુંમાં આંબો મોડિ રે.
દીકરીને મોભે આદરણીય ગણાય છે. કનાતવાળા ઘરની કિંમત પણ એની બચકીમાં કેરી ટીલડી
વિશિષ્ટ અંકાય છે. એની ટીલડી દેખાને તસૂલી તાણું રે
દીકરી પરણીને સાસરે જાય ત્યારે કન્યાને “સંયમ, મર્યાદા અને ગોઝારણું મા !
એઝલમાં રહે ” એવી ભાવનાની અભિવ્યક્તિ કરતી કનાત કરિયામો'લુમાં આંબો મોડિયા રે.
વરમાં આપવામાં આવે છે. સારા ઘરની કન્યા સાથે તેની સરભરા લોકસંસ્કૃતિના પ્રતીક સમી ચુંદડીનું મહત્ત્વ લેકવનમાં આજે માટે હજામ કે કેળીની કન્યાને મોકલવાનો પણ રિવાજ છે. પણ એવું ને એવું જ સચવાઈ રહ્યું છે.
લોકકળાનું પ્રતીક કનાતકનાત
કનાત એ માત્ર ઓઝલનું પ્રતીક છે એવું નથી. કનાત એ મનાત એ જુના કાળની આઝલ પ્રથાને યાદ આપતી અને લાકકળાનું પણ પ્રતીક છે. તે લાકજીવનનો એક વિશિષ્ટ-રિવાજનું આજે ય ગિરાસદાર કોમમાં સચવાઈ રહેલો અવશેષ છે. વહુ
તેમજ લોકળાનું પણ દર્શન કરાવે છે. દીકરીઓ ઓઝલમાં રહી શકે તે માટેના વિચારમાંથી કેનાત કનાત દરજી સીવી આપે છે. વિવિધરંગી કાપડ લઈને તેને અસ્તિત્વમાં આવી છે.
ઝાલર મૂકે છે. દરજણે રંગીન લૂગડાના કટકા - કાપલા લઈને તેના બહુ જુના કાળમાં તો એકલપ્રથાનું અસ્તિત્વ જ નહોતું. પર મનહર કટાઉ ભરત કરે છે. કાળક્રમે અને વિશેષે મોગલ સમયથી સ્ત્રીઓને ઓઝલમાં રહેવાનું, કનાત પર રંગબેરંગી ભરતકામ પણ કરવામાં આવે છે. શોખીન રાખવાનું શરૂ થયું એમ કહી શકાય ત્યારથી આઝલની પ્રથા ચાલી અને ૨ ગીલા સ્વભાવની નારીએ નાત પર હીર અને ખાપુનું ભરત આવે છે અન્ય કોમામાં આ પ્રથા ભૂંસાતી ચાલી છે. પણ ભરીને રૂપાળા પોપટ અને મેર પણ ભરે છે. ફરતી સેનાચાંદીની ગિરાસદારોમાં આ પ્રથા આજે ય એવાને એવી અકબંધ સચવાઈ ઘૂઘરીઓ ટાંકે છે. એ સનાત પણ કેવી હોય! લેકિનારીની ભવ્યદાત્ત રહી છે. ગિરાસદારાની વહુ દીકરીઓ દિવસના ગામમાં પણ નથી કલપના તો જુઓનીકળતી. પાડોશીને ઘેર બેસવા જવાનું હોય તે રાતના ટાણે જ
જતાં વાગે ઘમ્મર ઘૂઘરી જાય છે, કારણ કે વહુ-દીકરીની પગની પાની પણ પતિ સિવાય
વળતાં ઝીંગોરે લીલા મોર બીજો કોઈ જોઈ ન શકે તેવી ભાવના આની પાછળ રહેલી છે.
કનાત અને બુરખામાં સામ્યકનાતની રથના
ગિરાસદારો અને મુસલમાન બંને કેમોમાં ઓઝલને રિવાજ ઝલની પ્રથાને કારણે અનેક મુશ્કેલીઓ આવવા માંડી. ઘણી સરખો જોવા મળે છે. ગિરાસદારની સ્ત્રીઓમાં કના વપરાય છે વાર જરૂરી કામ હોય, લગ્નપ્રસંગે કે ગામમાં કોઇને ત્યાં બેસવા જ્યારે મુસલમાન સ્ત્રીઓ બુરખો ઓઢે છે. મુસ્લિમ બાનુઓ બહાર જ્યાનું હોય, પગે લાગવા જવાનું હોય ત્યારે શું કરવું ? ત્યારે જાય ત્યારે કાળે, કઈ અગર જાંબુડી રંગનો રેશમી બુરખા પહેરે એમણે કનાતને ઉપયોગ શરૂ કર્યો.
છે. ગિરાસદારની વહુ-દીકરીઓ કમાતમાં નીકળે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org