________________
૬૪
બનાવે છે. મજાના કાંગરા અને ફૂલવેલ કરે છે. નીચે ઝૂમ્મર લટકતા મૂકે છે માળી નીચે લાકડાની કોતરેલી પૂતળિયું મૂકે છે અને પેાતાની કલ્પના મુજબ તેને અવનવા ઘાટથી અલંકૃત કરે છે.
સામાન્યરીતે દરેક ઘરમાં માંડ ગાય છે. ઘરનો દીકરો પરણે અને હજુ આણંદ ગાને આવે ત્યારે ભાણામાં કપડાંની સાથે ગાળી, ડાલ, લેાટા—પ્યાલાથી માંડીને થાળી-વાટકા પણ લાવે છે. આમ માંડ વધતી જાય છે, એ ધરની કન્યા ભાણ જગાને ય ત્યારે માંડ ઘટાડતી જાય છે. પરંતુ ઘરમાં વડું વાસણો લાવી ઢાય તેના પર હક તો વહુના જ રહે છે જ્યારે કુટુંબ વિંશકા બને ત્યારે પિચથી લખેલી પોતાની ચારે માગી લેતી હાથ છે. તે પાનાના નવા ધરમાં માંડ મૂકે છે. જે વાસના આ ટાય તો થાય ઓછાં ખરી કરીને માંડ ભરી દે છે. માંડ નથી
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
4
ભૂષણો, નૃત્યા, વાઘો, લેાકગીતા, રીશ્થિાજોનું સુભગ દર્શન થાય છે. શ્રી જયમલ્લ પરમાર છે. શ્રી જયમા પરમાર · આણી બેઠકૃતિ 'માં લખે ૐ : કે મેળા એટલે સ ંસ્કૃતિનું સંગમસ્થાન સરકારની મિલનભાગ ત્યાં ભાવીને રંગો ર્ડ અને નાતજાતના ભેદભાવ વગર સૌને પૈ પૂતુ ખાવા કર. માં કથાવાનો ચાલે. રાસ, જ્જન અને કીર્તનની સૂક ખેલે, સાધુસંતોના સમાગમ અને સત્સંગ થાય. પ્રેમીઓનાં પણ મિશન થાય. ત્યાં નેખન ગાલે ચડે ત્યાં લેાકનની કે કથાઓ વાય. તે પાનાની ક્તિ અને કળા હુતાવવાના આવકાય મળે. શર્મિષ્ઠાની વ્યક્તિનું સક્રિયારૂ સ્થાન તે આ મેળા. ત્યાં વનનો સાર વિનિમય થાય દર દૂરનાં ગામડાંમાંથી, તે સમાંથી કે ટોળામાંથી આવેછા સૌંદર્ય, નિ કે અને ભક્તિની ત્રિવેણીથી ભીંજાતાં–ભીંજવતાં વધુ બળ, વધુ શ્રા અને વધુ મા મંત્રિધાસ મેલી, અખૂટ ભાનનુ બચુ ભરીને પા કરે. વર્ષભર શક્તિના વધુ સચય કરી બીન વર્ષના મેળામાં મુક્તિનો આનદ મેળવવાની અચૂક ગાંડ વળે' મેળાનુ મૂળ—
નાંઠ ઉપર એટલાં બધાં વાસણો હોય છે કે રાજ્યરાજ ઊટકવાનું છે રાય હેતુ નથી. મહેમાન આવે. તો માંડ ઉપરથી વાસો ઊતારીને એમને જન્મવા આપવામાં આવે છે તે વાસણો પછીથી ઊટકીને છે માંન્ન સઁપર મૂકી દે છે. દિવાળી રેવા વા-પળે, શા વા મા પ્રસંગે માંડનાં માં વાસણો નીચે ઉત્તારીને ઊઠવામાં આવે છે. તળાવ–કૂવાના પાણીથી વાસણા કાળાં પડી જતાં હોવાથી ચામાસામાં વરસાદનું પાણી ઝીલીને તેનાથી વાસણો ઊટકવામાં આવે છે. પશ્ચિમે ખાબાર માસ ચકચકિત અને ઊજળાં રહે છે. ા માંને ઊટકનાં ૨થી ૪ દિવસ લાગે છે.
આજે તા માટીનાં મકાનોના જનાના જવા માંડયા છે. સામે-કોંક્રીટનાં મકાનો થતાં માં નો કલાત્મક સરકાર વીસરાવા બાપે છે, ગામડા આજે પણ આ સરકારને સાચવીને બેઠી છે. મારે વાસા વસાવવાનો મત પણ મોઢે થતો જાય છે. લસ’સ્કૃતિ ને લોકકળાના રસિયા જીવાએ તેા કલાત્મક માંડ જોવાનુ અને અને અભ્યાસ કરવાનું નહિ ચૂકવું જોઈએ
આનંદનુ' અનેરું પર્વ: મેળે આપણાં આન સવ છે. મા સસ્કૃતિની બાગવી ભેટ છે માનવજીવનને નવી ચેતના, નવી તાજગી બક્ષનાર ઉત્સવેામાં મેળાનું સ્થાન ખૂબજ મહત્વનું ગણાય છે શ્રી ગીંડારામ વર્મા રાજરથા ી લોકોત્સવમાં લખે છે કે, શ્યામ સંસ્કૃતિમાં ાણા, ઉત્સાદ અને દાસનું સ્થાન મહત્વનું છે. આી ખૂબ મહત્વાકાંક્ષા, સાહસી અને વીર હતા. પરિણામે આ સંસ્કૃતિએ મેટી સખ્યામાં આપને તવા અને ઉદાની ભેટ આપી છે. મુખી દેશમાં જ ખાટલા બાળા પ્રમાણમાં મેળા અને સત્તા જેવા મળે છે. ભારતવ પ્રાકૃતિક દૃષ્ટિએ ધનધાન્યથી પૂછ્યું છે. ગેમાસાનાં ભાન દદાયક જળવાયુ અને ડુંગરાળ પ્રદેશોને કારણે આપણે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્યાં જગવિખ્યાત છે. પરિણામે મેળા અને આનંદોત્સવોએ લાકજીવનમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું કે !
લાકસ કૃતિનું અભ્યાસસ્થળ—
કોઈપણ જાતિની સ ંસ્કૃતિના અભ્યાસ કરવા હોય તે। મેળાની મુલાકાત બહુ ઉપયોગી થઈ પડે છે. મેળામાં એનાં
Jain Education International
એના
સ્રા
વીરપૂજાની ભાવના ઘણા દેશોમાં પ્રચલિત હોય આવા વીર– નાયકની સ્મૃતિમાં આવા મેળાઓનું મૂળ જોવા મળે છે. આ ધીરાની યાદને ચિરંજીવ બનાવવા માટે રાજસ્થાનમાં પાલુજી રાઠોડ, "પાષા ચૌહાણ, તેજાજી જાતની સ્મૃતિમાં મેળા કરાય છે. આવા મેળાશયનાં ખુમારી અને મહાન ઉદ્દેશ ભરે વન કુરબાન
કરવાની ભાવના પ્રકટાવે છે.
રાતદેશ એ સત્તા અને મહાભમાન દેશ ગણાતા દેવ તેમની યાદમાં પણ મેળાસ્ત્રો બધાય રાજસ્થાનમાં મારે પા છે. રામદેની સ્મૃતિને જીવંત બનાયો શરા’મેળા ભરાય છે.
માનવી મ ટ સમયે પાત્તાના કોય ન જાય માગતા આવ્યા છે. આવા દેવ હનુમાનજી, શંકર ભગવાન, આશાપુરી, બહુચરી માતા, શ'ખેશ્વર તથા ઠાકોરજીનાં પણ વિવિધ સ્થળેાએ મેળા ભરાય છે. ધંધુકા તાલુકામાં નીલકા નદીને તીરે આવેલ ભીમનાય દિના મેળા, આકર ગામમાં જન્માષ્ટમીએ રાત તોતરના મેળા, સાળંગપુરમાં હનુમાનજીના મંદિરે ભરાતા મેળે, દહેગાનને ઊંટડીયા માટેનો મંત્ર, વિરમગામ પરનાં બાનો બહુચરાના મેળા, મના1માં ભરાતા શિકોતરીમાતાનો મેળા એ ખુબ જાણીતા છે.
નૈસ્મિક સૌંદય માનવીના મનને મુખ્ય બનતુ હોઇને તાવ, સરોવર, નદી-ઝરણાં, નદીઓના સંગમસ્થાન, ડુંગરાની તળેટી બ તાએ મેળાઓ વિશેષ પ્રમાણુમાં ભરાય છે. રાજરયાનમાં પુષ્કર, ગળતા અને લેા હાલના મેળા આવા રમણીય સ્થળે એ ભરાય છે. ગુજરાતમાં વૌઠાના મેળા પણુ નદીમ્ભેનાં સંગમસ્થળે જ મેળવ છે, શ્રાવણ અને ભાદરવા માસમાં વરસાદને ઘરને ધતી નવા રૂપ ધરે છે, તેથી આ માસમાં મેળા ખુબ જ ભરાય છે. વેચાણ, ર્વાિનમય, ખરીદી
એચાનુ જાને વિનિમય તથા ખરીદી માટે પણ મેળા ભરાય છે. ડુંગરાળ પ્રૌરોમાં ાદિવાસો છૂટા છવાયા વિસ્તારમાં વસે છે. ત્યાં નક્કી વાર મુજબ મેળા ભરાય છે. આ મેળામાં ખરીદી, વેચાણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org