________________
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
લેકજીવનમાં દલનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું છે. પરાપૂર્વથી છે. વાંઝિયામેણું ભાગવા અને લીધેલી બાધા પૂરી કરવા ગુજરાતના ટેલ લેકજીવન સાથે વણાઈ ગયો છે, પરિણામે અન્ય લેવાદ્યો ખૂણેખૂણેથી લેકે ત્યાં આવે છે દડવાની દાતાર મા રન્નાદેને આશીઅને લેકરિવાજો લેકજીવનમાંથી લુપ્ત થયાં હોવા છતાં ત્રબાબુ દાલે ર્વાદથી પુત્ર પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા ખૂબ જાણીતી છે. ધંધુકા પોતાનું સ્થાન આજે ય એવું ને એવું જ જાળવી રાખ્યું છે. તાલુકાના આકરુ ગામના તળાવની ૧૫૦ વર્ષ પુરાણી વાવમાં પણ વાવ અને કુવા
માતાજીનું સ્થાનક છે. અડી કડી વાવને નવઘણ કુવો,
ધણીવાર મંદિર આગળ પણ વા ગળાવવામાં આવે છે. દર્શન ન જુએ તે જીવતો મૂઓ
નાર્થે આવેલા યાત્રાળુઓને પાણીની સગવડ માટે ગળ.વેલી વાવ જૂનાગઢમાં ઉપરકેટ પર આવેલી અડીકડી વાવ અને નવઘણ
પૈકીની અમરેલી જિલ્લાના કેરાલા ગામ પાસે બિડિયા હનુમાનની કુવા વિશેની આ કહેવત ખૂબ જ પ્રચલિત છે. આપણે ત્યાંના
વાવ ખૂબ જાણીતી છે. કેરાળાથી દોઢ માઈલ દૂર આતમપરી વાવ આવા વાવ-કુવા વર્ષો પુરાણી ઐતિહાસિક સાંસ્કૃતિક તવારીખે અને
આવેલી છે, જે “આતમપરી’ નામના મહારાજે બંધાવી હોવાનું લોકકથાઓને સંધરી બેઠેલાં હોઈ એમને અભ્યાસ પણ શેખને
કહેવાય છે. વિષય બની શકે એમ છે.
વાવ અને કુવા વચ્ચે ઘણું સામ્ય હોવા છતાં એટલું જ વૈષમ્ય પિતાના રાજ્યમાં નવાનવા સુધારા દાખલ કરનાર ક્રાંતિકારી
પણ જોવા મળે છે. ધરતીના પેટાળમાંથી પાણી મેળવવા માટે જ રાજવી શેરશાહના નામથી ઇતિહાસના અભ્યાસીઓ અપરિચિત
વાવ અને કુવા ગાળવામાં આવે છે કુવા મેટે ભાગે ગામમાં જોવા નથી. શેરશાહે ઘોરીમાર્ગો પર ઠેર ઠેર વાવ અને કુવા ગળાવ્યા હતા.
ભળે છે જ્યારે વાવો વટેમાર્ગુઓને પાણી પીવા માટે ગળાવેલી હોવાથી પ્રિયદર્શી સમ્રાટ અશોકે પણ વાવ અને કુવા ગળાવ્યા હતા તેની
ની સીમશેજોવા મળે છે તેમ છતાં મમમાં પણ કેટલીક વાવ આવેલી કતિહાસ સાક્ષી પૂરે છે. ગાયકવાડ સરકારે સૌરાષ્ટ્રમાં ભીંગરાળના
હોય છે. કુવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં સીમાડે બંધાવેલી ત્રણ વાવ આજે પણ મોજૂદ છે. આમ ઉત્સાહી
પગથિયાં મૂકેલા હોવાથી માણસ અંદર ઉતરીને સહેલાઈથી પાણી રાજવીઓએ લોકોની સગવડ માટે વાવ-કુવા ગળાવ્યાના ઉલ્લેખે
ભરી શકે છે અથવા તો પી શકે છે. પાંચ પાંચ પગથિયાં પછી મળી આવે છે.
એક પાવઠડું આવે છે. વગડામાં વિહરતા પ્રવાસીઓ પાસે પાણી
સિચવાનું સાધન તો હોતું નથી, એટલે જ વિવોના જન્મદાતાઓએ પ્રાચીનકાળમાં આજના જેવા પાકા રસ્તા અને ઝડપી વાહનો
કુવાને બદલે વાવ બંધાવવાનું વધુ ઉચિત માન્યું હશે. તેમની ડાઈ નહોતાં ત્યારે પોઠે, બળ અને ઘોડા ઉપર માલસામાનની અવઃ
પાણીના તળ ઉપર આધાર રાખે છે. જ્યાં પાણીનું તળ ઊંડું હોય જવર થતી, ભક્ત લોકોના સંધે જાત્રા કરવા નીકળતા. આ બધા ત્યાં ઊંડી અને જ્યાં પાણીનું તળ છીછરું હોય ત્યાં છીછરી વાવ લકોને પાણી પીવા માટે વાવ ગળાવવામાં આવતી. આપણું સવા મત
જોવા મળે છે. સામાન્ય રીતે ૨૦ થી ૪૦ અને ૬૦ થી ૭૦ હાથ ધાર્મિક માન્યતા એવી છે કે તરસ્યા માણસને પાણી પાવા જેવું સધીની ઉ’ી વાવો જોવા મળે છે. પુણ્ય બીજું એકે નથી લોકોની ધર્મ અને પુણ્ય વિશેની કપનાએ વાવોને જન્મ આપયો એમ કહીએ તો ખોટું નથી.
ઐતિહાસિક સામગ્રી પીરસતી વાવોવણઝાર ના સરકાર લાખા વણઝારાને કયા આજે પણ જુનાગઢના અડીકડી વાવ, દડવાની રાંદલમાતાની વાવ વઢવાણમાં વિસર્યા નથી લાખ વણઝારાની પોકે ભારતભરમાં ફરતી, આ
ભોગાવાને તીરે આવેલી માધાવાવ, આવી બધી પ્રાચીન વાવો અનેક
વિધ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે વવ કેણે બંધાવી, કયારે લાખા વણઝારાએ પણ ઘણી વાવ બંધાવી હતી જે એના નામ પરથી લાખાવાવ તરીકે જાણીતી છે.
બંધાવી, શા માટે બંધાવી એની માહિતી આપતા લેખો પણ વાવમાં
કોતરેલા જોવા મળે છે, જે ઈતિહાસ માટે અમૂલ્ય ગણી શકાય. આ જીવન સંસારની માયાજાળમાં અટવાયેલો માનવી અંતકાળે
પ્રાચીનકાળમાં વાવ અને કુવાનું રિ૫રથાપત્ય પણ ખુબ પિતાની પાછળ કંઈક નામના રહે, આત્માને શાંતિ મળે, જીવનનું
વિકસ્યું હતું. અડીકડીવાવના અટપટા રસ્તા અને માધાવાવના સાત કલ્યાણ થાય અને પરોપકારનું કાર્ય થઈ શકે એટલે પિતાના પુત્રોને
કોઠા. એનાં પાવઠડાં અને બેનમૂન પથ્થરમાંથી કંડારેલું નકશીકામ પિતાની પાછળ વાવ બંધાવવાનું કહે છે. આવી અસંખ્ય વા
જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ બને છે. ઉપર્યુક્ત બને વાવ ગુજરાત અને સૌરાષ્ટ્રના સિમાડે વેરાન વગડામાં આજે પણ જોવા મળે છે.
શિપશાસ્ત્રના ઉત્કૃષ્ટ નમૂના છે.
વાવો સાથે પ્રણય, બલિદાન અને વહેમની અનેક કથાઓ માતાનું સ્થાનક : વાવ
અનાયાસે સંકળાઈ ગઈ છે. કાઠિયાવાડની વણઝારી વાવ સાથે વાવોમાં દેવીનો વાસ હોય છે. વાવના નાનકડા ગોખમાં માતાની લાખા વણઝારાની પુત્રી અને કણબીના પુત્રની પ્રણયકથા સંકળાયેલી મૂર્તિ અવશ્ય જોવા મળવાની જ. ળદેવીના પ્રતીક તરીકે માતાની છે. દંતકથા તો એમ પણ કહે છે કે બંનેએ આંતરજ્ઞાતીય મૂર્તિ મૂકાતી હોવાની કલ્પના કરી શકાય છે. પછી લેક ક૯પનાએ લગ્ન કરેલા. એને જુદીજુદી માતાનાં નામ આપ્યાં હોય તે સંભવિત છે.
માધાવાવ સાથે બલિદાનની કથા સંકળાયેલી છે. નવાણ સૌરાષ્ટ્રમાં આવેલા દડવા ગામમાં રાંદલ માતાનું સ્થાન વાવમાં જ ગળાવ્યાં પણ પાણી ન આવ્યાં. વશરામજી વિચારમાં પડ્યા, બ્રાહ્મણે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org