________________
સ
૧૯૬૮ના ડીસેમ્બર સુધીમાં ગુજરાતમાં લગભગ ૭૦ જેટલાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થઇ ગયા છે. એમાં લગભગ ૨૫૦૦ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ-ખેના માધ્યમિક કક્ષાની નર્કતાલિમ લઈ રહ્યા છે
ઉત્તર બુનિયાદી વિદ્યાલયની સંખ્યા વધવા માંડી એટલે ગુજરાત માંની સણાસરાની લેાકભારતી તેમજ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ઉપરાંત ઉચ્ચશિક્ષણ તેમજ અનુસ્નાતક શિક્ષણ માટે ૧૯૬૭માં વેડછીમાં ગાંધી વિદ્યાપીઠ શરૂ થઈ તેમજ ૧૯૪૮માં મહેસાણા છઠ્ઠામાં સરસ્વતિ વિદ્યાપીઠ શરૂ થઈ.
બાળમંદિરાની દિશામાં પણ ગુજરાત નષ્ઠતાલીમ સંધના માદર્શન હેઠળ બુનિયાદી તાલીમની શરૂઆત ગુજરાતમાં થઇ ગઇ છે. બાળવાડીએ સખ્યાબંધ શરૂ થતી જાય છે. દર વર્ષે મે માસમાં ગુજરાત નઈતાલિમ સ ંધ ૧૫ દિવસના ખાળવાડી શિખીર ચલાવી સેંકડે બાળ શિક્ષક-શિક્ષિકાઓને પૂર્વ મુનિયાદીની યેાગ્ય તાલિમ આપ્યા જ કરે છે. બાળકના સ્વભાવ જન્મથી જ ક્રિયાશીલ
કાર્યાં~~~~
Jain Education Intemational
( બૃહદ ગુજરાતની અંખિતા
છે એટલે જુગતરામભાઇએ ગીજુભાઇની બાળક ભક્તિને નઇ તાલિમના વળાંક આપી, બાળકોને જીવનવ્યવહારાના નાના નાના કામેા જાતે કરવાની દિશામાં નાના ઉદ્યોગા અને નાની પ્રવૃત્તિઓની તાલિમ આપવા માંડી છે. બળવાડી શિખીરામાં આવી જ તાલિમ શિક્ષકશિક્ષિકાઓને અપાઇ છે.
ગ્રન્થના ચેાજકાને આ મડળીના સભ્યો હાર્દિક અભિન ંદન પાઠવે છે. શ્રી ત્રાપજ વિ. ગા. ખાંડ સહકારી
મંડળી લી.
મુ. માર
ગુણવત્તાની બાબતમાં તેમજ તેને વિસ્તાર કરવામાં બીજા રાજ્યે આ રીતે ગુજરાતમાં ૩૦ વર્ષથી શરૂ થયેલી નઈ તાલિમે કરતાં ઠીક ફી આગળને આગળ પગલાં ભર્યાં છે. ગુજરાત નઈતાલિમ સથે તેમજ ગુજરાતની નાની મોટી નતાલિન સંસ્થાએ પણ આ કામનું મહત્ત્વ સમજી નિત્ય નવીન પ્રગતિ કરવાની જાગૃતિ સતત ચાલુ રાખી છે, એ ગુજરાતનું સદ્ભાગ્ય છે. શતાબ્દિના આ વર્લ્ડમાં હજી પણ આ કા વધુને વધુ આગળ વધારવામાં આવશે. ગુજરાત સરકારની દૂકથી જીલ્લા શિક્ષણ સમિતિએ પણ શતાબ્દિના નતાલિમ વિશેષ કાર્યક્રમ અમલમાં મૂકવા માંડયા છે.
જેરામભાઇ હ. પટેલ મેનેજર
ઉત્પાદક સભ્ય કા ક્ષેત્ર
ખાંડસરી ઉત્પાદન શક્તિ રાજના
સીજનનું ઉત્પાદન
૩પર
૩૨ ગામનું
૨૫ કવીન્ટલ
૨૫૦૦ કવીન્ટલ
સભ્યાની શેરડીનું રૂપાંતર, રાસાયણીક ખાતરો, ઓઈલ એન્જીન, સ્પેરપાર્ટીસ વગેરેના સબ એજન્ટ સાથે કાર્યક્ષેત્રના ખેડૂત સભ્યો અને બીન સભ્યોની સેવા બજાવે છે.
જયવતભાઈ જાડેજા મેનેજીંગ ડિરેકટર
For Private & Personal Use Only
મનુભાઇ હ. દવે
પ્રમુખ
www.jainelibrary.org