________________
૬૦
લાગેલા છે તે એ સમયે નહાતા. ઋગ્વેદના જે મા પરથી લગ્નવિધિએ જાણી શકાય છે તેમાં ક્યાંય મ`ડપારાપણુ કે માણેકસ્થંભની
સ્થાપનાના સારા સખા જોવા મળતા નથી.
દ
ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા જેને અર્ડને ઉભા છે એવા ભાલ અને કનેર પ્રદેશમાં લગ્નપ્રસ ંગે જ્યારે માંડવા નખાઇ છે ત્યારે
વેદ પછીના સૌથી વિશેષ ધ્યાન ખેંચનારો સમય તે મા ભારતના છે. રામાયણુ અને નાબાત એ સ્થાપણા દેશના મહાકાવ્યો epic) છે. એ સમયે હિંદુમાં થતા આર્ષામાં અને એક સામાક સંસ્થા તરીકે સ્થાન મેળવી ચૂકયું હતુ ં આ બનેં જાકાવ્યો એ સમયના સમાજની ખૂબ જ ઝીવટભરી માહિતી આપે છે. તેમાં વર્ણવવામાં આવેલ પ્રથા અને બિલિંભામાં પદ્માંય માણેક— ૫ સના શેખ જેવા મળતા નથી.
ગામના સુધાર ખીજડાના લાકડામાંથી માણેકરચ ભ પડે અને કાથાથી રંગીને માંડવે લઇ આવે છે. મંડપમુહુતૅ વખતે બારશાખની જમણી બાજુ ખાડા ખોદીને અંદર કકુના કણ તથા ત્રાંબાનો પૈસો અને સોપારી મુકીને દર ભાણેકરથભ ાપવામાં આવે છે. વર ાનની સાથે મામેક્સ્ડ અને પશુ રૂપાળી રંગીન નાંઢાઢીવાળું મીંઢળ બાંધવામાં આવે છે. આમ માણેક ઘરમાં ઊજવાતા મંગળ પ્રસંગના ખ્યાલ આપે છે. માણેકથંભની સ્થાપના પ્રસંગે
આપણા ધર્મશાસ્ત્રના પ્રચામાં વસ્ત્ર તથા ધર્માંત્ર સૌથી પ્રાચીન છે. આ સૂત્રેા એ સમયની લગ્નવ્યવસ્થા અને લગ્નવિધિએ અંગે ખૂબજ ઝીણુવટભરી માહિતી આપે છે. ગૃહ્યસૂત્રના સ્તોત્રા
અને સાકામાં હિંદુ લમવિધિઓનું ખૂબ જ વિસ્તારથી વિવેચનળિયાની બહેના ભેદી થાય છે અને તેની રાત ખાલાલે --
કરવામાં આવ્યું છે. તેમાં પણ ભાસ્યાની વિધિ અવિમાં ઢવાનો નિર્દેશ મળતો નથી. સારબાદ રચાયેલી લેાકાત્મક રસ્મૃતિઆમાં પશુ માણેકથબ વિશે કર્ક ની શાળુ નથી લે માણેકથ રાખવાના વિવિ ખૂબ મેાડા મોડા દાખલ થયા તરી એમ કહી શકાય. પ્રાચીનસમયમાં રાણકાય વખતે ભૂપ થાંભલી રાપવાના રિવાજ હતા. આમ થાંભલી રાખવાનો રિવાજ હતા. આ ચાંભલીની આસપાસ મંડપ રચાતે. નાટય વખતે પણ ઇન્દ્રધ્વજ રાપાઇને મુહુ થતું. આ રીતે વિચારીએ તેા માણેકસ્થંભ એ મંડપના એક ભાગરૂપે જ ગણી શકાય. યૂ'માંથી માણેકથ બની પ્રથા ઊતરી આવી હોય એમ સહેજે જણાય છે.
ગુજરાતમાં ગૃહ્યસૂત્રેાના નિયમ અનુસાર વડનગરા નાગરોમાં લગ્ન થાય છે ત્યારે મંડપારે।પણુ વખતે માંડવામાં એક જગ્યાએ ખાડા ખોદી, તેમાં કંકુ, સાપારી, દૂધ, દહીં અને ત્રાંબાને પૈસા મૂકે છે. તારે ઘડી આપેલ શીક્ષ (ચીમળાના લાકડાનો કકડા મુકવામાં આવે છે જેને બાપો માણેકસ્થ બના નામે સ્ત્રાળખીએ છીએ,
આજે તે। આ મંડપ બંધાઈ ગયા પછી લગ્નના એકાદ-બે દિવસ અગાઉ આ વિધિ કરવામાં આવે છે. ખરી રીતે તા પ્રાચીન આ સત્યમાં માંના બાંધતા પહેલાં જ મા યાનો વિધિ હૉ મા રીતે બ્રાહ્મણોએ માણેકથા વિધિને ભાંડવા મુદ્દતમાં જ સમાવી લીધો છે. કેટલાંક બમણો લાગે મેરા માંડવા રચવાની વિધિમાં ન પડતાં માંડવાનું નાનકડું પ્રતીક રચે છે. આ મુહુર્ત વખતે જ ખાડા ખાદે છે. તેમાં પહેલામાં ગૂગળની થાંભલી રોપે છે, બાકીના ત્રણ ખાડામાં લીલા વાંસની થાંભલીઓ ાપે છે. ગૂગળની થાંભલી જ માણેકસ્થંભનુ એક સ્વરૂપ છે. ‘મડપ મુહુર્ત એ ધરતીમાતાની પૂજા છે !'* નવું મકાન બાંધતી વેળા એનુ ખાતમુહુર્ત કરવામાં આવે છે એ વિધિ આને ખુબ જ મળતા આવે છે.
લગ્નપ્રસગે માણેકથંભની સ્થાપના ગુજરાતની મોટાભાગની કાર્યોમાં કરવામાં આવે છે. એની રચનાવિધિ અને ઉપપાત્રમાં
સરાનીન્હેન મહેતાકૃત “ ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબપ્રથા “ પૂર્ણ ૨.
વન વિખિત Bombay folklorėોયા.
| બુદ્ધ ગુજરાતની અસ્મિતા
પ્રાદેશિક ભિન્નતા દષ્ટિગોચર થાય છે. બનાસકાંઠાના રજપુતા માણેક સ્તભની વિધિને ‘માણકા ખેલાડવા’ એમ કહે છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ભાડલા માંભલાવી એમ કહે છે. કેટલીક જગ્યાએ * માંડવ ને પણ થાંભલા રેાપવી એમ કહે છે
Jain Education International
‘સાનાનાંભ હીરે જડયા રે
ધમનું નામ ન હણ' વિવાદ આપણે ઘેર ૨, થનું નામ કનુભાઈ, પિયા આપણે ઘેર ૨. સોનાનો ગજ હીરા
દેશી વાધાનું નામ ન જાણ....વિવાદ. દોશી વાણિયાનું નામ ઝવેરભાઇ...વિવાહ. લાંખી લેખન્ને લેખાં બે ૨ લેખાંવટીનુ નામ ન જાણું રે...વિવાહ. લેખારિયા વનબાઈ નામ સાંગામાસીએ બેઠા પુષ્પ કરે ....વિવાહ પુ ય ના ન ના મ જાણુ ઓરડામાં શનીવાસા વસે રે ચીન નામ
as...frame.
સજ્જન
...અને એ રીતે મંડપ અને માણેકથંભ રોપવાના વિધિ થાય છે. લગ્ન ઊકલી ગયા પછી જ્યારે અષાઢ માસની હેલીએ નદી સાગર છલકાવી મૂકે છે ત્યારે મારા બંને નવા જળમાં પધરાવી દેવામાં આવે છે. ભાડના માણુકા ભ
:
ગુજરાત અને સૌર્ટની કામની સંસ્કૃતિના પ્રતીક સમા માણેક સ્થંભ લાકસાહિત્યકાર અને સ ંસ્કૃતિના રસિયા જવાને રસ પડે તેવા હાય છે. અન્ય જાતિઓમાં માણેકસ્થ ંભ લાકડાના નાનકડા કકડારૂપે રોપવામાં આવે છે. જ્યારે ભરવાડના માણેકથલ ખીજડાના આખા ડામાંથી તૈયાર કરવામાં આવે .
આજે પણ ભરવાડ કામમાં સમૂહલગ્નની પ્રથા ટકી રહી છે. એક માંડવે અને એક જ માણેકસ્થંભ આગળ અનેક કન્યાઓ ચારીએ ચડે છે. માણેકથાની રચનાના વિધિ પણ આવવા જેવો છે. મ પ્રસંગે શુભ મુત જોઇને, ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે જઈને, ખીજડાના વૃક્ષનું પ્રથમ તેા પૂજન કરે છે. પૂજન બાદ એ ખીજડાને કાપી લાવીને એના થડમાંથી સુથાર મોટા માણેકથ’ભ ઘડે છે. ‘જમીનમાં લાંબા સમય ઘટાવા છતાં ખીજડાના લાકડાને ઊધઈ લાગતી
For Private & Personal Use Only
www.jainelibrary.org