________________
સંસ્કૃતિ સદા }
નથી એટલે જ કદાપ એની પસંદગી થતી હશે. આમે ય ખીજડા (શમીનું પૂજન ના અન્ય કાર્યોમાં પણ શુભ ગણાયું છે ૪
બરવાડાના માણેકય જ એક પણ સુધા વિનાના અને એક ખાલી વાપર્યાં વગરના ૬ થી ૮ ફૂટ ઊંચે અને એકાદ ફૂટની પહેાળી એવી ચાર બાજુબૈાવાળા ચાર્સ હોય છે. એના બે એક ફૂટ જેટલો ભાગ જમીનમાં રોપાય છે. બહાર રહેતા ભાગ ઉપર સુથાર કારી-સંબધ એ જુદો જ લેખ માગી લે તેવા વિષય છે.
ગરી કરે છે. એમાં જમીનથી ઉપર એકાદ ને ભાંતરે પહેલા ખાનામાં ત્રાબાને કળશ્યો, સવા રૂપિયા, કઉં, ચોખા તે સેાપારી પધરાવી તેનાવાની રાહ જોતાં બેઠાં છે. ઉપર પીપળ પાનને નાબિયેર મૂકી નાડાછડી પહેરાવી, ચાંદલો કરી સ્થાપન કરવામાં આવે છે. એથી ઉપર જતાં સ્થંભને ધોળાં તે લીલાં લીર પહેરાવી, નાડાછડી પહેરાવીને મીંઢળ બધાય છે. એથી ઉપર પઞાઓને સુ નાખવાની પરબડી જેવું ગાળકનું સ્તર ખતે ચારેકોર લાકડામાંથી કારેલી સાંધા વગરની સાંકળા લટકાવાય છે. થંભની ટાંચે બેડુ –દેમડુ', ગાગરને લેટા અને એના ઉપર શ્રીફળ અને લાકડાનેા મેાર મૂકાય છે. સ્થભ ઉપર સુથાર શ્રીગણેશ, હનુમાનજી, ચાડા, હાથી, પે પણ, નાળિયેર તથા વણુ કરતાં કાન ગોપી ને ઢેકા પીતા. બાબા સાથે વેશની ભાત પણ ઉપસાવે છે. આા મણે પબ અને એના માટેના સમય વિધિ કાળ આ કૅમ સર્જે પાંચસોવામાં હજાર રૂપિયા ખર્ચી નાખે છે.
આ
લગ્ન એ આદિવાસી કામને અનેરા આન દેાત્સવ છે. આ પ્રસંગે “હિંસાપની તળેરીમાં વસતી જૈમા અને અન્ય ખાદિવાસી કામોમાં મંડપ રોપવાનો રિવાજ છે. ભૈયા લેકા લગ્નની ઉજવણી પ્રસ ંગે લાકડાના મેાટા સ્થંભ બનાવે છે અને તેની પૂજા કરે છે.’ પ ર૫ગોની રચના પાળા પ્રાદૈનિક બિનતા અને દિગોચર થાય ઠે. પણ એની પાછળની ભાવનામાં ખુબજ સાત્મ્ય ા આવે છે. નૈયા જાતિના શ્રમ ઉપર માત્ર એક જ દેશની કૃતિ જણાય છે ત્યારે સરવાડાના રથબ તેમની સંસ્કૃતિના અનેકવિધ પ્રતીકોને આખે છે. ભારવાડાઞમાં સ્થંભ સાથે પણ નિકરનું સામ્ય ધરાવતા સ્થંભો મખા દેશની મુરિયા નામની ભાડિયા જાતિમાં મળી આવે છે. આ
૬૫. લે.
૪. ‘ ભરવાડના માણેકરય લ ’કુમાર-ડિઝબર જોરાવરસિંહ ડી. જાવ.
.
૧. ' મારે ગાવાનો ' છે. રાષ્ટ્ર પ્રથી.
રાત્રે આ માણેકલ્પબ પાસે મેળ દીવા પ્રગાવીને ઝાકમો બનાવાય છે. એની સંભાળનું કામ નાતના ભગતને માથે હોય છે. ને સ્થગના દીવા બડ રાખે છે. સગાવવા ત્યાં ગુનાની રમઝ
માંડવા—લગ્નપ્રથા એ આર્ય સંસ્કૃતિની આગવી સિદ્ધિ છે. લગ્ન દ્વારા સમાજ રૂપી સરાવરને સંયમરૂપી પાળ બાંધીને, માનવજીવનને આનંદથી મધમધત બનાવવાનો આ સંસ્કાર વાળથી પથ્થો આવે છે. મંડપ વિના લગ્નની શોભા અધૂરી જ ગણાય. બડપને
બે
ખાવી પ્રસગને ગાતો રાખે છે. લગ્ન ઊકલી ગયે, અન્ય જાતિ માં માંડવા પણ કહે છે. માંડવા શબ્દ માંડવુ, બેસાડવુ એ અર્થમાં
પણ વપરાય છે.
એમાં માણેકસ્થ ંભને નદી તળાવમાં ચેામાસાના નવા નીર ઉભરાય ત્યારે પધરાવી દેવામાં આવે છે, પણ આ કોમના માણેકથ ંભ લગ્ન પતી ગયા પછી નદી તળાવની પાળે કે શકરની દેરી આગળ રાપી દેવામાં આવે છે. આ કામની ઝાઝી વસતિવાળાં ઘણાં ગામાને પાદર લોકસ’સ્કૃતિનાં અને લાકકળાનાં આ પ્રતીકે જોવા મળે છે.
આવા મેઢા માણેકસ્થ ંભની રચના એ નાત્ર ગુજરાતની ભરવાડ કામની જ વિશિષ્તા છે એવું નથી લગ્ન પ્રસંગે માત્રા સ્થંભની નાનારાજ નાલયની ટીના નૈનિગોડમમાં બાન અને ઉરાસથી પન વીતાવતી આદિવાસી કામેમાં પણ કરવામાં આવે છે.
Jain Education International
સ્થંભ ઉપર આદિવાપી લેાકસંસ્કૃતિનાં અનેકવિધ પ્રતીકા દષ્ટિગોચર થાય છે. રથ ધાક કર જેટલો ઊંચો અને બવાડાનાં સ્પંગ જેવા ચોરસ દાય છે. આમ ભરવાડા, બૈંગા અને મુયિાતિઓનાં સ્થા ત્રણે કામની વિશિષ્ટ સંસ્કૃતિના ખ્યાલ આપે છે. આ આદિવાસીઓ અને ગુજરાતની ભરવાડ કહેબની સંસ્કૃતિ વચ્ચેનું સામ્ય તથા
આ બધા સ્થમાં આપણા વિદ્વાનોના અભ્યાસને વિષય બન
આજે તો માણેકથાનું મહત્ત્વ વિખરાવા માંડ્યું. શશમાંથી માણેકસ્થભ ભુલાવા માંડ્યો છે. લગ્ન પ્રસંગે ખીજડાની ડાળી લાવીને બારીએ બાંધી દીધી એટલે કામ ચાલ્યું. લગ્ન પછી તેને છેડી લેવામાં આવે છે. વિજ્ઞાનયુગમાં સંસ્કૃતિનો લેપ થવા માંડો છે તે તેનાં મૌન જ લાગે છે કે, નજીકના સિધ્યમાં માણેક સ્થંભ ભારતીય સંસ્કૃતિનું માત્ર સભારણું જ બની રહેશે.
લાકસ'સ્કૃતિને મૂલવતા ભરવાડનાં માણેકસ્થભ જેવા વિશિષ્ટ પ્રકારનાં પ્રતીક ખાજે ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે છૂટાછવાયા વૈવિખેર પડ્યા છે. સંગ્રહસ્થાનોમાં તે એને સાચવી રાખ
આવે તો સંસ્કૃતિની મોટી સેવા કરી સારી,
13?
મંડપનું આયેાજન—જેને ઘેર લગ્ન લેવાતાં હોય તે બ્રાહ્મણુ પાસે શુભમુહ્ત જોવરાવીને લગ્નની ત્રણ વધ્યું (વિસા) અગાઉ મંડપ પાવે છે. આ મંડપ વરકન્યા બંનેને ઘેર રચવામાં આવે છે. માંડવા નાખતી વખતે ગામડાગામમાં મ ઘેર ઘેર ને નેતર આપી આવે છે કે કાણાભાને ઘેર માંડવા નાખે છે તે આજને જોતતેનામાં આ પાડાડીઓ અને ગામલોકોની વરન્થર શરૂ થાય છૅ. ગાળ, સાર, પતાસાં ગતર બાકો બાકી વર્લ્ડ સાય છે, પ રાજ્યને છે. આ મધુર વકથી ગીતો ગાય છે.
લીલવા દ્રાક્ષના છાયા
વારના માંડવા; ટેમુભાઈ દાદાને પૂર્ણ
આપણે આંગણે આનદ થાનો ! રીમા તુજને પા
જાડી જાન જોડાવું; દીકરા, આપણે આંગણિયે
આનંદ એને. શીખવા દ્રાક્ષના પા
વારના મા ક્રાકા, આપણે આંગણિયે
આનંદ શાના? જીન, તુજને પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org